Book Title: Karmagrantha Part 2
Author(s): Devendrasuri, Jivavijay, Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana

View full book text
Previous | Next

Page 284
________________ ૨૭૨ ઔદારિકમિશ્ર કાયયોગ એ બે ન હેાય, અને ત્રસકાયની અવિરતિર્થી વિરમેલ હોવાથી તે પણ ન હેય. અહીં શકા થાય છે કે-ત્રસની અવિરતિ માત્ર સંકલ્પથીજ ટળી છે, પણ આરંભથી નહીં તે અહીં વસની અવિરતિ કૅમ ટાળી ? ઉત્તર:~ગૃહરથેાને અશકય પરિહાર હાવાથી આરંભથી ત્રસની અવિરતિ હેાવા છતાં તે અલ્પ હાવાથી અહી તેની વિવક્ષા કરી નથી. આ વસ્તુ બૃહચ્છતકની ચૂણી અનુસાર લખેલ છે. અને અપ્રત્યાખ્યાનાવરણીય ચાર કષાયના ઉદયના અભાવ વાથી તે પણ અહીં હેય નહીં. થા પ૯. 66 33 એ ત્રણ ગુણકાણે સાત કર્મ બાંધે મિશ્ર ગુણઠાણે તથા ૨૩ભાવથીજ જીવ આયુષ્ય બાંધતા નથી. અપૂર્વકરણ અને અનિવૃત્તિ બદરે અતિ વિશુદ્ધ અધ્યવસાય હાવાથી આયુષ્ય બંધાતુ નથી. કછુ કે આયુધ ચાલના પિરણામથી થાય છે. '' એ બે વર્ઝન ! કર્મ બધે ” મેાહનીયને બંધ બાદર કયના ઉદયે થાય છે, અને સૂમસ પરાયે બાદર કષાયને અભાવ :૧થી માહનીય ન બંધાય તથા અતિવિશુદ્ધ હે'વાથી આયુષ્ય પણ ન બંધાય. ગયા ૬૧ “મિ મટે નહી” નથી ત્યાં આઠ ઉદીરે” મિશ્ર ગુણઠણે આ કર્મીનીટર ઉદીરણા હોય. કોઇ કાળે સાતની ઉદીરણા ન હોય. કારણ કે મિશ્ર ગુણટાણે આવલિકાશેષ આયુષ્યને અભાવ છે. મિશ્ર ટાણે રહેલા જીવ આયુષ્ય એક અન્તર્મુહૂર્ત બાકી હોય ત્યારે મિત્રા ભાવને તજને મિથ્યાત્વે અથવા સમ્યકત્વે જાય છે. “છ કર્યું ઉંદીરે” ત્યાં અતિ વિશુદ્ધ પરિણામ હાવાથી આયુષ્ય અને વેદનીયની ઉદીરણાના અભાવ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307