Book Title: Karmagrantha Part 2
Author(s): Devendrasuri, Jivavijay, Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana

View full book text
Previous | Next

Page 277
________________ ૨૭૨ ઉત્તર:- ૧૭મી ગાથામાં મને માર્ગણાએ સંજ્ઞી પંચે ન્દ્રિય એક જ જીવભેદ માન્યો છે તે વર્તમાન મને ગવાલા જીવની અપેક્ષાએ માનેલ છે. જ્યારે આ ગાથામાં બન્ને જીવભેદ માનેલ છે. તે વર્તમાનભાવી ઉભય મને ગવાલાને મનાયોગી માનીને માનેલ છે. અગિ કેવલિ સિવાયનાં તેર ગુણસ્થાનક હોય છે. ત્યાં ચૌદમું ગુણસ્થાનક અયોગ છે. તે યોગવાળાને હોયજ નહી. કાર્માણ અને ઔદારિકમિશ્ર સિવાયના યોગ તેર હોય. અહીં યોગમાં જે વેગ મને યોગ સાથે સમકાલીન છે તેની જ ગણના કરેલી છે. બીજાની નહીં. એટલે અપર્યાપ્ત અવસ્થાભાવી અથવા કેવલિ સમુદ્દઘાભાવી ઉક્ત બને યોગ મનેયોગ માર્ગણાએ સંભવે નહિ. કેવલિ સમુદ્દઘાતમાં દ્રવ્ય મન છે. પણ પ્રયોજન ન હોવાથી કેવલજ્ઞાની મનેવર્ગણાનાં પુદગલોને ગ્રહણ કરતા નથી. એટલે તે અવસ્થામાં પણ વચન-કાયયોગના સાહચર્યવાળો મનેયોગ નથી, શાસ્ત્રમાં કહ્યું છે કે मनोवचसी तु तदा सर्वथा न व्यापारयति, प्रयोजનામવાત (ધર્મસારટીકા) ઉપયોગ બાર હોય છે. મનવાલા પ્રાણિઓમાં સર્વ પ્રકારની બોધશક્તિ હોય છે એટલા માટે મને યોગ્ય માર્ગણાએ ઉપયોગ બાર હોય છે. હવે વચનયોગે મતાંતર જણાવે છે. અહીં વચનયોગ મને યોગ રહિત સમજો. વચનયોગ માર્ગણાએ જીવસ્થાન આઠ, ગુણઠાણાં ૨, યોગ ચાર અને ઉપયોગ ચાર હોય. આઠ જીવસ્થાનક આ પ્રમાણે –બેઇંદ્રિય, ઈન્દ્રિય, ચૅરિન્દ્રિય અને અસંજ્ઞી પંચેન્દ્રિય એ યાર પર્યાપ્ત અને અપર્યાપ્યા. એ પ્રમાણે આઠ. ૧૭મી ગાથામાં સામાન્ય વચનયોગ લીધો છે, એટલે સંક્ષી જીવની પણ ગણના કરેલ છે. ૧૬મી ગાથામાં ફક્ત વર્તમાન વચનયોગવાલાની વિવેક્ષા છે, જ્યારે અહી વર્તમાનભાવી બને અજ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307