Book Title: Kalyan 1956 11 Ank 09
Author(s): Somchand D Shah
Publisher: Kalyan Prakashan Mandir

View full book text
Previous | Next

Page 27
________________ યોગબિન્દુ ભાવ ન વા] શ્રી વિદૂર (લેખાંક ૧૩ મો] બાધક માનતા નથી જેમ હિંસાદિની વિરતિ આત્માને સર્વથા નિત્ય-અપરિવર્તનશીલ તાવિક હોય, તે તેને કેઈ યમરૂપ માને યા માની લેવામાં આવે છે તે અજ-અવિનાશી કઈ વ્રતરૂપ માને. જેના માટે ગ્રંથકાર મહર્ષિ હાઇ અમર જ રહે. વ્યાબાધા આદિથી મુક્ત જ જણાવે છે કેરહે. એટલે હિંસા થાય જ કેની ! એકાન્ત - ___ मुख्ये तु तत्र नैवासौ, बाधकः, स्याद्विपश्चिताम् । અનિત્યક્ષણિક માની લેવામાં આવે તે બીજી હિંસાદિ વિરતાર્થ, ચમત્રતતોથા | ૨૬ ક્ષણમાં તે સ્વયમેવ વિનાશ પામવાને છે, તેથી તેની હિંસા કેમ ગણી શકાય! તાત્પર્ય એ છે કે–આત્માદિમાં એકાન્તિક નિત્યત્વ અનિત્યત્વ કે સદસવબાધિત છે તેથી જ માટે જ એકાન્તતઃ નિત્ય યા અનિત્ય આત્માદિને અપેક્ષાએ નિત્યનિત્ય સદસત્ અને આત્મામાં હિંસા-અહિંસા બાધિત છે. પરિણમનશીલ માનવા જોઈએ. પરિણામિત્વાદિ તત્વદષ્ટિથી આત્મામાં એકાન્ત નિત્યત્વ ધર્મો જ પારમાર્થિક છે. એના યોગે જ હિંસાઅનિત્યત્વ ન ઘટે પણ ઉપચારથી જ ઘટે એ અહિંસાદિ તત્વતઃ ઘટી શકે છે. અવાસ્તવ છે આ રીતે અવાસ્તવિક વસ્તુવિષયક યદિ આત્માદિને તત્ત્વતઃ પરિણામિત્વાદિ શબ્દભેદ તે વિરુધ્ધ જ છે. ધર્મોપેત માનવામાં આવે, તે પંડિતે શબ્દભેદને એ જ રીતે કલકલ્પિત તત્વવિષયક શબ્દ- બાધક માનતા નથી. જેમ હિંસા-અસત્યાદિથી ભેદ બાધક જ છે. વિરમણરૂપ હિંસાદિના ત્યાગરૂપ અર્થને સાંપે વસ્તુના યથાથજ્ઞાન વિના જેઓ દ્રવ્યગુણ- યમરૂપ માને અને જેને વ્રતરૂપ માને તો દિરૂપ છ ત માને યા સત્વ, રજ તમસની તે બાધક નથી, કારણ–આ નામભેદ મામલી છે સમ અવસ્થા તે પ્રકૃતિ, એના મેગે અદ્ધિ તત્ત્વને યથાથ સ્વીકાર થયા બાદ તે બાધક તેથી અહંકાર ઇત્યાદિરૂપે પચ્ચીશ તો માને. બની શકે જ નહિ. આ રીતે તત્વભેદવિષયક શબ્દભેદ પણ આ રીતે પ્રાસંગિક ગવિષયક આત્માદિબાધક જ ગણાય. રૂપ વિષયની શુદ્ધિ આંતિ જણાવી હવે પ્રસ્તુત તત્વનું ગ્રંથકાર મહર્ષિ નિરૂપણ કરે છે. કારણ-મનસ્વિ રીતે તને સ્વીકાર ન જ - મુક્યતત્ત્વનવેન, પઢિાવતર નું થાય અથવા અવાસ્તવિક રીતે હિંસા અહિંસા युक्तागमानुसारेण, योगमार्गोऽभिधीयते ॥३०॥ ન મનાય એથી અપારમાર્થિક વસ્તુને સ્વીકારવામાં આવે અથવા અતવને તત્વરૂપ માની મુખ્યતત્વને અનુલક્ષીને જે રીતે સ્પષ્ટ લેવામાં આવે, તે અવશ્ય શબ્દભેદ પણ બાધક લિંગ જણાયાં તે રીતે, યુક્તિ અને આગમન બાધ ન આવે તેમ ગમાર્ગનું કથન કરવામાં પણ પારમાર્થિક દૃષ્ટિએ આત્માદિ તત્ત્વોને આવે છે. સ્વીકાર કરવામાં આવે, તે શબ્દભેદને પંડિતે અર્થાત્ ઉપર્યુક્ત રીતે પરિણામિત્વાદિ ધર્મો

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58