Book Title: Karmagrantha Part 2
Author(s): Devendrasuri, Jivavijay, Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
ગુણઠાણે ક્ષાયોપથમિક ચારિત્ર અને ઉપશમ શ્રેણીવાલાને ૯–૧૦-૧૧ મે ગુણઠાણે ઉપશમ ચારિત્ર તથા ક્ષપક શ્રેણીવાળા માટે ચરિત્રનો કોઈ ‘ઉલ્લેખ નથી.
અગિયારમાં ગુણઠાણે મોહનીય સપૂર્ણ ઉપશમ હોય છે એટલે માત્ર ઔપથમિક ચારિત્ર હોય છે. નવમે અને દશમે ઔપથમિક ક્ષાયોપથમિક એ બે ચારિત્ર હોય છે. કારણ કે એ બે ગુણઠાણે ચારિત્ર મેહનીયની કેટલીક પ્રકૃતિઓ ઉપશાના હોય છે. બધી નહીં. એટલે ઉપશાત પ્રકૃતિની અપેક્ષાએ પથમિક અને અનુપશાન પ્રકૃતિની અપેક્ષાએ લાયોપથમિક ચારિત્ર સમજાય છે. એ પ્રમાણે ક્ષપક કોણીવાળાને ચારિત્ર બેહનીયની કેટલીક પ્રવૃતિઓને ક્ષય અને કેટલીકને ક્ષયોપશમ હોવાથી ક્ષાયિક અને ક્ષાયોપથમિક ચારિત્ર ૮–૯–૧૦–૧૨ ગુણઠાણે સમજાય છે. ગાથા, ૭૦,
આ ગાથા કોઈ એક જીવને શિવક્ષિત સમયે કેટલા ભાવો હોય તે સંબંધિ છે. એક જીવમાં જુદા જુદા સમયે અથવા અનેક જીવમાં એક સમયે પાંચે ભાવો હોઈ શકે છે. ત્યાં ગુણઠાણાની અપેક્ષાએ પહેલા ત્રણ ગુણઠાણામાં દથિક–ક્ષાયોપથમિક અને પરિણામિક એ ત્રણ ભાવ હેય છે. ચોથાથી અગિયારમા સુધીના આઠ ગુણઠાણામાં પાંચે ભાવો હોય છે. બારમાં ગુણઠાણે ઔપશમિક સિવાયના ચાર ભાવો હોય છે. તેમાં અને ચૌદમા ગુણઠાણે સાયિક-ઔદયિક-પારિણામિક એ ત્રણ ભાવ હોય છે. અનેક જીવની અપેક્ષાએ ગુણસ્થાનકોમાં ભાવોના ઉત્તરભેદ –
પશમિક ભાવના ભેદો આ પ્રમાણે –સમ્યકત્વ ચેથાથી અગિયારમા ગુણઠાણા પર્યત હોય અને ચારિત્ર ૯-૧૦-૧૧ એ ત્રણ ગુણઠાણે હેય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org