Book Title: Karmgranth 05 by 01 Prashnottari
Author(s): Narvahanvijay
Publisher: Fulabhai Ranchodbhai Parivar

View full book text
Previous | Next

Page 161
________________ ૨ ; કર્મગ્રંથ-૫ ઉત્તર : ૨ પ્રકૃતિને અંત થાય છે. છે. દર્શનાવરણીય-૨ : નિદ્રા, પ્રચલા. પ્રશ્ન ૩૯૩. આઠમા ગુણસ્થાનકના બીજા ભાગથી છઠ્ઠા ભાગ સુધી જીવ વિપાકી પ્રકૃતિએ કેટલી બંધાય ? કઈ? ઉત્તર ૩૭ પ્રકૃતિએ બંધાય છે. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૪, વેદનીય-૧, મેહનીય-૯, નામ-૧૨, ગેત્ર-૧, અંતરાય-૫ = ૩૭. તે નામ-૧૨ : પિંડ-૩, પ્રત્યેક-૨, ત્રણ-૭ = ૧૨. પ્રશ્ન ૯૪. આઠમા ગુણસ્થાનકના છઠ્ઠા ભાગના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય? કઈ કઈ? ઉત્તર : ૧૧ પ્રકૃતિઓને અંત થાય છે. નામ-૧૧ : પિંડ-૩, પ્રત્યેક-૨, ત્ર-૬ = ૧૧. પિડ-ક : દેવગતિ, પંચે. જાતિ, શુભ વિહાગતિ. પ્રત્યેક-૨ : ઉચ્છવાસ, જિનનામકર્મ. ત્રણ-૬ઃ ત્રસત્રિક, સુભગ, સુસ્વર, આદેય. પ્રશ્ન ૭૫. આઠમા ગુણસ્થાનકના સાતમા ભાગે જીવવિપાકીની પ્રકૃતિએ કેટલી બંધાય? કઈ? ઉત્તર : ૨૬ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણય-પ, દર્શનાવરણીય-૪, વેદનીય-૧, મેહનીય-૯, નામ-૧, ગેત્ર-૧, અંતરાય-૫ = ૨૬. નામ–૧ : યશનામકર્મ. પ્રશ્ન ૭૯૬. નવમાં ગુણસ્થાનકના પાંચેય ભાગે જીવવિપાકીની પ્રકૃતિએ કેટલી કેટલી બંધાય? ઉત્તર : પહેલા ભાગે ૨૨ પ્રકૃતિઓ બંધાય છે.' બીજા , ૨૧ ) ) ત્રિીજા , ૨૦ » » ચોથા , ૧૯ ) w પાંચમા » ૧૮ ” Jain Educationa international For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194