Book Title: Karmagrantha Part 2
Author(s): Devendrasuri, Jivavijay, Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
જીવના ચૌદ ભેદ. (૧) સૂક્ષ્મ એકેન્દ્રિય અપર્યાપ્ત (ર) સૂપ એકેન્દ્રિય પર્યાપ્ત. (૩) બાદર એકેન્દ્રિય અપર્યાપ્ત (૪) બાદર એકેન્દ્રિય પર્યાપ્ત. (૫) બેઈન્દ્રિય અપર્યાપ્ત (૬) બેઈન્દ્રિય પર્યાપ્ત. (૭) ઈન્દ્રિય અપર્યાપ્ત (૮) તે ઈન્દ્રિય પર્યાપ્ત. (૯) ચૌરિન્દ્રિય અપર્યાપ્ત (૧૦) ચૌરિન્દ્રિય પર્યાપ્ત. (૧૧) અસંજ્ઞી પંચેન્દ્રિય અપર્યાપ્ત (૧૨) અસંક્ષિ પંચેન્દ્રિય પર્યાપ્ત. (૧૩) સં િપંચેન્દ્રિય અપર્યાપ્ત (૧૪) સંક્ષિ પંચેન્દ્રિય પર્યાપ્ત.
ગાથા ૩. બાદર એકેન્દ્રિય અપર્યાપા” અહીં એકેન્દ્રિમાં પૃથ્વીકાય, અપકાય અને વનસ્પતિકાય એ ત્રણ બાદર અપ
ખા સમજવા, પણ તેઉકાય અને વાયુકાય સમજવા નહીં. કારણકે તથા સ્વભાવેજ સમ્યકત્વ વમતે જીવ તેમાં ઉત્પન્ન થતા નથી. “આગમ માંહે આગમમાં આ પ્રમાણે પાઠ છે.
જિંધિવા મતે ! ઉ ના થાળ ! गोयमा ! नो नाणि, नियमा अन्नाणि । तहा-इंदिया ण भंते ! किं नाणि अन्नाणि ! गोयमा नाणि वि અનાળિ ર”.
હે ભગવાન ! એકેન્દ્રિય જ્ઞાની છે કે અજ્ઞાની ? હે ગૌતમ ! જ્ઞાનો નથી. નક્કી અજ્ઞાનીજ છે. તથા હે ભગવાન ! બેઈન્દ્રિયાદિ જ્ઞાની છે કે અજ્ઞાની ? હે ગૌતમ ! જ્ઞાની પણ છે અને અજ્ઞાની પણ છે. વગેરે.
- “સંપર્યાપ્તાને સર્વગુણસ્થાનકે હે તેરમા અને ચૌદમા ગુણદા ભાયિક જ્ઞાન હોવાથી ક્ષાયોપથમિક જ્ઞાનરૂપ સંજ્ઞાનો અભાવ છે. તે પછી ત્યાં ભાવમનને પણ અભાવ હોવાથી એ બે ગુણઠાણાં સશિ -ન્દ્રય પર્યાપ્તાને કેમ હોઈ શકે ? ત્યાં પણ કેવલજ્ઞાનિઓને દ્રવમનના સંબંધથી સંપશી માનેલ છે. શાસ્ત્રમાં કહ્યું છે કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org