Book Title: Karmgranth 05 by 01 Prashnottari
Author(s): Narvahanvijay
Publisher: Fulabhai Ranchodbhai Parivar

View full book text
Previous | Next

Page 130
________________ પ્રશ્નોત્તરી ભાગ-૧ પ્રશ્ન ૬૩૬. બારમા ગુણસ્થાનકના ઉપત્ય સમય સુધી પુણ્ય તથા પાપ પ્રકૃતિઓ ઉદયાશ્રયી કેટલી હોય? ઉત્તર : પુણ્ય પ્રકૃતિએ ૩૦ + પાપ પ્રકૃતિઓ ૩૧ = ૬૧. પ્રશ્ન ૬૭. બારમા ગુણસ્થાનકના અંત સમયે પુણ્ય તથા પાપ પ્રકૃતિએ ઉદયાશ્રયી કેટલી હોય? ઉત્તર : પુણ્ય પ્રકૃતિએ ૩૦ + પાપ પ્રકૃતિએ ૨૯ = ૫૯. પ્રશ્ન ૬૩૮. તેરમા ગુણસ્થાનકે પુણ્ય તથા પાપ પ્રકૃતિઓ ઉદયાશ્રયી કેટલી હોય? ઉત્તર : પુણ્ય પ્રકૃતિઓ ૩૧ + પાપ પ્રકૃતિએ ૧૫ = ૪૬. પ્રશ્ન ૬૩૬. ચૌદમાં ગુણસ્થાનકે પુણ્ય તથા પાપ પ્રકૃતિઓ ઉદયાશ્રયી કેટલી હોય? ઉત્તર : પુણ્ય પ્રકૃતિઓ ૧૨ + પાપ પ્રકૃતિએ ૦ = ૧૨ અથવા પુણ્ય પ્રકૃતિએ ૧૧ + પાપ પ્રકૃતિએ ૧ = ૧૨. પ્રશ્ન ૬૪૦. પહેલા ગુણસ્થાનકથી તેરમા ગુણસ્થાનક સુધી બીજા કર્મગ્રંથમાં જણાવેલ ઉદય કરતાં ૪ પ્રકૃતિની સંખ્યા અધિક થાય છે? શાથી? ઉત્તર : વદિ ૪ પુણ્ય તથા પાપ બંનેમાં ઉદયમાં ગણેલ હેવાથી ચારની સંખ્યા અધિક થાય છે. પરાવર્તમાન, અપરાવર્તમાન પ્રકૃતિએનું વર્ણન નામ ધુવનંધિ નવગ, દંસણ પણું નાણું વિશ્વ પરવાર્ય | ભય કુછ મિચ્છ સાસ, જિણ ગુણ તીસા અપરિયત્તા ૧૮ તણુ અ ય દુજુઅલ કસાય ઉજજોએ ગાઅ દુગ નિદા તસ વીસા ડડ ઉ પરિતા ભાવાર્થ :-યુવબંધિની નામની ૯ પ્રકૃતિઓ, દર્શનાવરણીય = ૪, જ્ઞાનાવરણીય = ૫, અંતરાય = ૫, પરાઘાત, ભય, જુગુપ્સા, મિથ્યાત્વ, ઉછવાસ, જિનનામ કર્મ આ ૨૯ પ્રકૃતિએ અપરાવર્તમાન કહેવાય છે. Cણુ અષ્ટકથી = ૩૩ પ્રકૃતિ, ૩-વેદ, ૨ યુગલની ૪ Jain Educationa international For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194