Book Title: Kalyan 1956 11 Ank 09
Author(s): Somchand D Shah
Publisher: Kalyan Prakashan Mandir

View full book text
Previous | Next

Page 33
________________ : ૬૦૮: પ્રતિ બિં બ? નાએને કોણ આંબી શકવા સમર્થ છે! મનને, સત્તા, વૈભવ તથા મોટાઈની બડાઈ મારવા અજ્ઞાનતાના પાશમાં વીંટાયેલા મનને જેઓ લાગ્યા. ને એક જ નિર્ણય પર આવ્યા કે, મારી શકે છે, ઇંદ્રિના નિરંકુશ નાચને “કદિ પણ અમારા મહારાજાને રથ પાછો જેઓ નાથવા સામર્સીડનો છેતેઓ જ ખરે નહિ જ વળે!” ખર સંસારમાં બી. . છે. તેઓ જ કારણ?” મધ્યસ્થ પણ વિચારક માણસે મેટાઈને–મહત્ત , . . . કે છે! આવા- જે ત્યાં આ વસ્તુને કઈ પણ રીતે નિવેડો એની મેટાઈ, કે ને દમવામાં નહિ લાવવા આતુર હતા, તેમણે જાણવા માંગ્યું. પણ દુષ્ટતાને દમ જ હોય છે. આ કારણ એક જ કે, કેશલનરેશ જેવું જ એક પ્રસંગ ઈતિહાસના પાને નેંધાવે છે. એશ્વર્ય, વૈભવ, તથા સામ્રાજ્ય આ ધરતીના - કાશીનરેશને રથ એક વખત ગંગાનદીના પડ પર કેણ ભોગવે છે?' કાંઠે નીકળે છે. રથમાં મહારાજા પિને બેઠા છે. તે કાશીનરેશના એશ્વર્યને પાર કયાં સારથિ રથના ઘડાઓને તીરેવેગે પવનની હરિ છે?’ એમને વૈભવ અસીમ છે, અને એમના ફાઈ કરવા જાણે દોડાવી રહ્યો છે. રસ્તે સાંકડે સામ્રાજ્યને કયાં સીમા છે!” કાશીનરેશના આવે, એક જ રથ નીકળી શકે, તેવા સાંકડા અધિકારીઓએ સામે જવાબ આપ્યો. માર્ગમાં જ્યાં રથ પડે, ને વાંકમાં સામેથી આમ કેટલો સમય વ્યતીત થયેઃ છેવટે રથ આવતો નજરે પડે. સારથિએ તદ્દન બે કાશીનરેશે પિતાના સેવકને, અધિકારીઓને પરવાઈથી પડકાર કર્યો. “એ ય કેણ છે? જે. નમ્રતાથી કહ્યું “આવી બેટી માથાકૂટ રહેવા હોય તે રથને પાછું વાળી દે, મહારાજાની દે, ભલે કેશલનરેશને રથ આગળ વધે. પિતાની સવારી આવી રહી છે.' આપણે રથ પાછો વાળે !” સામેથી એટલી જ મક્કમતાથી જવાબ ના, મહારાજા ! એ નહિ બને, આમાં મ; “જે હોય તે, રથને જલદી પાછો વાળે, આપને અંગત કેવલ પ્રશ્ન નથી, આ તે ખુદ કેશલનરેશની સવારી આવી રહી છે ! રાજ્યની પ્રતિષ્ઠાને સવાલ છે. રાજા એ વ્યક્તિ - કાશીનરેશના સારથિએ હઠ કરીને એ જ છે. રાજ્ય એ સમષ્ટિ છે. વ્યક્તિના ગીરવ મક્કમતાપૂર્વક સંભળાવી દીધું. “તારા મહારાજા કરતાં સમષ્ટિનું ગૌરવ મોટું છે.” હોમટા ચક્રવર્તી હેય, પણ કાશીના દેવ ને રથ કદિ એક ડગલું પણ પાછો શણ, વિચારક અને નમ્ર પણ કાશીનરેશ તે અવસરે મૌન રહ્યા. આ ચડભડાટ ડે નહિ હઠે, ગમે તે થાય !” સમય ચાલુ રહ્યો. કેને રથ આગળ વધે, “તે કેશલનરેશ્વરને રથ પણ નહિ અને કેને રથ પાછો વળે. તેનું કશું જ પાછો વળે, એ તારે સમજી લેવું.” નિરાકરણ આવે તેમ ન રહ્યું. તે સમયે બને ડીવાર આ કચકચાટ ચાલે. બન્ને પક્ષમાં પ્રતિષિત ગણાતા વિદ્વાન માણસેના રાજાના મુખ્ય-મુખ્ય અધિકારીઓ ત્યાં ભેગા નિર્ણયને સ્વીકાર્ય કરવાનું નિશ્ચિત બન્યું. તે થયા. સહુ પિતા-પિતાનાં મહારાજાના ઐશ્વર્ય, લેકે એ નિર્ણય આવે; “માનવમાત્રની મેટાઈ

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58