________________
મૂહું સર્જન અને સમાલોચના
શ્રી. અભ્યાસી.'
શ્રી ભદ્રકવિજયજી ગણિવરશ્રીએ “વર્ધમાનતપનો વર્ધમાનતપ પ્રધ: પ્રોજક: શ્રી ફુલચંદ પ્રભાવ” લેખ દ્વારા વર્ધમાન તપના મહિમા વિષે સ્વચ્છ હરિચંદ દોશી મહુવાકર, પ્રેરક: સાધ્વી શ્રી રંજન.' પ્રકાશ પાથર્યો છે. એકંદરે ડેમી સાઈઝના ૬૦+૧૨ શ્રીજી મહારાજ પ્રકાશક: શ્રી શિવતિલક જ્ઞાનમંદિર: પેજ; અનેક વિવિધરંગી પ્રસંગાનુરૂપ ચિત્રો, આકર્ષક રામપુરા-ભંકોડા,મૂલ્ય ૨-૦-૦.
ગેટ અપ, બેર્ડ પટ્ટીનું પૂઠ, ઈત્યાદિથી મનોરમ આ શ્રી વર્ધમાનતપ આયંબિલના મહિમાને બે
પ્રકાશન આગવી ભાત પાડી જાય છે. પ્રેરક પૂછપાદ ધ આ ગ્રંથ ધર્ધમાનતપનાં સાહિત્યમાં અને ખા સાધ્વીજી શ્રી રંજનશ્રીજી મહારાજની પ્રેરણા, અને ભાત પાડનારો આકર્ષક અને ઉપયોગી છે. શ્રી યાજક ભાઈશ્રી ફુલચંદ દોશીને પરિશ્રમ પ્રશંસાઈ છે. વર્ધમાનતપ આયંબિલના સ્વરૂપ, તેને મહિમા તથા પુસ્તક સર્વે કોઈ વર્ધમાનતપ ધર્મના પ્રેમીઓ માટે તેની આરાધના કરનારા પુણ્યપૂજ આત્માઓના મનનીય, બાધક તથા પ્રેરક છે. પાવનકારી જીવન-પ્રસંગેથી સમૃદ્ધ આ પ્રકાશનમાં પ્રતિષ્ઠા ક૫ (અંજનશલાકાવિધિ) તથા અન્ય પ્રયોજક ભાઈ શ્રી ફુલચંદ દોશીએ સુંદર પરિશ્રમ ઉપગી વિધિઓ: ભા. ૧ લો: સંજકલીધો છે. જેનશાસનમાં આયંબિલતપ એ એક મહા- પ્રકાશક: શ્રી સોમચંદભાઈ હરગોવિંદદાસ છાણી, શ્રી મંગળકારી અદ્દભુત તપ છે. છ બાહ્ય તથા છ આવ્યું. છબીલદાસ કેસરીચંદ સંઘવી ખંભાત. મૂલ્ય: બને તરત પોનો સુભગ સંગ આ અનુપમ કલ્યાણકારી ભાગના રૂા. ૯-૦-૦ તપમાં રહેલો છે. વર્ધમાનતપની આરાધના એ એક પૂછપાદ મહાપાધ્યાય શ્રી સકલચંદ્ર ગણિવરશ્રી કૃત ઉગ્ર તથા મહાન સાધના છે. કેટ-કેટલાયે મનોનિગ્ર- પ્રતિષ્ઠાવિધિ ગ્રંથનું વર્તમાન પદ્ધતિને અનુકૂળ સંપાહને વરેલા આભાઓ જ આ તપને સાંગોપાંગ પાર ધન-સંયોજન કરીને પ્રકાશકોએ આ ગ્રંથને પ્રસિદ્ધ કરી શકે છે.
કર્યો છે. આજથી લગભગ પચાસ વર્ષ પૂર્વે શ્રી આવા મહાન આત્માઓના જીવનની તેજસ્વી
ભીમશી માણેકે આવો એક ગ્રંથ પ્રસિદ્ધ કરેલો. પણ તવારિખો આમાં સંકળાઈ છે. શ્રી ચંદ્રરાજર્ષિથી
આ ગ્રંથ, પ્રતિષ્ઠા (અંજનશલાકા) શાંતિસ્નાત્રાદિ માંડીને વર્તમાન અવસર્પિણી કાલના અનેકાનેક તપ
વિધાનના અનુભવી તથા અનેક અનુભવવૃદ્ધ ક્રિયાસ્વીઓનાં જીવન પ્રસંગે અહિં ટુંકમાં પણ પ્રેરક
કારકોના સુપરિચિત ભાઈ સોમચંદભાઈ તથા ભાઈ વાણુમાં ગૂંથાઈને સંગ્રહીત થયાં છે. તેમજ આપણી
છબીલદાસભાઈએ ભારે પરિશ્રમ લઈને, ખૂબજ ચીવટ, આસપાસમાં થઈ ગયેલા વિધમાન મહાતપસ્વિની કે
લાગણી અને એની પાછળ આપભોગ આપીને આ સાધ્વીજી શ્રી તીર્થશ્રીજીનું શાંત, મધુર તથા બોધક રાયને સંપાદિત કરે જીવનચરિત્ર અહિં પ્રસિદ્ધ થયું છે. અને અન્યોન્ય ગ્રંથના સંપાદકીય નિવેદનમાં પ્રકાશકોએ આ પણ જીવનચરિત્ર છે. અનેકાનેક ખાસ પ્રસંગાનુરૂપ ગ્રંથરનના પ્રકાશનને સમગ્ર ઇતિહાસ રજૂ કર્યો છે. તૈયાર કરાયેલા ચિત્રો, બેધક શબ્દચિત્રો તથા વધુ. વિ. ના ૧૭મા સૈકામાં થઈ ગયેલા, જગદગુરૂ મેગલભાનતપ ઉપરના મનનીય લેખેથી. સુસમૃદ્ધ આ સમ્રાટ અકબરનરેશ પ્રતિબંધક તપાગચ્છાધિપતિ પ્રકાશન સુંદર બન્યું છે.
આચાર્યદેવ શ્રીમાન હીરસૂરીશ્વરજી મહારાજશ્રીના
શિષ્યરત્ન પૂછપાદ ઉપાધ્યાયજી મહારાજ શ્રી સકલપૂ૦પાદ પંન્યાસજી મહારાજ શ્રી કનકવિજયજી
ચંદ્રજી ગણિવરશ્રીએ અનેકાનેક પ્રાચીન ગ્રંથોમાંથી ગણિવરે પ્રસ્તુત પુસ્તકનું જે “મંગલદર્શન' દ્વારા દર્શન કરાવ્યું છે, તે પુસ્તકની મહત્તામાં ઓર વધારો ઉત કરીને આ સુંદર ગ્રંથરત્નની રચના કરી છે. કરનારૂં બન્યું છે. તેમજ પૂ.પાદ પંન્યાસજી મહારાજ આવા ક્રિયાકાંડેના ગ્રંથોનો મુખ્ય ઉપયોગ તે