Book Title: Karmgranth 05 by 01 Prashnottari
Author(s): Narvahanvijay
Publisher: Fulabhai Ranchodbhai Parivar

View full book text
Previous | Next

Page 77
________________ કર્મ ગ્રંથ-પ આ સત્તા સ્થાનમાં આયુષ્ય બંધક-અબંધક તથા તગતિ બંધક આદિનાં સત્તા સ્થાને ઉપર મુજબ જેઈ શેધી લેવા. (થઈ શકે છે અત્રે આપેલ નથી.) પઢમતિ ગુણેસુ મિચ્છ નિયમા અાઈ અહગે ભજે, સાસાણે ખલુ સમ્મ સંત મિચ્છાઈ દસગે વા | ૧૦ | ભાવાર્થ –પહેલા ત્રણ ગુણસ્થાનકમાં મિથ્યાત્વની સત્તા અવશ્ય હાય, બાકીનાં ૪ થી ૧૧ ગુણસ્થાનક સુધીમાં મિથ્યાત્વની સત્તા હોય અથવા ન પણ હોય. સાસ્વાદન ગુણસ્થાનકે સમ્યકત્વ મેહનીય સત્તામાં અવશ્ય હોય, બાકીનાં એક અને ત્રણથી અગ્યાર ગુણસ્થાનકમાં સમ્યકત્વ મેહનીયની સત્તા હેયે ખરી અને ન પણ હોય છે ૧૦ | પ્રશ્ન ૩૪૧, મિથ્યાત્વ મેહનીયની સત્તા કેટલા ગુણસ્થાનકમાં નિયમ હોય? ઉત્તર : એક થી ત્રણ ગુણસ્થાનકમાં નિયમો હોય છે. પ્રશ્ન ૩૪ર. પહેલા ગુણસ્થાનકે મિથ્યાત્વ મેહનીય અવશ્ય સત્તામાં હોય તેમ શા કારણથી કહેવાય છે? ઉત્તર : ઉદય તથા બંધ અવશ્ય હોય છે. તે કારણથી સત્તામાં અવશ્ય કહેવાય છે. પ્રશ્ન ૩૪૩. બીજા ગુણસ્થાનકે મિથ્યાત્વ મેહનીય અવશ્ય સત્તામાં હોય તેમ શા કારણથી કહેવાય છે? ઉત્તર : જે જે ઉપશમ સમ્યક્ત્વ પામ્યા પછી પહેલા ગુણસ્થાનકે આવનાર હોય અથવા ઉપશમ શ્રેણીથી પડતા જીવે પહેલા ગુણસ્થાનકે આવનાર હોય તેવા જ બીજા ગુણસ્થાનકને પ્રાપ્ત કરીને પછી પહેલા ગુણસ્થાનકે આવે છે. તે જીવેને બીજા ગુણસ્થાનકે મોહનીય કર્મની ૨૮ પ્રકૃતિએની અવશ્ય સત્તા હેય છે. તેથી મિથ્યાત્વ અવશ્ય સત્તામાં હોય છે. પ્રશ્ન ૩૪૪. ત્રીજા ગુણસ્થાનકે મિથ્યાત્વ મેહનીય અવશ્ય સત્તામાં હોય તેમ શા કારણથી કહેવાય છે? Jain Educationa international For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194