Book Title: Karmgranth 05 by 01 Prashnottari
Author(s): Narvahanvijay
Publisher: Fulabhai Ranchodbhai Parivar
View full book text
________________
પ્રશ્નોત્તરી ભાગ-૧
૧૪૩ પ્રશ્ન ૭૩૬. આઠમા ગુણસ્થાનકના સાતમા ભાગે અપરાવર્તમાનપરાવર્તમાન પ્રકૃતિએ બંધમાં કેટલી કેટલી હોય ?
ઉત્તર : અપરાવર્તમાન–૧૦ + પરાવર્તમાન-૧૬ = ૨૬.
પ્રશ્ન ૭૩૭. નવમા ગુણસ્થાનકના પહેલે ભાગે અપરાવર્તમાનપરાવર્તમાન પ્રકૃતિઓ બંધમાં કેટલી કેટલી છે ?
ઉત્તર : અપરાવર્તમાન–૧૪ + પરાવર્તમાન–૮ = ૨૨.
પ્રશ્ન ૭૩૮ નવમા ગુણસ્થાનકના બીજા ભાગે અપરાવર્તમાનપશવર્તમાન પ્રકૃતિએ બંધમાં કેટલી કેટલી હોય ?
ઉત્તર : અપરાવર્તમાન–૧૪ + પરાવર્તમાન-૭ = ૨૧.
પ્રશ્ન ૭૩૯ નવમા ગુણસ્થાનકના ત્રીજા ભાગે અપરાવર્તમાનપરાવર્તમાન પ્રકૃતિઓ બંધમાં કેટલી કેટલી હોય?
ઉત્તર : અપરાવર્તમાન–૧૪ + પરાવર્તમાન-૬ = ૨૦.
પ્રશ્ન ૭૪૦. નવમા ગુણસ્થાનકના ચેથા ભાગે અપરાવર્તમાનપરાવર્તમાન પ્રકૃતિઓ બંધમાં કેટલી કેટલી હોય?
ઉત્તર : અપરાવર્તમાન–૧૪ + પરાવર્તમાન-૫ = ૧૦
પ્રશ્ન ૭૪૧. નવમા ગુણસ્થાનકના પાંચમા ભાગે અપરાવર્તમાનપરાવર્તમાન પ્રકૃતિએ બંધમાં કેટલી કેટલી છે?
ઉત્તર : અપરાવર્તમાન–૧૪ + પરાવર્તમાન-૪ = ૧૮.
પ્રશ્ન ૭૪૨. દશમાં ગુણસ્થાનકે અપરાવર્તમાન–પરાવર્તમાન પ્રકૃતિએ બંધમાં કેટલી કેટલી હોય?
ઉત્તર : અપરાવર્તમાન–૧૪ + પરાવર્તમાન–૩ = ૧૭.
પ્રશ્ન ૭૪૩. અગ્યારમા, બારમા, તેરમાં ગુણસ્થાનકે અપરાવર્તમાન-પરાવર્તમાન પ્રકૃતિએ બંધમાં કેટલી કેટલી હોય?
ઉત્તર : અપરાવર્તમાન–૦ + પરીવર્તમાન–૧ = ૧. ચૌદ ગુણસ્થાનકેને વિષે અપરાવર્તમાન-પરાવર્તમાન . પ્રકૃતિઓને ઉદય આશ્રયી સંખ્યા વર્ણન
પ્રશ્ન ૭૪૪. એથે અપરાવર્તમાન-પરાવર્તમાન પ્રકૃતિએ ઉદયમાં કેટલી કેટલી હોય?
ઉત્તર : અપરાવર્તમાન–૨૯ + પરાવર્તમાન-૯ = ૧૨૨.
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194