Book Title: Kalyan 1956 11 Ank 09
Author(s): Somchand D Shah
Publisher: Kalyan Prakashan Mandir
Catalog link: https://jainqq.org/explore/539155/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૧૩; અંક ૯ નવેમ્બર ૧૯૫૬ C / સંપાદ: લીમચંદ 5. I[. Page #2 -------------------------------------------------------------------------- ________________ 5528 विषय दर्शनन © સંપાદક ૫૭૩ નૃતન પ્રભાતે ત્રણની ખુબી શ્રી નવીનચંદ્ર શાહ ૫૭૪ આશીર્વાદ નહિ અભિશાપ શ્રી મોહનલાલ ચુ. ધામી, ૧૯૫ મધપૂડા શ્રી મધુકર ૫૭૭ શંકાસમાધાન પૂ. આ. શ્રી વિજયલÜિયૂરિજી મ. ૫૮૧ સર્જન અને સમાલેાચના શ્રી અભ્યાસી ૫૮૪ ચૈત્ય અને દેવદ્રવ્ય શ્રી સુંદરલાલ ચુ. કાપડીઆ ૫૧ પ શું એ કાઇ ગુના છે? [ઉર્મિ-નવરચના ] વ્યક્તિ અને અધિકાર શ્રી ઉજમશી જીતાભાઇ શાહ ૫૬ રજૂ થયેલું ખીલ [ જૈન ભારતી] શ્રી વિદૂર ૬૦ પ્રતિબિંબ પૂ. પંન્યાસજી કનકવિજયજી મ. ૬૦૫ ડગલે પગલે નિધાન પૂ. આ. શ્રી વિજયભુવન તિલકસૂરિજી મ. ૬૨૦ લેાકેાત્તર લેાકશાહી શ્રી કાંતિલાલ મેાહનલાલ Fie ક્ષમામના શ્રી ચીમનલાલ ભોગીલાલ શાહ ૧ દ્રવ્યાનુયોગની મહત્તા પૂ. પંન્યાસજી ધરધરવિજયજી મ. ૬ર૩ પ્રવાસી સંપાદક ૬૩૨ અમૃતલાલ મોદી એમ.એ. ૬૩૩ નવા સભ્યાની શુભ નામાવલિ શ્રી દેવસીમાઇ જીવરાજ થીકાવાળાની શુભ પ્રેરણાથી થયેલ સભ્યોનાં શુભ નામેા. વિશ્વનાં વહેતાં વહેશે। શ્રી નમ્ર નિવેદન જૈનધર્મ ઔર વિજ્ઞાન શ્રી થીકા ચીકા થીકા હજારીમલ ગુલાબચંદ બાપલા પૂ. આ. શ્રીમદ્ વિજયશાંતિય દ્રસુરીશ્વરજી મહારાજશ્રીની શુભ પ્રેરણાથી, રૂા. ૩૦, હરિયા ટ્રેડીંગ કાં. રૂા. ૩૦, મેકસીમ પ્રીન્ટીંગ વસ રૂા. ૧૩, શ્રી હીરજી વીધા રૂા ૧પ, શ્રી રૂ।. ૨૫, શેઠ દલીચંદ પુનમચંદ ગદગસીટી રૂ।. ૨૫, શ્રી જૈન પુસ્તકાલય તેનીવાડા રૂા. ૧૦, શ્રી જૈન સંધ ભચાઉ પૂ. આ. શ્રી વિજયકનકસૂરીશ્વરજી મહારાજશ્રીની શુભ પ્રેરણાથી. રૂા. ૧૦, શ્રી જૈન સંધ શીરાહી પૂ. મુનિરાજ શ્રી દનસાગરજી મહારાજ તથા પૂ. મુનિરાજ શ્રી અભયસાગરજી મહારાજશ્રીની શુભ પ્રેરણાથી. રૂા. ૧૦, શ્રી પાર્શ્વનાથ જૈન દહેરાસરની પેઢી નવસારી પૂ. મુનિરાજ શ્રી સહિતવિજયજી મહારાજશ્રીની શુભ પ્રેરણાથી શ્રી તારાચંદ ડી. શાહની શુભ પ્રેરણાથી થયેલાં સભ્યાના શુભ નામે. નૅરાખી. નરાળી. નેરાબી. નેરાી. શ. ૧૩, શાહ, પ્રેમચંદભાઇ સુરાભાઇ નેરાખી. રૂ।. ૧૩, શ્રી રાયચંદભાઇ C/o મહેન્દ્ર કાં. નૈરોબી. રૂા. ૧૩, શ્રી રાયશી રૂપશી શાહ રૂા. ૧૩, શ્રી રાયશી મેપા રૂપા શ. ૧૩, શ્રી નેમચંદ ફુલચ દ રૂા. ૧૩, શ્રી પુલચંદ માણેકચ શ. ૧૩, શ્રી કચરાભાઇ કરમણુ શ. ૧૩, શ્રી પોપટલાલ કાનજી રૂ।. ૧૩, શ્રી પૂજાભાઇ ભારમલ શ્રી મેઘજીભાઇ રૂપશીભાઇની થયેલા સભ્યાનાં શુભ નામેા. શ. ૧૩, શ્રી રાયચંદ રાજપાલ રૂ।. ૧૩, શ્રી વાઘજીભાઇ કચરા રૂા. ૧૩, શ્રી મેધજીભાઇ પાંચા શ. ૧૩, મેસ જેઠાલાલ મેપા રૂા. ૧૩, શ્રી બાબુભાઇ એમ. પટેલ રૂા. ૧૩, શ્રી મયુ જનરલ સ્ટાર . ૧૭, મેયર્સ મેરડીન કેન્યા પ્રેા સ્ટાર રૂા. ૧૩, મેસસ કરાતીના પ્રે. ટ્રેડીંગ કાં, કરાતીના રૂા. ૧૧, શ્રી ખેતસીભાઇ ખીમજી રાવલસર અનુસધાન ટાઈટલ પેજ કીજે એલ્હોરેટ એલ્ડ રેટ એલ્ડ રેટ શુભ પ્રેરણાથી ન્યુરી ફા હલ ન્યુરી ન્યુરી કરાતીના મયુ ન્યુરી Page #3 -------------------------------------------------------------------------- ________________ ( ૩(હાથ) * આટલું જરૂર વાંચજો. \‒‒‒‒‒‒‒‒‒‒‒‒‒‒‒‒‒‒‒‒‒‒‒‒ ------‒‒‒‒‒‒‒‒‒‒---|||||||||||| જૈનસમાજમાં પેાતાના વિશિષ્ટ વ્યકિતત્વથી ભાત પાડતુ " કલ્યાણ ’છેલ્લા પાંચ વર્ષથી દિન-પ્રતિદિન સતત પ્રગતિ કરતું રહ્યું છે. વિવિધ વિષયા દ્વારા સમાજમાં નવ–નવાં સસ્કારપેાષક શ્રદ્ધાપ્રેરક વાંચનના રસથાળ ધરતા 6 કલ્યાણ ' માટે સમાજમાં સર્વ કાઇને એક સરખા આદરભાવ છે. વિ. સં. ૨૦૧૨ના વર્ષમાં ૮ બાલસંન્યાસદીક્ષા પ્રતિબંધક વિધેય વિરાધ વિશેષાંક’ લગભગ ૧૬ ક્રમાના કલ્યાણે પ્રસિધ્ધ કર્યાં. જેને એક સરખી રીતે શ્રદ્ધાળુ સમાજે આવકાર આપ્યા. ચાલુ વર્ષોંમાં વધુ માન વિશેષાંક' કલ્યાણે પ્રગટ કર્યાં, જે ૨૩ ફરમા ઉપરના દળદાર અંક સર્વને એક સરખી રીતે ગમી ગયા, જેની લાકપ્રિયતા એ છે કે, આજે ૨૫૦૦ નકલા કાઢવા છતાં એક પણ નકલ સીલકમાં નથી, અને ચામેરથી તેની માંગ થઈ રહી છે. તપ માહાત્મ્ય જેમાં ૪૪ વમાનતપ અંગેના લેખો, તપના પ્રભાવ વિષેના અન્યાન્ય લેખા વર્ધમાનતપની આરાધના કરનાર પુણ્યવાન આત્માઓના ખાસ વિશેષાંક માટે તૈયાર કરેલા પ્રેરક પ્રસંગે અનેક વિશિષ્ટ ચિત્રો ૨૦૮ પેજના વિવિધરંગી શાહીમાં છપાયેલે આ વિશેષાંક વધુ માનતપના મહિમા વિષેના પ્રસિધ્ધ થયેલા સાહિત્યમાં અદ્વિતીય સ્થાન પ્રાપ્ત કરે છે. આવા અનેક વિશેષાંકા, સમૃધ્ધ વિવિધ વિષયસ્પર્શી સાહિત્ય વર્ષ દરમ્યાન લગભગ ૯૦૦ ઉપરાંત પેજોમાં હોવા છતાં દ્વિરંગી પૂઠું, તીના ફાટાઓ, અને સચિત્ર વિશેષાંક છતાં કલ્યાણનું લવાજમ રૂા. પાંચ છે. જે સમાજના કોઇપણુ સાપ્તાહિક, પાક્ષિક કે માસિક કરતાં યે સસ્તું છે. કલ્યાણે અત્યાર અગાઉ કથા-વાર્તા વિશેષાંક, તીથ વિશેષાંક એમ કુલ ચાર વિશેષાંકા તથા પર્યુષણ વિશેષાંક, દરવર્ષે આપ્યા છે. વમાન તપ વિશેષાંકની લોકપ્રિયતાથી આકર્ષાઇ, સમાજની માંગણીથી તેમાંના ચૂટીને તૈયાર કરેલા મનનીય લેખા, શ્રી ચંદ્ગકેવલીથી માંડી વર્તમાનના તપસ્વીઓના પ્રેરક જીવનપ્રસંગોથી પુસ્તક પ્રસિદ્ધ થઈ રહ્યું છે. સમૃદ્ધ OJA * સ Page #4 -------------------------------------------------------------------------- ________________ ફુલીભૂત થાય ? ચામેર હિંસા, ક્રૂરપણે મૂંગા જીવાના સંહાર, દિન-પ્રતિદિન વધતી જતી અમાનુષી નિયપણે થતી લાખ્ખા જીવાની હિંસા, સંસ્કૃતિ, ધર્મ, ત્યાગ, તપ તથા સંયમ, મર્યાદા ઇત્યાદિના મંગલતત્ત્વ ઉપર કાયદાના નામે નિયંત્રણ, સમાજ તથા ધર્મના કલ્યાણકર સદાચારાને રૂંધવાના પ્રયાસે, આર્થિક વિકાસને વ્યક્તિગત નહિ રહેવા દેતાં સરકાર હસ્તક લઈ લેવાના પ્રયત્નો ઈત્યાદિનાં કારણે આજે દેશના જાગ્રત સમાજ પર ચિંતાની આંધી ફેલાઈ રહી છે. દેશના એકપણ પ્રદેશ શાંતિની હવા લઇ શકતા નથી. ચે.મેર દેશમાં લીલા દુષ્કાળ, જલપ્રલય, પ્રાંતવાદના તોફાના પ્રજાના અનેક રાજ્યકીય પક્ષાના પપર વિરેધ પ્રચારો, ગાળીબારા, રેલ્વે અકસ્માત, કરવેરા, લખલૂટ ખર્ચા ઇત્યાદિ મૂઝવણુના જ આળાએ ઉતરી રહ્યા છે. આ પરિસ્થિતિમાં પણ નૂતનવર્ષીના નવલ પ્રભાતે આપણે ઇચ્છીએ છીએ કે, સર્વ કોઇ શાંતિ, શ્રેય, તથા મંગલના માર્ગે, અલ્યુય અને આખાદિના પથ ભણી ડગલાં ભરી ! દોષા, દુર્ગુણા, અસત્ય તથા અધર્માચરણનાં પાપતત્ત્વ વિલય પામે ! વિશ્વસમસ્તની સ પ્રજા સુખના સાચાં સ્વરૂપને પામે ! શિવ, સત્ય અને સાંઈના સનાતન મા ભણી સકાઇ મહાપ્રયાણ આદરો, સૌ સાથે મલી જયઘાષ ગજાવીએ શિવમસ્તુ સનાત. II સપાદક કાર્તિક સુદ્ધિ ૧ : ૨૦૧૩ : ૨૪૮૩ : (ત્રણ ની જુલા) નોન મગનલાલ શાહ મુદ દુનિયાને કારોખાર ત્રણ વસ્તુથી ચાલે છે; પરદેશગમનથી ત્રણ વસ્તુ પ્રાપ્ત થાય છે; ધનની સાથે ત્રણ વસ્તુના મનુષ્યના આધાર ત્રણ હમેશા અન કરાવનારી લય થાય છે; વસ્તુ ઉપર છે; ત્રણ વસ્તુ છે; અપમાન માણુસે વશ રાખવા લાયક ત્રણ છે; ધણી વિના નાશ પામનાર ત્રણ છે; મન મ કરનારા ત્રણ છે; જગતમાં ત્રણ પાકાં વધારે સારાં; મનુષ્યને પાયમાલ કરાવનાર ત્રણ છે. ત્રણ જેમ સાદા અને સરળ તેમ જ સારા; અલ, અમલ અને ડાળડમાર્ક, વિદ્યા, દેવ, કળા ને ધન. ગુરુ, અને ધ અને કામ. અને લેાભ. શ્વાસ, જ્ઞાન કામ, ક્રોધ, અને વ્યાકુળતા. અને. મીલ્કત. મન, શ્રી સ્ત્રી, ઢાર સિહ, શુરવીર અને હાથી. પ્રધાન, પટેલ અને બુડાઈ, કરજ અને દાદ, દાવા અને પાન. કપટ પ્રશ્ન Page #5 -------------------------------------------------------------------------- ________________ આશિર્વાદ નહિ અભિશા૫! ? વૈદ્યરાજ શ્રી મેહનલાલ ચુ. ધામી-રાજકેટ. હમણાં મુસ્લીમેએ મુંબઈના ભારતીય વિદ્યાભવન દ્વારા પ્રકાશિત “રીલીજીયસ એન્ડ લીડર્સ* પુસ્તકને માટે જે ઉહાપોહ ઉઠા, અને ખુદ ભારત સરકારને પણ જે પુસ્તકના પ્રકાશન માટે ખેદની લાગણી વ્યક્ત કરવી પડી તે કરતાં વધુ જલદ ધાર્મિક લાગણીને ઉશ્કેરનારા પ્રયત્ન આપણુ કેલેજોમાં જે રીતે થઈ રહ્યા છે, અને તેમાં આજનાં શિક્ષણે જે ફળે નોંધાવે છે, તે માટે પ્રસ્તુત લેખ ટૂંકમાં કાંઈક કહી જાય છે. , આ લેખ વાંચતાં જૈન સમાજના એક સુધારકપત્રમાં, જેનસમાજની કેલવણીની સંસ્થાના વિદ્યાર્થીઓએ પાક્ષિક અતિચાર' જેવા ધાર્મિકસૂત્રની જે હાસ્યાનુકૃતિ બનાવીને પ્રસિદ્ધ કરી હતી, તે પ્રસંગ યાદ આવતાં માથું શરમથી નીચું નમે છે, ને હૃદયને આઘાત લાગે છે. જે આપણી મદશા! - સત્ર જે શિક્ષણમાં પિતાના રાષ્ટ્રની સંસ્કૃતિ & પ્રદેશના વડા પ્રધાન છે. શ્રી સંપૂર્ણાનંદજી પ્રત્યે આદર નથી હોતે, જે શિક્ષણમાં ધર્મ * ગયા હતા અને કેલેજના પ્રીન્સીપાલે એક - વિદ્યાથીને ગીતાની કાવ્યહાસ્યાનુકૃતિ વાંચવાને ભાવના પ્રત્યેનું ગૌરવ નથી હોતું, જે શિક્ષણમાં સદાચાર, નૈતિક્તા અને માનવતાનાં દર્શન થતાં આદેશ આપે. નથી, તે શિક્ષણ પાછળ કદાચ કરડે રૂપિયા ગીતાની . આ હાસ્યાનુકૃતિ સંસ્કૃતમાં ખર્ચાતા હોય તે તે કેવળ પ્રજાના નાણાંની રચવામાં આવી હતી અને તેમાં બાટા તથા બરબાદી સિવાય બીજું કશું નથી. ફલેકસ વગેરેના જેડાઓનાં વારંવાર ઉલ્લેખ આપણા રાષ્ટ્રનાં શિક્ષણની આજે આવી જ કરવામાં આવ્યું હતું સંસ્કૃત શ્લોકમાં જોડાની અધોગતિ છે. શિક્ષણને કઈપણ આદી પ્રશસા કરતાં એ પણ જણાવ્યું હતું કે, આજ રહી શક નથી. શિક્ષણમાં આજે એ ‘જ્યારે આ જેડાએ વડે કષિઓને પીટવામાં આ પણ તાકાત નથી રહી કે–તે જનતાને પેટ આવ્યા ત્યારે જાદુઈ અસર થઈ હતી. પૂરતી પગભર પણ કરી શકે! આ સિવાય આ હાસ્યાનુકૃતિમાં અર્જુન આવા શિક્ષણના ક્ષેત્રમાં ઉચ્ચ ગણુતા અને કૃષ્ણને સંવાદ ગઠવીને અર્જુનને મુખે શિક્ષણના કારખાનાઓની તે ભારે અર્ધગતિ એક પ્રશ્ન મૂકયે હતું કે, “ભગવાન ! આ થઈ રહી છે, આવી અધોગતિનો એક ભારે જેડાના ગુણના આ૫ વર્ણન કરો.” કંપાવનાર કિસ્સો પ્રકાશમાં આવ્યા છે. થોડીવાર તે ઉત્તર પ્રદેશના વડા પ્રધાન ઉત્તર પ્રદેશ પ્રયાગ ખાતે અધિકારી દક્ષા આ નમાલી વાત સાંભળી રહ્યા, પરંતુ તેઓ વિદ્યાલય છે. તેમાં આઇ. એ. એસ. અને હૈયે રાખી શક્યા નહિં. તેઓશ્રીએ તરત પી. સી. એસ. અધિકારીઓને ટ્રેનીંગ અપાય નારાજ થતાં જણાવ્યું; મને ભારે દુખ થયું છે. આ કેલેજના કેઈ સમારોહ પ્રસંગે ઉત્તર છે. મારા હૃદય પર ભારે આઘાત લાગે છે. Page #6 -------------------------------------------------------------------------- ________________ ':૫૭૬: : આશિર્વાદ નહિ અભિશાપ: અત્યંત આશ્ચયના વિષય છે કે-આવી વાતેની અહીં પ્રશસા થઈ રહી છે....હું આને અત્યંત ખરાબ માનુ છું.” ઉત્તર પ્રદેશના વડા પ્રધાને આગળ જતાં કહ્યું કે; ‘ જો કોઇ વિદેશી આ નિહાળે અથવા સાંભળે તે અમારા માટે શું વિચારશે? જ્યારે આપ વિદેશમાં જશે। ત્યારે શું ભારતની સંસ્કૃતિ અને ધર્મના આવા ગંદા રંગથી પ્રચાર કરશે ? - ઉત્તર પ્રદેશના પ્રધાનમત્રીની આ ચેતવણી સાંભળીને કોલેજના પ્રિન્સીપાલે તે જ સમયે વિનમ્રતાપૂર્વક ક્ષમા માગી, પરંતુ તેઓના માનસ પર લાગેલા ઘા રૂઝાયે નહિ. વિદાય લેતાં સ્ટેશન પર પણ તેમણે આ બનાવ પ્રત્યે પોતાના તીવ્ર રાષ દર્શાવ્યા. જે ગીતાને આજે હિંદુસ્તાનના લાખ્ખ હિંદુ પેાતાની ધર્મશ્રણાથી સ્વીકારે છે, તેનું આ અપમાન! રાષ્ટ્રના કરોડો રૂપિયા આજે જે શિક્ષણુ પાછળ ખરચાઈ રહ્યા છે, તેના બદલે આવા જ મળતા રહે તે અમે ખુલ્લા શબ્દોમાં કહીએ છીએ કે—આવા સંસ્કૃતિઘાતક કારખાનાએ કરતાં જનતા અભણુ રહેશે તે વધારે ઉચિત ગણાશે. し શિક્ષણુ જ હાય છે, એને તાલીમનું નામ આપવુ એ પણ તાલીમનુ અપમાન કરવા ખરેખર છે. આજે ઉચ્ચ ગણાતા શિક્ષણ-કેન્દ્રો કેટલાં કૃિત, કંગાલ અને દુઃખદાયક બની રહ્યા છે તેના આ એક જીવત દાખલે છે. આજની કોલેજોમાં જે ભવાઈએ ભજવાતી હોય છે, જલસાએ ઉજવાતા હૈાય છે અને જે નૃત્યગીતેની મહેફીલે મંડાતી હોય છે તેની સામે જો દૃષ્ટિ કરવામાં આવે તે એમ જ કહેવું પડે કે-આપણા સ્વરાજને પતનના ઉંડા ગહુરમાં લઇ જનાર કોઇ પણ હશે, તે તે આજનુ ભંગાર શિક્ષણ જ હશે. ગીતા કે કેઇ પણ સમાજના ધર્મશાસ્ત્રો ઉપર જો આવી હાસ્યાનુકૃતિએ સરજી શકાતી હાય અને તે પણ એક જવાબદાર ગણાતી શિક્ષણુ સસ્થામાંથી, તે એના જેવી લજ્જાસ્પદ વાત બીજી કઈ હાઇ શકે ? આજના પ્રિન્સીપાલે કે પ્રેાફેસરે કે શિક્ષણશાસ્ત્રીઓ પોતે જ કેવા રસ લઇ રહ્યા હાય છે તે આવા કિસ્સાએ પરથી જોઇ શકાય છે. અને આવા વિકૃત માનસના ચરણમાં કદમબેસી કરીને જો જનતાની આવતી કાલની પેઢીને તૈયાર થવાનું હોય તે અમે કહીએ છીએ કે-આ દેશની જનતા પર આથી વિરાટ બીજો કાઇ અભિશાપ નહિ પડયે હાય ! ખંધારણમાં કોઈના ધર્મની લાગણી ન દુભાવવાની બાંહેધરી આપેલી હોવા છતાં પણ જો આવાં નાટકે ચાલતા રહે તે અમારે કહેવુ. જોઇએ કે આપણી શિક્ષણ સંસ્થાએ આશિર્વાદ નથી, શાપ છે. જે શિક્ષણ પ્રજા–જીવનમાં સંસ્કૃતિ પ્રત્યેના અનુરાગ પ્રગટાવી શકતું નથી, તે કેવળ વાંઝીયું (3)(ક) V()" (ણ)AY (3) Page #7 -------------------------------------------------------------------------- ________________ તક કે Iક એક રાજપ્રકરણી પુરુષ પિતાના મોટા કરવા ઉભા થાય છે, ત્યારે સભાગૃહમાં પ્રેક્ષકે છોકરાને નોકરી અપાવવાની માથાકૂટમાં પડ્યા ઉભરાઈ પડતા હોય છે, એ વાત જાણીને શું હતા. છોકરાને લઈને તે એક જાણીતા અધિ તમને આનંદની લાગણી નથી થતી?” કારી તથા લાગવગીઆ રાજદ્વારી માણસ પાસે “અલબત્ત, મારૂં હૃદય આનંદ અનુભવે ગયે. અને તેમની બધી વાત કરી. એટલે એ છે.” ચર્ચિલે કહ્યું પણ એથી હું પુલાઈ નથી અધિકારીએ જવાબમાં કહ્યું: “તમારા પુત્રને જતા. કારણ કે, જનતાનું ભલું પૂછવું. મને નોકરીમાં લેતા મને અવશ્ય આનંદ થશે, પણ એ સત્યના ખ્યાલ છે કે, મારે ભાષણ કરતે કહ્યું કાર્ય કરી શકે તેમ છે? તે મને કહો!” ૧ હે ર વાને બદલે જે ફાંસીએ ચઢવાનું હેત તે આમ તે એ કાંઈ કરી શકે તેમ નથી. એ પ્રેક્ષકેનું ટેળું ત્રણગણું વધારે મેટું કદાચ હોત.? ફક્ત ખુરસી ઉપર બેસીને ભાષણ કરી શકશે.” તે, તે પછી એને પ્રધાનપદ જ અપાવે. એને પ્રધાન બનાવી દે, એ કામમાં બીજું ' જેની વાત રસહીન અને કંટાળાજનક કાંઈ કરવાનું રહેતું નથી.” હેય, જેની સાથે બેસતાં, વાત કરતાં જ રૂપ જે લાગે તેને અંગ્રેજીમાં બેર' કહે છે. મારે નેકરી જોઈએ છે. પાલમેંટના એક સભ્ય પાસે તેમના મતદાર મંડળના એક બકવાદી બરઃ જે તમારી પાસે બેસી દુનિયાના પ્રત્યેક વિષય પર બકવાદ કરે, અને એક ભાઈ પહેચ્યા. તમને કેવળ “હ” કહેવાને અવસર આવે.' ક્ષણભર વિચાર કરીને પાર્લામેન્ટના તે સભ્ય કહ્યું, ‘જુઓ ભાઈ, મારી પાસે નોકરી માન બોર જે. ચૂપ જ બેસી રહે છે, તે નથી. પરંતુ એક વાત હું કરી શકે, દેશમાં છે અને દસેક મિનિટ બાદ “હા, પછી શું ? નેકરીઓ કેમ મળતી નથી, તેની તપાસ કરવા આવું બોલીને કંટાળો આપે છે. , માટે એક સમિતિ નિમાવી આપું. અને તેનું મધુર બેર: કઈ રૂપવતી ઠસ્સાદાર શ્રી. પ્રમુખસ્થાન તમને મળે તેમ પ્રયત્ન કરું. એટલે જેની વાતચીતમાં કશે જ દમ ન હોય. છતાં તમારી અને દેશની સેવા કરવાને લાભ મને મર્યાદા ખાતર મૌન રહી સાંભળવું પડે. એ રીતે મળી જાય.' - ડીલકસ બેરઃ મેટો માણસ જેની વાત નાના માણસને સાંભળ્યા વગર ચાલતું બ્રિટનના ખૂબ જ પ્રસિદ્ધ થયેલા વડા નથી. જેમકે પ્રધાને, કેગ્રેસ પ્રમુખે, પ્રધાન સર વિન્સ્ટન ચર્ચિલને તેમના એક અમલદારે વગેરે. પ્રશંસકે પૂછયું: “તમે જ્યારે પણ ભાષણ Page #8 -------------------------------------------------------------------------- ________________ : ૧૮ : : મ ધ પૂ ર્ડા : જે સમજદાર માણસા ખીજાને સલાહ આપવા ચાગ્ય છે, તે કશી પણ સલાહ આપ્યા વગર જ સમજદારમાં ખપે છે. પૂજાવુ' હૈાય તે પત્થર બને ! * મીઠું ખાધા વિના પણ ઘણાંનું દિલ ખારૂ' થઈ જાય છે. ઘણા પુટમેાલ રમે છે, ને ઘણા પુટમેલ અને છે. સંગીતકારના કૂતરા પણુ ભસે જ છે, રસોઈ કેવી બને છે ? ભૈરવી નથી ગાતા. ભર ઉનાળે પણ વર્ષાગીતો રચાય છે, ને ગવાય છે. 8 એક વખતે રસ્તામાં હું ચાલ્યા જતા હતા, ત્યાં અચાનક મારી નજર ‘ખાલ સુધાર નિકેતન' નામના એક પાટીયા પર પડી . મે માની લીધું કે કોઈ ખાળકાને સુધારવાની સંસ્થા હશે. પણ ત્યાં નજીક જતાં તે મકાનની અંદર જોયું તે ત્યાં કેટલાક માણસે વાળ કપાવતા હતા. મનમાં આશ્ચર્યને પામતા હું ત્યાંથી વિદાય થયા. શુ શબ્દોના આડંબર ! * એક માણસ હજામત કરાવવા હજામની દુકાને ગયા, ને પૂછ્યું: ભાઇ તારે અસ્ત કેવા ચાલે છે ?” હજામે કહ્યું: એવા તે તેજ છે કે જાણે તુફાનમેલ, એની ગતિ ઝડપી છે.’ હજામે જવાબ આપ્ચાઃ મૈં તો તમને પહેલેથી જ કહ્યું છે કે, મારા અસ્તર તુřાનમેલની જેમ ચાલે છે. એટલે એ નાના નાના સ્ટેશને છેડીને ચાલ્યા જાય છે. એમાં કહેવાનું શું ? તે માણુસને સ ંતાષ થયા, ને તે હજામત કરાવવા બેઠા, હજામત થઇ એટલે તેણે દ ણુમાં જોયુ તા થાડા થાડા વાળ માથે રહી ગયેલા દેખાયા. એટલે સ્હેજ ગુસ્સે થઈને તેણે કહ્યું: અરે ! આ બધા વાળ કેમ રહી ગયા ? ’ * તા નહિ ફાવે! ગ્રાહક– (લેાજના માલિકને) તમારે ત્યાં લેજ માલિક સાહેબ ! ઘર જેવી. ગ્રાહક–ત્યારે આપણને નહિ ફાવે, ઘરની રસાઈથી કંટાળીને તે હું લેાજમાં જમવા આવ્યે છું. * રાગ એકલે ચેપી નથી. અપવિત્ર અને અસંયમી મન પણ ચેપી છે. ગળવા નીક જીવન એ સુંદર ફૂલેાથી ભરેલુ. ઉદ્યાન માત્ર નથી, પણ એ કાળી માટીથી ભરેલુ ખેતર છે. પરિશ્રમનુ પાણી સી’ચીને તેમાં સુખનુ ઝાડ ઉછેરી શકાય છે. * અસંતોષી માણુસ હાથીને ળતા અજગર જેવા છે. વિદ્યાના હીરાને વિનયના પહેલ પાડવાથી જ પ્રકાશે છે. સુધારક થાવ પણ જાતના જ. અધિકારસંપન થાવ, પરંતુ વિશ્વવિદ્યાલયની પદવીના નહિ, ચિત્તના સંયમની પદવીના. બીજાનાં દુ:ખમાં પેાતાનું સુખ શોધવા જવું એના જેવું મહાપાપ દુનિયામાં એકેય નથી. આલમની અજાયબી નમદા કિનારે શિનાર વિસ્તારના સાહેલી Page #9 -------------------------------------------------------------------------- ________________ : ક્લ્યાણ : નવેમ્બર ૧૯૫૬ : ૫૭૯ : પાસેના ગામમાં એક દોઢ વર્ષના છોકરા વેદોતાના જીવનની દરેક હકીકત સ્પષ્ટ રીતે કહી હતી. અને પેાતાનું એ જન્મનું નામ જે હતુ તે દર્શાવ્યું હતું. મરણુ કેવી રીતે પામી ? આપણાં પહેલાં ખાળકને જન્મ દેતી વખતે. તમે મને આગ્રાની હૅસ્પીટલમાં દાખલ કરી ચ્ચાર કરતા સાંભળી આશ્ચય થાય છે. આ બાળકની માતાએ એકવાર જ્યારે તેને સાંભળ્યે ત્યારે તેણે એના તરફ ધ્યાન આપ્યું નહિ. પરંતુ એક વિદ્વાન ધનપાઠી ત્યાં જઈ પહોંચતાં તેને સાંભળી આશ્ચય પામ્યા હતા. તેએ ત્યાં શકાઇ ગયા છે. આ બાળકના હલકી વધુના છે. તેમની પાસેથી માટે તેમણે માગણી કરી છે. પૂર્વ જન્મના પતિ ! મતા પિતા આ બાળક મુ. સ. એમને પુનર્જન્મમાં ઘણાને શંકા છે, પરંતુ પણ વિચારમાં નાખે એવા અનાવ છે. શાંતિદેવી અત્યારે યુવાન છે, દિલ્હીના વતની. તેની ઉંમરઃ ૪ વર્ષની હતી, ત્યારે કહે કે–મને બધું યાદ છે.' ફરી કહે “મારાં સગાંઓ મથુરામાં છે. ” “મારે ત્યાં હંમેશાં હું મિઠાઇ ખાતી” “મારૂ ઘર મથુરામાં છે.” “મારા પતિ કેદાર” હતા.” એ આઠ વર્ષની થઈ ત્યારે પતિનુ નામ મથુરાનું ઠેકાણું આપ્યું. પત્ર લખતાં. કેદારે તરત જવાબ આપ્યા. પછી કેદાર પાતાની પહેલી પત્નીના દશેક વર્ષોંના પુત્ર સાથે દિલ્હી આન્યા. શાંતિએ કહ્યું; “એ મારેાજ પુત્ર છે.” ખવવર્ષની શાંતિએ પહેલી જ ક્ષણે પૂર્વ જન્મના પતિ અને પુત્ર તરીકે ઓળખી લીધા. કેદારના પૂછવાથી શાંતિએ એની સાથેના હતી; જ્યાં એક ખાસ ન મારા માટે રોકી હતી. તમને યાદ નથી ? ” કેદારે હા પાડી. પૂર્વજન્મમાં કાંઇ શંકા રહી નહીં. પત્ર પ્રતિનિધિએ શાંતિદેવીને પૂછતાં “મારી અનેાખી દુનિયા છે. મને ચેગસાધનામાંજ રસ છે, ગયા જન્મમાં મે એક ગુરુ પાસેથી પ્રાણાયામવિદ્યાનુ શિક્ષણ મેળવ્યુ હતુ. અને આ જન્મમાં મારે કાઈ ગુરુની જરૂર નથી. જ્યાંથી અત આવ્યે ત્યાંથી મેં મારૂં નવજીવન શરૂ કર્યુ છે.” તે તમારી ઇચ્છા કેવી જી’ઢગી જીવ વાની છે? મારા દેશના નૈતિક ધોરણને ઉંચે લ જવા માટે મારે જીવન ખર્ચાવાની ઇચ્છા છે.” આ ૧૯૩૫ની વાત છે. અત્યારે શાંતિદેવી હયાત છે અને દિલ્હીમાં પુરુષ અને સ્ત્રીએ માટે એક ળ્યાગાશ્રમ” ચલાવવાની વ્યવસ્થા કરી રહ્યા છે. શ્રી ફીદુભાઈ રાજવાણી. (બીજ માસિકમાંથી) મેાકલનાર–મુનિરાજ શ્રી જયપદ્મવિજયજી મહારાજ. ઇંગ્લેન્ડના પ્રસિધ્ધ લેખક ચાર્લ્સ લેમ્બ આસેિ માડી જતા, એક વાર એના ઉપરીએ ઢકાર કરી મીલેમ્બ ! તમે રાજ સવારે મેડા કામે આવે છે!? હા,' પણ તેના બદલામાં સાંજે વહેલા જાઉં છું' ના ? ' Page #10 -------------------------------------------------------------------------- ________________ * શાક સમાધાન સમાધાનકારઃ- પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજ-ખંભાત. [ પ્રશ્નકાર – શ્રી સેવંતિલાલ વ્રજલાલ જૈન.] લેમ આહાર કરનારાને નિહાર હોતે નથી વળી શ૦ સેનું વિગેરે ધાતુઓ તપાવવાથી નિહારને સંબંધ કવલાહારની સાથે છે. તેઉકાય બની જાય છે. તે સોનાના દાગીનાઓ શ૦ સ્નેહરાગ અને દરિાગમાં તફાવત તેઉકાયના છે એમ કહી શકાય? ઉકાળેલું શું? દષ્ટાન્ત આપશે. પણ તેઉકાય કહેવાય? સ. પિતાના કુટુંબ પરિવારાદિ ઉપર સ, સેનું આદિ તપાવવાથી તેમાં જે રાગ તે સ્નેહરાગ કહેવાય છે. જ્યારે અગ્નિકાયના પગલે રહે ત્યાં સુધી તેઉકાય- બીજાના પરિચયથી દેષિત હોવા છતાંય તેના મય રહે છે, ત્યારપછી તે તેઉકાયના શરીર ઉપર રાગ બંધાઈ જાય અને બીજા ગુણીઓ કહેવાય, તેજ મુજબ ચૂલા ઉપરથી ઉતર્યા તરફ પણ તે રાગ ન થાય તેને દષ્ટિરાગ બાદ ઉકાળેલું પાણી પણ તેઉકાયનું શરીર છે, કહેવાય છે. જેમકે મિથ્યાદષ્ટિએ ગુણવાન એમ સમજવું. મહાવ્રતધારી નિગ્રંથ સાધુઓ અને શ્રી વીત રાગ ભગવંતને ન વાંદે, ન પૂજે અને પિતાના શ. આખા ભરતક્ષેત્રમાં સૂર્ય સાથે ગુવાદિને તથા પ્રકારના ગુણને અભાવ હેવા ઉગે છે તે અમેરિકામાં આપણાથી વિરૂધ્ધ છતાં પણ વિશેષ પ્રેમથી નમે, પૂજે. આને સમયે સૂર્ય ઉગે છે તે પછી અમેરિકાને દષ્ટિરાગ સમજ. સ્નેહરાગ અંગે દષ્ટાન્ત આ કયા ક્ષેત્રમાં ગણવું? છે– એક રાજા હતે, એક વખત ખુશીમાં સ, અમેરિકા ભરતક્ષેત્રમાં છે, ત્યાં આવી પિતાની દાસીને કહ્યું કે રાજ્યને રેગ્ય જમીન ઉચી, નીચી, દૂર હોવાના કારણે વ્યક્તિને તું શોધી લાવ. ત્યારે દાસી પિતાના સૂર્યને પ્રકાશ મોડે ત્યાં પહોંચે એટલે તે કદરૂપા પુત્રને રાજા પાસે લાવી. આ રાગને ભરતક્ષેત્રથી ભિન્ન ક્ષેત્ર છે, એમ ન માનવું. સ્નેહરાગ કહેવાય. જેમ કે અમદાવાદ, મુંબઈ, સુરત, કલકત્તા, [ પ્રકાર: શ્રી શાંત્રિની રર ધમતરો] મદ્રાસ આદિ સ્થળમાં સૂર્યોદય અને સૂર્યાસ્તમાં શંવિસ્ટ વિશે સમા સાથ્વી વારતફાવત હોય છે. हसौ सूत्र एवं कल्पसूत्र पढ सकती है ? શ૦ દેવતાઓ આહાર કરે છે તે ____ स० कल्पसूत्र अर्थात् बारहसौ सूत्रका योगोનિહાર કરે છે કે કેમ ? द्वहन किये वगर साधु भी कल्पसूत्र बांच सकते સ, દેવતાઓને કવલાહાર હેતે નથી નફી તો સાથ્વીની, નિર શ્રી વસૂત્ર - પણ લેમ આહાર હોય છે અને ઈચ્છાપૂર્વક દત્ત ના પર્વ ના નિષિદ્ધ હૈ ફિર વાંર Page #11 -------------------------------------------------------------------------- ________________ ૫૨ :: શંકા અને સમાધાન છે ને અધર જૈસે સા ? . જે દિવસે મોટા દેવ વાંદવાના હોય શં, સાથ્વીની પુરુષ પ્રદાતાળ ? તે સામાયિક લઈને દેવ વાંદવાના છે તે એક સતી હૈ? સામાયિક પૂરી થયા પછી દેવવંદનમાં વચ્ચેથી સ, સાપુમુનાના અમલ જ બીજી સામાયિક લેવાય કે નહિ? साध्वी पच्चक्खाण दे सकती है ! સ. એક ક્રિયામાં બે ક્રિયા કરવી - પેચ નથી. [ પ્રશ્નકારઃ શ્રી અમૃતલાલ કરશનભાઈ શં, સવાર-સાંજ અને બપોર બે ઘડી નેબી (આફ્રિકા) ] અસઝાયને સમય હોય છે, તે તે જ વખતે શં, આફ્રિકા, અમેરિકા, યુરોપ તે રેડીયા છે કે રેકાર્ડમાં ધાર્મિક ગાયને બેલાય બધા દેશે ભારતમાં જ ગણાય છે? છે તે ઠીક છે? સ, હા, તે બધા ભરતક્ષેત્રમાં જ ગણાય. સ. સ્તવને બેલવામાં કાળ વખતને [ પ્રશ્નકારઃ શ્રી વૃજલાલ વાડીલાલ રા. બાધ આવતું નથી. મુંબઈ.] શ૦ શ્રીપાલ રાજાના રાસમાં આવે છે શ૦ સ્તવને, સઝાયેના સંગ્રહરૂપ કે-શ્રીપાલરાજા મયણાસુંદરીને પરણ્યા ને પુસ્તકે જેન બુકસેલરને ત્યાં મલે છે, તે સ્તુતિ- બીજી સવારે બન્નેએ પ્રભુપૂજા કરી પણ છે અને ચૈત્યવંદનનેના સંગ્રહરૂપ પુસ્તકે શ્રીપાલરાજા તે તે વખતે કેઢ રેગવાળા હતા કેમ છપાતા નથી ? તે તે પૂજા કરી શકે? સર સ્તુતિઓના સંગ્રહરૂપ સ્તુતિ–તર. સ. શ્રી સત્યરાજ ગણિકૃત શ્રીપાલચરિત્ર ગિણી, ભા. ૧ છપાઈને બહાર પડી ગયું છે ત્રમાં આવે છે કે- બન્નેના લગ્ન બાદ બીજે જ્યારે ચૈત્યવંદનેના સંગ્રહ અંગે કઈ લક્ષ્યમાં દિવસે શ્રી જિનમંદિરમાં જઈ પ્રભુ સ્તુતિ કરે લેશે તે બહાર પડશે. છે પણ પૂજા કરી એમ નથી. પણ તમે એ પ્રિક્ષકાર શ્રી ખીમજી દેવાભાઈ-કીસુ. જ્યાં પૂજા કર્યાનું વાંચ્યું હોય ત્યાં એમ સમ(આફ્રિકા) ] જવું કે જિનપૂજા મયણાસુંદરીએ કરી અને શ્રીપાલ મહારાજાએ જોતા રહી ભાવપૂજાને લાભ બપોરના મધ્યાહન સમયે સામાયિક લીધે. ગલત કેઢવાલા જિનપૂજા કરી શકે નહિ. થાય કે નહિ? [ પ્રશ્નકાર-શ્રી આર. પી. શાહ, સ, ઉપરક્ત સમયે પણ સામાયિક રંગોળાવાળા, બેંગલર.] કરી શકાય છે. શં, બારવ્રતધારી, ચૌઢનિયમધરી શ્રાવકે - શં, સવાર-બપેર અને સાંજના અકાલ સીનેમા જોઈ શકે ખરા? સમયે દેવ વિદાય કે નહિ! સવ્રતધારીઓએ ધર્મકથા સિવાયના સ, ઉપરક્ત સમયે દેવવંદન કરી કામવિકાર પિષનારા, વધારનારા સ્થાનેને છોડવા શકાય છે. જોઈએ. Page #12 -------------------------------------------------------------------------- ________________ સાંજના દેવવદન કયા ટાઇમ સુધીમાં કરી શકાય? સ દેવસિય પ્રતિક્રમણ પહેલાં સાંજનુ દેવવંદન કરી લેવું જોઇએ. શ” સૂર્યાસ્ત પછી દેવવંદન કરી શકાય ખરા ? અને કરવા જ હાય તા પછી દેવવંદ્યન કરવા કે તેને બદલે નવકારવાલી ગણી શકાય? અને કેટલી? સ કારણુસર માડુ થયુ હાય તે દેવવંદન કરી લેવા, વિધિ છેડવી નહિ. શ॰ સ્નાત્રપૂજા અને મેટી પૂજા ભણાવવી હાય તા પાષાણની જિનમૂર્તિથી ચાલે કે પંચતીથી જોઇએ ? સ પંચતીથી જોઇએ. શ દેરાસરજીમાં આરતી, મોંગલઢીંવે સવાર-સાંજ ઉતારતી વખતે ાટ તેમજ ઝાલર વાગતાં હોય છતાં હાથમાં ટોકરી વગાડવા રાખવી પડે? સ હાથમાં ટોકરી રાખવાની જરૂર નથી. શ॰ પક્ષી, ચોમાસી અને સંવત્સરી પ્રતિક્રમણ મેઢે ન આન્નડતુ હાય તેા બત્તીની લાઇટ કે બેટરીથી વાંચીને કરી શકાય ? સ ન કરાય. [પ્રશ્નકાર:-શ્રી શાન્તિલાલ ઝીણાભાઈ શાહ ચેલા.] શ...પ ગ્રુપ માં સાધુમહારાજ ન હોય તે વ્યાખ્યાનમાં શ્રાવક કલ્પસૂત્ર સુખમેાધિકા ગુજરાતી ભાષાન્તર વાંચી શકે કે નહિ? સ શ્રાવકોએ તે પૂ. આ. શ્રી જ્ઞાનવિમલસૂરિ મ. કૃત તે તે વ્યાખ્યાન અંગેના ઢાલીયાં બનાવ્યાં છે તેજ વાંચવા જાઇએ. કલ્યાણ : નવેમ્બર ૧૯૫૬ : : ૫૮૩ : પ્રસવવાલી સ્ત્રી કેટલા દિવસ સુધી શ॰ પૂજા કરી શકે નહિ ? સ સવા મહિના સુશ્રી જિનપૂજા કરી શકે નહિ. એવા રીવાજ છે. શ જૈના એક-બીજાને પત્ર લખે ત્યારે પ્રણામ શબ્દ લખે કે જિનેન્દ્ર ? જેનેતાને પત્ર લખતાં જયજિનેન્દ્ર શબ્દ વપરાય કે નહિ? સ શ્રાવક શ્રાવકને પત્ર લખે તે પ્રણામ શબ્દના, અને શ્રાવક જૈનેતરને પત્ર લખે તે જયજિનેન્દ્ર શબ્દના પ્રયોગ કરવા જોઇએ. શ રામચંદ્રજી તથા લક્ષ્મણુજી કયા તી કરના સમયમાં થઈ ગયા? સ શ્રી મુનિસુવ્રતસ્વામી ભગવાનના શાસનમાં તેઓ થઈ ગયા. શ અંતરાયવાલી ખાઈ કેટલા પહેર પછી જિનપૂજા કરી શકે? સ પાંચ અથવા સાત દિવસ બાદ સથા શુદ્ધિ દેખાય તે જ જિનપૂજા કરી શકે. [ પ્રશ્નકાર:–શ્રી નેમચંદ જી. શાહ, સુરત ] શ તીર્થંકર ભગવાનને આપણે જે પુષ્પ ચઢાવીએ છીએ તેના ડીચ કાઢી નાંખવા કે ડીચ સાથે પુષ્પ ચઢાવવા ? સ॰ પુપેાના ડીગ્ર–કાઢવા નહિ ઈએ, [ પ્રશ્નકાર:-એક શ્રમણાપાસક. નાગપુર સીટી. ] શ નવકારશી આદિના પચ્ચકખાણુ જતિ-ગારજી પાસે લેવા કે સાધ્વીજી પાસે ? (સાધુના અભાવે. ) સ॰ સુવિહિત મુનિરાજોના સાધ્વીજી પાસે પચ્ચકખાણુ લેવા સારા છે. અભાવે Page #13 -------------------------------------------------------------------------- ________________ મૂહું સર્જન અને સમાલોચના શ્રી. અભ્યાસી.' શ્રી ભદ્રકવિજયજી ગણિવરશ્રીએ “વર્ધમાનતપનો વર્ધમાનતપ પ્રધ: પ્રોજક: શ્રી ફુલચંદ પ્રભાવ” લેખ દ્વારા વર્ધમાન તપના મહિમા વિષે સ્વચ્છ હરિચંદ દોશી મહુવાકર, પ્રેરક: સાધ્વી શ્રી રંજન.' પ્રકાશ પાથર્યો છે. એકંદરે ડેમી સાઈઝના ૬૦+૧૨ શ્રીજી મહારાજ પ્રકાશક: શ્રી શિવતિલક જ્ઞાનમંદિર: પેજ; અનેક વિવિધરંગી પ્રસંગાનુરૂપ ચિત્રો, આકર્ષક રામપુરા-ભંકોડા,મૂલ્ય ૨-૦-૦. ગેટ અપ, બેર્ડ પટ્ટીનું પૂઠ, ઈત્યાદિથી મનોરમ આ શ્રી વર્ધમાનતપ આયંબિલના મહિમાને બે પ્રકાશન આગવી ભાત પાડી જાય છે. પ્રેરક પૂછપાદ ધ આ ગ્રંથ ધર્ધમાનતપનાં સાહિત્યમાં અને ખા સાધ્વીજી શ્રી રંજનશ્રીજી મહારાજની પ્રેરણા, અને ભાત પાડનારો આકર્ષક અને ઉપયોગી છે. શ્રી યાજક ભાઈશ્રી ફુલચંદ દોશીને પરિશ્રમ પ્રશંસાઈ છે. વર્ધમાનતપ આયંબિલના સ્વરૂપ, તેને મહિમા તથા પુસ્તક સર્વે કોઈ વર્ધમાનતપ ધર્મના પ્રેમીઓ માટે તેની આરાધના કરનારા પુણ્યપૂજ આત્માઓના મનનીય, બાધક તથા પ્રેરક છે. પાવનકારી જીવન-પ્રસંગેથી સમૃદ્ધ આ પ્રકાશનમાં પ્રતિષ્ઠા ક૫ (અંજનશલાકાવિધિ) તથા અન્ય પ્રયોજક ભાઈ શ્રી ફુલચંદ દોશીએ સુંદર પરિશ્રમ ઉપગી વિધિઓ: ભા. ૧ લો: સંજકલીધો છે. જેનશાસનમાં આયંબિલતપ એ એક મહા- પ્રકાશક: શ્રી સોમચંદભાઈ હરગોવિંદદાસ છાણી, શ્રી મંગળકારી અદ્દભુત તપ છે. છ બાહ્ય તથા છ આવ્યું. છબીલદાસ કેસરીચંદ સંઘવી ખંભાત. મૂલ્ય: બને તરત પોનો સુભગ સંગ આ અનુપમ કલ્યાણકારી ભાગના રૂા. ૯-૦-૦ તપમાં રહેલો છે. વર્ધમાનતપની આરાધના એ એક પૂછપાદ મહાપાધ્યાય શ્રી સકલચંદ્ર ગણિવરશ્રી કૃત ઉગ્ર તથા મહાન સાધના છે. કેટ-કેટલાયે મનોનિગ્ર- પ્રતિષ્ઠાવિધિ ગ્રંથનું વર્તમાન પદ્ધતિને અનુકૂળ સંપાહને વરેલા આભાઓ જ આ તપને સાંગોપાંગ પાર ધન-સંયોજન કરીને પ્રકાશકોએ આ ગ્રંથને પ્રસિદ્ધ કરી શકે છે. કર્યો છે. આજથી લગભગ પચાસ વર્ષ પૂર્વે શ્રી આવા મહાન આત્માઓના જીવનની તેજસ્વી ભીમશી માણેકે આવો એક ગ્રંથ પ્રસિદ્ધ કરેલો. પણ તવારિખો આમાં સંકળાઈ છે. શ્રી ચંદ્રરાજર્ષિથી આ ગ્રંથ, પ્રતિષ્ઠા (અંજનશલાકા) શાંતિસ્નાત્રાદિ માંડીને વર્તમાન અવસર્પિણી કાલના અનેકાનેક તપ વિધાનના અનુભવી તથા અનેક અનુભવવૃદ્ધ ક્રિયાસ્વીઓનાં જીવન પ્રસંગે અહિં ટુંકમાં પણ પ્રેરક કારકોના સુપરિચિત ભાઈ સોમચંદભાઈ તથા ભાઈ વાણુમાં ગૂંથાઈને સંગ્રહીત થયાં છે. તેમજ આપણી છબીલદાસભાઈએ ભારે પરિશ્રમ લઈને, ખૂબજ ચીવટ, આસપાસમાં થઈ ગયેલા વિધમાન મહાતપસ્વિની કે લાગણી અને એની પાછળ આપભોગ આપીને આ સાધ્વીજી શ્રી તીર્થશ્રીજીનું શાંત, મધુર તથા બોધક રાયને સંપાદિત કરે જીવનચરિત્ર અહિં પ્રસિદ્ધ થયું છે. અને અન્યોન્ય ગ્રંથના સંપાદકીય નિવેદનમાં પ્રકાશકોએ આ પણ જીવનચરિત્ર છે. અનેકાનેક ખાસ પ્રસંગાનુરૂપ ગ્રંથરનના પ્રકાશનને સમગ્ર ઇતિહાસ રજૂ કર્યો છે. તૈયાર કરાયેલા ચિત્રો, બેધક શબ્દચિત્રો તથા વધુ. વિ. ના ૧૭મા સૈકામાં થઈ ગયેલા, જગદગુરૂ મેગલભાનતપ ઉપરના મનનીય લેખેથી. સુસમૃદ્ધ આ સમ્રાટ અકબરનરેશ પ્રતિબંધક તપાગચ્છાધિપતિ પ્રકાશન સુંદર બન્યું છે. આચાર્યદેવ શ્રીમાન હીરસૂરીશ્વરજી મહારાજશ્રીના શિષ્યરત્ન પૂછપાદ ઉપાધ્યાયજી મહારાજ શ્રી સકલપૂ૦પાદ પંન્યાસજી મહારાજ શ્રી કનકવિજયજી ચંદ્રજી ગણિવરશ્રીએ અનેકાનેક પ્રાચીન ગ્રંથોમાંથી ગણિવરે પ્રસ્તુત પુસ્તકનું જે “મંગલદર્શન' દ્વારા દર્શન કરાવ્યું છે, તે પુસ્તકની મહત્તામાં ઓર વધારો ઉત કરીને આ સુંદર ગ્રંથરત્નની રચના કરી છે. કરનારૂં બન્યું છે. તેમજ પૂ.પાદ પંન્યાસજી મહારાજ આવા ક્રિયાકાંડેના ગ્રંથોનો મુખ્ય ઉપયોગ તે Page #14 -------------------------------------------------------------------------- ________________ : કલ્યાણ: નવેમ્બર ૧૯૫૬ : ૫૫ તે તે વિષયના ગુરૂ પરંપરાગત અધિકારી બનેલા એક વિગતવાર તપાસીને તે બધાયનું જેનર્ણનના પાપભીરૂ સુયોગ્ય આત્માઓ છે. એ હકીક્ત નિ:સંદેહ સિદ્ધાંત, તથા વ્યવહારૂ દલીલો, તેમજ કાનજીછે. માટે જ સંયોજકોએ નમ્ર વિનમિરૂપે ગ્રંથના મતના જ પ્રતિપાદન દ્વારા સચેટ નિરાકરણ આ મથાળે જે હકીકત જણાવી છે. તે ઉચિત અને અવ- ગ્રંથમાં કરવામાં આવ્યું છે. વ્યવહાર તથા નિશ્ચયનસરોપયોગી છે, તેઓ જણાવે છે કે, “ક્રિયાવિધિને યનું વાસ્તવિક સ્વરૂપ અહિં સ્પષ્ટરૂપે પ્રતિપાદિત આ ગ્રંથ છે. એની ગમે તેટલી છપાતી વિસ્તૃત કરવામાં આવ્યું છે. કાનજીમતના નિશ્ચયની પિકળતા સમજણ, અનુભવ વિના એકડા વગરના મીંડા બરા- દિગબર ગ્રંથા દ્વારા પણ અહિં દર્શાવવામાં આવી બર છે... અનુભવ લીધા સિવાય કેવલ આ પ્રતનાં છે. આખું પુસ્તક હૃદયની સરળતાથી નિષ્પક્ષભાવે જો વાંચન માત્રથી ક્રિયાવિધિ કરવા-કરાવવામાં ઘણી સાધત વાંચવામાં આવે તે સોનાઢી પ્રચારની પાળ જગેએ ભૂલ થઈ જવાની શક્યતા ઘણી છે. કર્મમુક્ત ભરાઈ જતા ભેદાઈ જતાં વાર નહિ લાગે! વાતમાં, કેવલ શબ્દના થવા માટે આ વિધિવિધાન છે...ઇત્યાદિ નમ્ર વિનમિ અટાપટા કે શબ્દછલના આ વાણીવિલાસ સિવાય દ્વારા સં યાજકોએ પ્રસ્તુત ગ્રંથરત્નના અભ્યાસકેને સેનગદીમતમાં કશું જ નકર તવ કે સત્ય ધર્મનું યોગ્ય સાવચેતી આપી છે. એક કિરણ પણ નથી. એકંદરે આ ગ્રંથના મુખ્ય ૫૩ વિષયો, અને છતાં પોતે કાચના ઘરમાં રહીને આજે જે રીતે પરિશિષ્ટ રૂપે ૨૦ વિષયોથી આ પ્રકાશનને સસમદ્ધ વેતાંબર સંપ્રદાયના સનાતન સિદ્ધાંતોની સામે પથરા કરવામાં આવેલ છે. પરિશિષ્ટોમાં ક્રિયાવિધિમાં ઉપયોગી ફેકવાનું સાહસ કરી રહ્યા છે, તે કેવલ બાલિશ ચેષ્ટા ૧૯ પ્રકારની મુદ્રાઓનાં ચિત્રો મૂકવામાં આવ્યા છે. સિવાય અન્ય શું હોઈ શકે? વેતાંબરધર્મના શાસ્ત્રો. લેજર પેપર ઉપર પ્રતાકારે ૧૦૮+૬+૩૨૮ જિના તેમના મહાપુરૂષો વગેરેને માટે યથેચ્છ પ્રલાપ કરનાર આ ગ્રંથમાં પૂ.પાદ શ્રી સકલચંદ્રજી મહારાજના તેઓ કે તેઓને અનુયાયી વર્ગ આ પુસ્તકમાં કહેવામૂલ ગ્રંથને ગુજરાતી અનુવાદ, ક્રિયાકાંડમાં જોઈતી થેલી વાતો સહદયભાવે વાંચે, વિચારે, એટલું કહેવું સામગ્રીઓની સેંધ, મુદ્રાઓનાં ચિત્ર, ક્રિયા અવસ- જરૂરી છે. રના પ્રાચીન ગીત ઈત્યાદિ સુંદર સંગ્રહ રજૂ થયે પુસ્તકના પ્રારંભમાં ૩૮ પેજનો ઉપદ્યાત પં છે. જેની પાછળ સંપાદકોનો વર્ષોને અનુભવ, શબ્દ પ્રભુદાસભાઇએ પુસ્તકના વિષયને, તેના હાર્દને સમજવા ક્લિાકારોને પરિચય, તે વિષયના નિષ્ણાત પૂ૦ માટે લખે છે. પૂ. મહારાજશ્રીએ તૈયાર કરેલો આ આચાર્યાદિ મુનિવરોનું માર્ગદર્શન, પિતાને પણ ગ્રંથ, વર્તમાન વાતાવરણમાં જિજ્ઞાસુ સરલ ભાભા પરિશ્રમ, ખંત ઇત્યાદિને મહત્ત્વનો ફાળો છે. શ્રદ્ધાનિક અને વ્યવહાર તથા નિશ્ચયનું સાચું સ્વરૂપ દર્શાવવામાં પાપભીરૂ તથા ગ્રંથમાં વર્ણવેલ ગુણવાળા ક્રિયાકારકોને ઉપયોગી છે. ફુલસ્કેપ ૩૩૬૫૬ પેજનું આ દળદાર માટે આ ગ્રંથ સુંદર માર્ગદર્શક બની શકે તેમ છે. પ્રકાશન કાનજમતના ૫રસ્પર વિરોધી તથા વ્યવહાર હજુ આ ગ્રંપને બીજો ભાગ પ્રસિદ્ધ થનાર છે. અને અશાસ્ત્રીય મુદ્દાઓને સમજવા માટે ખૂબજ આકર્ષક પાટલીઓ તથા પૂઠાના- બોકસયુક્ત આ ઉપયોગી છે. લેખક પૂ. મહારાજશ્રીની વિદત્તા તલગ્રંથ ઉપયોગી છે, એમાં કશું કહેવાનું રહેતું નથી. સ્પશી તથા ઉંડી છે, તેમ તેઓશ્રીએ આ પુસ્તકની ૦ નવ રૂા. બે ભાગોની સમજવાની છે. પાછળ લીધેલા શ્રમથી સમજી શકાય છે. તિરંગી - નિશ્ચય-વ્યવહાર-લે પૂ. મુનિરાજ શ્રી ભાનુ આપિપરનું જેકેટ-મૂંડું પુસ્તકને શોભાવે છે. વિજયજી ગણિવર પ્રકાદિવ્ય દર્શન કાર્યાલય. અંતરનાં અજવાળાં: રચયિતા-પૂ. મુનિરાજ કાશીની પોળ, અમદાવાદ મૂલ્ય ૨-૦-૦ શ્રી કીર્તિવિજયજી મહારાજ. પ્રકા શ્રી આત્મકમલ| મુખ્ય સૌરાષ્ટ્રમાં વ્યાપકરૂપે ફેલાયેલા નિશ્ચયન- લબ્ધિસૂરીશ્વરજી જૈનજ્ઞાનમંદિર, દાદર, મુંબઈ-૨૮ યાભાસ જેવા કાનમતના મુદ્દાઓનું એક-એક પછી મૂ૦ ૧ર આના. Page #15 -------------------------------------------------------------------------- ________________ : ૧૮૬ઃ સર્જન અને સમાલોચના : ક્રાઉન ૧૬ પછ ૯૬+૧૪ પેજના આ પ્રકાશનમાં ગોઠવણી ઇત્યાદિ દ્વારા સુવાચ્ય બન્યું છે. હિંદી કાવ્ય પૂ. મહારાજશ્રીએ જૈન કથાનયોગના સાહિત્ય-સાગરની સાહિત્યમાં પ્રભુભક્તિને અનુપમ ગ્રંથ કહી શકાય તેવું અનેક ધર્મકથાઓને ગીતકારા ગૂંથીને હૃદયંગમ આ પુસ્તક કાવ્યરસિક અભ્યાસકોને મનનીય છે. શૈલીયે રજૂ કરેલ છે. સાંભળવામાં અનેક રીતે હદયના બેડપટ્ટીનાં પૂઠાને આ ગ્રંથ, સહાયકોને મામલ્લેખ ભાવોને જગાડી જતા આ સ્થાગીતમાં સવેગ, નહિ હોવા છતાં એક રૂપિઆના મૂલ્યમાં સસ્તુ પ્રકાનિર્વેદ, શાંત, કરૂણા, આદિ રસનું ઉદ્બોધન છે. શન ગણી શકાય. શ્રેષ્ઠ મહારાજ શ્રી શૈલી સ્વાભાવિક છે. સ્વચ્છ તથા ચમત્કારી ચારૂદત્તચરિત્ર લેખક પૂ મુનિરાજ સરળપણે વહી જાય છે. પ્રસ્તુત પ્રકાશન બીજી આ9- શ્રી વિશાલવિજયજી મહારાજ પ્રકા૦ શાહ જશવંતત્તિમાં પ્રવેશે છે. કાચું પૂંઠું, અને બાલબધ ટાઈપમાં લાલ ગીરધરલાલ ૧૨૩૮, રૂપાસુરચંદની પોળ, અમદાપ્રસિદ્ધ થતું આ પ્રકાશન ઉપયોગી તથા કથાગીતોના વાદ , ના વાદ મૂલ્ય ૧-૮-૦ અભ્યાસીવર્ગ માટે રસપ્રદ છે. પૂ. આચાર્ય મહારાજ શ્રી વિજયઅમૃતસૂરી શિવાદેવી નંદન કાવ્ય: સંજક: પૂ. મુનિ શ્વરજી મહારાજના પ્રશિષ્ય લેખક પૂ. મહારાજરાજ શ્રી વિધાવિજયજી મહારાજ પ્રકા૦ શ્રી સૌધર્મ શ્રી રન કથા સાહિત્યનાં સાગરમાંથી ચારેતની. બહત્તપાગચછીય સંધ પ્રાપ્તિસ્થાન: રાજેદ્રપ્રવચન કથાને ગુજરાતી ભાષામાં અહિંરજૂ કરી છે. કાર્યાલય મુ. ખડાલા, . ફાલના, (રાજસ્થાન) પપ્પા વિના સંસારની સંપત્તિ મેળવવા આમાં મૂ૦ ૧-૦-૦ ગમે તેટલા કાંફા મારે તે પણ તે પાછો પડે પૂ. આચાર્ય મહારાજ શ્રી વિજયયતદ્રસૂરીશ્વરજી છે. અતિ આત્મ-સંપત્તિને પ્રાપ્ત કરવાને પુરૂષાર્થ મહારાજશ્રીના શિષ્યરત્ન પૂ. મુનિરાજ શ્રી વિદ્યાવિજ• જ કળે છે. એ હકીકત આમાંથી બેધરૂપે ધ્વનિત યજી મહારાજે સેજિત કરેલ ભગવાન શ્રી ગેમિનાથ થાય છે કાણુંવાસદેવના પિતા વસુદેવના સમકાલીન પ્રભુનાં જીવનપ્રસંગોનું વર્ણન કરતે આ કાવ્યગ્રંથ ચારૂત્તનું ચરિત્ર ખરેખર વિચિત્ર છે, અનુવાક્ની ભાષા મધુર તથા સરલ હિંદી ભાષામાં આલેખાયેલો છે. લોકભોગ્ય છે. તિરંગી જેકેટ ઉપરનું ચિત્ર આજની હી, સ્વચ્છ અને લાગ્યું છે. વિવિધ નવલકથાઓને જેકેટ જેવું શૃંગારજક છે, તેના છંદોમાં સંકલિત આ કાવ્ય વાંચતા હૃદયના ભાવો કરતાં કથાના મર્મને સ્પષ્ટ કરતું ભાવવાહી હાત તે સાથે આત્માની એકતા જગાડે છે. અગીયાર સર્ગોમાં સુંદર બનત! ક્રાઇ ૧૬ પછ ૯૬+૮ પેજનું આ લગભગ ૬૦૦ કાવ્યધારે ભગવાનશ્રી અરિષ્ટનેમિપ્રભુનાં પ્રકાશન સુંદર છે. છતાં પ્રકરણે પ્રકરણ જુદા પાડીને, જીવનનું સિંહાવલોકન કરવામાં આવ્યું છે. પ્રાસંગિક કલાયુક્ત છાપકામ હોત તે પુસ્તક બાલકોને પણ અનેકવિધ વર્ણને, ઉપમાઓ, અલંકારે તથા વિવિ- હાથમાં લેવું ગમી જત! આવાં પ્રકાશમાં પ્રાસંગિક ધરસોન પિષણથી કાવ્યને રસમય બનાવવામાં ચિત્ર મૂકવાની પ્રથા શરૂ કરવા જેવી છે, ૫. આવેલ છે. સંજક મહારાજશ્રી પાસે કાવ્યસર્જનની મહારાજશ્રામ પરિશ્રમ ઉલેખપાત્ર છે. કથારસિકોને સ્વાભાવિક શક્તિ છે. ભાષામાં માધુર્ય છે. વર્ણનશક્તિ આ પુસ્તક અવશ્ય રસપ્રદ બનશે. પણ નૈસર્ગિક છે. પરિશ્રમ ઉત્તમ તથા આવકાર્ય છે. પ્રસ્તાવનામાં પં. મદનલાલ જોશીજીએ હિંદી કાવ્ય , - સંદેશ પ્રવચનકાર: પંચાસજી શ્રી યશોભદ્રસાહિત્યની મીમાંસા કરી છે. જે મનનીય છે. તેમજ વિજયજી ગણિવર હિંદીમાં રૂપાંતરકાર: રંજન પરમાર ૫. ભગીરથ શર્માએ પણ ઉપયોગી ટેક ચર્ચા કરી. પ્રાપ્તિસ્થાન: જશવંતલાલ ગીરધરલાલ શાહ ૧૨૩૪, છે. પ્રારંભમાં ૨૧ પિજમાં ૧૧ સગેન કથાનસાર રૂપાસુરચંદની પોળ, અમદાવાદ મૂલ્ય ૧-૮-૦ મૂકવામાં આવ્યો છે. કા૦ ૧૬ પછ ૧૬૦+૨૪ પૂ. પંન્યાસજી મહારાજશ્રીના ૭ જાહેર પ્રવચન પિજનું આ પ્રકાશન સ્વચ્છ મુદ્રણ, પદ્ધતિપૂર્વકની જે ગુજરાતીમાં સંસ્કાર જ્યાત 'ના નામે પ્રસિદ્ધ Page #16 -------------------------------------------------------------------------- ________________ છે ઃ કલ્યાણ : નવેમ્બર ૧૯૫૬ : ૫૮૭ : " થયા છે. જેની સમાલોચના અહિં અમે કરી હતી. આમાં રહેલું રહસ્ય ઉઘાડવું જરૂરી બને છે. બાકી, તે પ્રવચનોનું હિંદી ભાષામાં શ્રી રંજન પરમારે કરેલું પ્રભુ મલ્યાની એંધાણી, હંસવૃત્તિ, અંતરાત્મ હોલીરૂપાંતર “સંદેશ” નામથી આ પ્રકાશનમાં પ્રસિદ્ધ ખેલન, મસ્તાની મસ્તી, નિજાનંદ ધામ, અંતરામનગર, થયેલ છે. હિંદીભાષા સંસ્કારી છે, અનુવાદકને આવાં જીવનપંથ ઉજાળ, આત્મવ્યાપાર, નિજરૂપ, આ અને પ્રકાશનને અનુવાદ કરવાને સારો અભ્યાસ છે. પણ આના જેવા કામે, અધ્યાત્મલક્ષી અને ભાવવાહી લેખની જેમ પુસ્તકમાં વિષય ચર્ચાયા છે. વ્યાખ્યાન છે, સાથે શબ્દોની રચના, ભાવની વિશદતા પણ વાંચતા હોઈએ તેવો ભાસ થતો નથી, એવું કેટલીક રહેલી છે. શાંતિકુમાર જ. ભદની તાવના કાવ્યો જગ્યાયે બન્યું છે. છતાં પૂ. મહારાજશ્રીનાં પ્રવચનનો વિષે માર્ગદર્શન કરાવે છે. ક્રા૦ ૧૬ પછ ૧૦૮+૧૨ ધ્વનિ સારી રીતે રૂપાંતરમાં સચવાય છે, પ્રવચનો પિજનું સ્વચ્છ મુદ્રણથી શોભતું આ પ્રાશન ગુજરાતના સાર્વજનિક છે, અને સંસ્કૃતિ, શિક્ષણ, સભ્યતા, તથા અર્વાચીન ભજન સાહિત્યના ગ્રંથમાં આગવું સ્થાન સર્વ કલ્યાણુકર ત્યાગ, વૈરાગ્ય અને સંસારની વિનશ્વરતા પ્રાપ્ત કરે તેમ છે. ઉપર ભાર મૂકી, સંસારના વિપથગામી આત્માને સાચે જીવન સરભ. પ્રેરક: પૂ. પંન્યાસજી મહારાજ રાહ બતાવનારા છે. “પ્રસ્તાવનામાં ભાઈ રિષભદાસ શ્રી માણેકવિજયજી ગણિવર પ્રકા૦ શ્રી મુક્તિ-કમલરાંકાએ પ્રસ્તુત પુસ્તકમાં પ્રકાશિત સાતે પ્રવચનો ઉપર જેન મેહનમાળા. રાવપુરા, મહાજનગલી, વડોદરા ટુંકમાં ઠીક દિગ્દર્શન કરાવ્યું છે. ક્રાઉન ૧૬ પછ મૂલ્ય ભેટ. ૧૪૬+૮ પેજનું પ્રસ્તુત પ્રકાશન સ્વચ્છ ટાઈપોમાં, સ્વગય પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય મોહનસૂરીસાદી છતાં આકર્ષક ગોઠવણીથી સુંદર બન્યું છે. શ્વરજી મહારાજની સંક્ષિપ્ત જીવન ઝરમર અહિં દિરંગી આર્ટપેપરનું સચિત્ર જેકેટ, અને કાચું પૂંઠું પ્રસિદ્ધ થઈ છે. સ્વ. આચાર્યદેવશ્રીના પ્રશિષ્યરત્ન પૂ. પુસ્તકને શોભાવે છે. હિંદી ભાષાના અભ્યાસીવર્ગને ઉિ દી ભાષાના અભ્યાસવિગન પંન્યાસજી મહારાજે આ ગ્રંથની સંકલના કરી છે. આમઉત્થાનનો સંદેશ આપતું આ પ્રકાશન ઉપકારી પ્રાસંગિક ફોટાઓથી આ પ્રકાશનને સમૃદ્ધ બનાવ્યું બનશે, એ નિસંદેહ કહી શકાય. છે. પાછળના પેજોમાં ગુરૂભક્તિના ગુજરાતી ગીત, મારાં સે કા: લેખક શ્રી મણિલાલ મ. તથા સંસ્કૃત હાર્નાિશિકા મૂકી છે. કા. ૧૬ પેજ પાદરાકર પ્રકાશક: સસ્તુ સાહિત્ય વર્ધક કાર્યાલય: ૮૦+૮ પેજની આ પુસ્તિકા સ્વચ્છ છાપકામ, અને અમદાવાદ મૂલ્ય ૧૨ આના. સરલ, લોકભોગ્ય ભાષામાં લખાયેલા જીવનચરિત્રથી ભાઈ શ્રી પાદરાકરે રચેલા કાવ્યોમાંથી અધ્યાત્મ સુંદર બની છે. પોતાના પરમોપકારી ગુરૂ મહારાજના વાક, અગમ્યવાદ, ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય. સદબોધ, કરકમલમાં પ્રેરક પૂ. મહારાજશ્રીએ આ પુસ્તિકા સમઈત્યાદિને અનુલક્ષીને તેમણે રચેલા સે કાવ્યોને પણ કરી છે. મહારાજશ્રીને પ્રયાસ પ્રશંસા છે. . ગુજરાતની સુપ્રસિદ્ધ સાહિત્યપ્રકાશક સંસ્થાએ આ અગાસીતીર્થ સ્તવનમાળા: પ્રકા- ચંદુલાલ ગ્રંથમાં પ્રકાશિત કર્યા છે. એકેએક કાવ્ય નવો સંદેશ છે. ખંભાતવાળા, ખેતવાડી ૩જી ગલી, ડાયાભાઈ આપી જાય છે, કેટલાંક કાવ્યો અધ્યાત્મને સંદેશ ઘેલાભાઈને માળો, મુંબઈ-૩ કિલખી નથી. કહે છે, કેટલાકમાં ભક્તિને સૂર નીકળે છે. કાવ્યોની મુંબઈશહેરની નજીકમાં આવેલ શ્રી અગાસતીર્થના ભાષા સરળ છતાં ઝળકવાલી છે. ઉરને સ્પંદન આપે મલનાયક શ્રી મુનિસુવ્રત સ્વામીના ફેટાથી યુક્ત તથા તેવી અને રસનું સંવેદન કરાવે તેવી છે. નવા તથા અગાશીતીર્થના ક ઈતિહાસથી સંકલિત આ પ્રકાશ જૂના રાગમાં, નવી દેશીઓ તથા ઢાળમાં રચાયેલા થલા નમાં ચૈત્યવંદન વિધિ, સ્નાત્રપૂજા, અષ્ટપ્રકારી આ કાવ્યો સુગેય છે. કેટલાંક કાવ્યો સ્પષ્ટ વિવેચન , પૂજાઓના દુહાઓ, નવસ્મરણુ તથા અનેકાનેક અવમાંગે છે, ૯૯મું અવળવાણી કાવ્ય એને નમૂનો છે. ચીન સ્તવનો, પ્રભુગીત પ્રકાશક ભાઈ ચંદુલાલે પ્રસિદ્ધ કર્યા છે. આ પ્રકાશનમાં અન્ય અનેક દવાઓ Page #17 -------------------------------------------------------------------------- ________________ : ૫૮૮ : સર્જન અને સમાલોચના : મૂકવામાં આવ્યા છે. કા. ૧૬ પછ ૧૦+૮ પિજના ભાષાંતર સરળ તથા પ્રવાહબદ્ધ છે. પ્રાસંગિક સંસ્કૃત આ પ્રકાશનમાં પે-પેજે સુભાષિતે મૂકવામાં આવ્યા કે ૫ણું અર્થ સહિત મૂક્યા છે. ચાર પરિછે. છેલ્લો ફોટો જે મહુવા સ્નાત્ર મંડળને પ્રસિદ્ધ છેદના આ પ્રકાશનમાં શીલ તથા તપધર્મના થયો છે, તેમાં એક હકીકત ખટકે છે, જે સ્નાત્રીયા મહિમાને વ્યક્ત કરતી કથાઓ પણ સંકલિત બાળકે તથા મોટા બેઠા તથા ઉભા ફેટામાં દેખાય કરેલી છે. ક્ર. ૧૬ પછ ૧૧૬+૮ પેજનું આ છે. તે બધાયે ભગવાનની પૂઠ કરીને કેમ રહ્યા છે? પુસ્તક હિંદીભાષાભાષી જનતાને ઉપયોગી છે. છાપતે સમજાતું ન. ફોટાઓમાં તે આવી વસ્તુ પ્રત્યે કામ સામાન્ય છે. કાચું પૂઠું છે. પૂ. મહારાજ. ખાસ લક્સ અપાવું જોઈએ ! એકંદરે પ્રકાશન સુંદર શ્રીને પરિશ્રમ સારો છે. હાની વયમાં લેખક શૈલી બન્યું છે. પરિશ્રમ આવકારદાયી છે. ઉપર કાબૂ સારો મેળવ્યો છે. શંખેશ્વર પાર્શ્વનાથ સ્તવનમાળા: પ્રકા, સ્વાદ્વાદમૂલ લેવ શંકરલાલ ડાહ્યાભાઈ કાપડીયા. ઉપર મુજબ, કિં. લખી નથી. હિંદી અન પં. ચંદનમલજી લસોડ છોટી સાદડી. (મેવાડ) પ્રકાર મનુભાઈ શંકરલાલ કાપડીઆ મુંબઈશહેરના ઉપનગર બોરીવલ્લીમાં નૂતન બંધાયેલ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુનાં મંદિરના ૧૬૫, બજારગેટ, કોટ, મુંબઈ. ૧ મૂલ્ય ૧૨ તાકાલીન ઇતિહાસને સંકલિત કરી લેતાં આ પ્રકાશ આના. નમાં સ્નાત્રપૂજા, તથા અર્વાચીન ઢબના પ્રભુભક્તિ- પાલીતાણા, યશોવિજયજી જૈન ગુરૂકુલના ભૂતપૂર્વ ગર્ભિત ગીતોનું આ પ્રકાશન સ્નાત્ર ભણાવનારવર્ગને નિયામક ભાઈ શંકરલાલ કાપડીઆએ લખેલ “યાદઉપયોગી છે. પ્રારંભના ૧૬ પેજમાં બોરીવલીના વાદ મત સમીક્ષા’ પુસ્તકને હિંદી અનુવાદ આ પ્રકાશ જિનમંદિર, જ્ઞાનમંદિર તથા વર્ધમાનતપખાતાના નમાં પ્રસિદ્ધ થયો છે. ગૂજરાતીમાં બે આવૃત્તિઓ મકાનનો ઇતિહાસ મૂક્યો છે, પ્રાસંગિક ફેટામાં તે પ્રાસંગિક દેશમાં પ્રસિદ્ધ થયા બાદ આ તેની ત્રીજી આવૃત્તિ પ્રસિદ્ધ મુખ્યત્વે આ ધર્મસ્થાને માટે ઉપદેશ તથા પ્રેરણા થાય છે. જૈનદર્શનની મૌલિકતા જો કોઈ કારણે કરનાર પૂ. આચાર્ય મહારાજ શ્રીમદ વિજય અમત હોય તો તેમાં મુખ્યત્વે તેના કર્મવાદ અને સ્યાદવાદના સૂરીશ્વરજી મહારાજ તથા તેઓના પૂ. ગુરૂદેવ અને સિદ્ધાંત છે. કર્મનાં તત્ત્વજ્ઞાનની વિશદ છણાવટ, સમુદાયના ફોટાઓ છે, ક્રા૦ ૧૬ પછ ૬૪+૧૬ પિજનું આત્મવાદનું ઉંડું અન્વેષણ તથા સ્વાવાદ દૃષ્ટિથી આ પ્રકાશન પ્રભુભક્તિના રસિકને ઉપયોગી થઈ પડે જગતના સધળાએ પદાર્થોને જાણવા-સમજવાની તેવું છે. પધ્ધતિ: આ જૈનદર્શનની અલૌકિક ફિલોસોફી છે. આ પ્રકાશનમાં જૈન ષ્ટિયે યાદ્વાદના સિદ્ધાંતને રત્નપાલકૃપચરિત્ર: ભાષાંતર કર્તા: પૂ. મુનિ સમજવા પ્રયત્ન થયો છે. તે સિવ કોઈ સ્યાદવાદને રાજ શ્રી સુરેંદ્રમુનિજી મહારાજ પ્રકા૦ શેઠ પુખરાજ સર્વમાન્ય કરી શકે તે દૃષ્ટિએ વિચારણા થઈ છે. ધનરજ મુ. પો. રાની. (રાજસ્થાન) પ્રાપ્તિસ્થાન: પણ આવી વિચારણા આટલા ન્હાના પુસ્તકમાં સૌભાગ્યચંદ્ર કસ્તુરચંદ્રજી લોઢા, મુ. પો. સાવન, વાયા સામાન્ય અભ્યાસી લેખક સર્વાંગસુંદર તે ન જ નીમચ (મધ્યભારત) કિં. લખી નથી. કરી શકે, છતાં અભ્યાસી દષ્ટિએ આ વિષયની તપાગચ્છાધિપતિ આચાર્ય મહારાજ શ્રી મનિ- બેજ કરીને ભાઈ કાપડીઆએ અહિં ગાગરમાં સાગર સંદરસૂરિજીના શિષ્યરત્ન પૂ. સેમમંડનગણીરથિત સમાવવાનો સ્તુત્ય પ્રયત્ન કર્યો છે. ગ્રંથના છેલ્લા દાનાદિધર્મ ઉપરના મહિમાને વ્યક્ત કરતા મૂલગ્રંથનું વિભાગમાં રાજકીય, જ્ઞાતિ, વ્યાપાર આ ત્રણ દષ્ટિએ હિંદી ભાષામાં ભાષાંતર અહિં પ્રસિદ્ધ થયું છે, સ્યાદવાદની વિચારણા કરતાં લેખકે કેટલાંક અપ્રસ્તુત સપાત્રને પ્રાસક જલનું દાન ભાવપૂર્વક કરનાર આમાની વિધાને પેજ ૪૬ થી ૫૦ સુધીમાં મૂકયાં છે, જે જીવન ઘટના આ પ્રકાશનમાં સંકલિત થઈ છે. અપ્રાસંગિક અને અનુપયોગી છે. એ ત્રણેયને અંગે Page #18 -------------------------------------------------------------------------- ________________ : કલ્યાણ : ૯ નવેમ્બર ૧૯૫૬ઃ ૫૮૯ : સ્યાદવાદ દષ્ટિનો વિચાર કોઈ જદી રીતે હોઈ શકે, પ્રતિષ્ઠા આદિ ક્રિયાઓમાં અઢાર અભિષેકની વિધિ જેને લેખક સમજી શક્યા નથી. કા. ૧૬ પછ છે. આ વિધિમાં જે રીતે અઢાર અભિષેક કરવાના ૮૮+૧૪ પેજની આ પુસ્તિકામાં સ્યાદવાદ સિદ્ધાંત હોય છે. તેના સ્પષ્ટ ભાષામાં વિધિવિધાને અહિ પરત્વેના ભક્તિભાવથી લેખકે જે પરિશ્રમ લઈ પ્રસિધ્ધ થયા છે. મોટી સાઈઝના પ્રતાકાર ૧૪ પેજના વિષયની સંજના કરી છે. તે આવકાર્ય છે. હિંદી આ ગ્રંથમાં પ્રાસંગિક વિધિકારકની ૪ મુદ્રાઓના ભાષામાં અનુવાદ અક્ષરશઃ કર્યો હોય તેમ લાગે છે. પણ ચિત્રો મુક્યા છે. સંપાદક વર્ષોથી જૈન સમાજમાં છતાં હિંદી લેખક સ્વયં વ્યુત્પન્ન હોય તો અવસરે વિધિકારક તરીકે પ્રસિદ્ધ છે. પ્રકાશ પણ એ વિષવિશેષ વિવેચન કરીને વિષયને એ રીતે છણી શકે છે. યના સુપરિચિત છે. છતાં આ ગ્રંથ દ્વારા વિધિવિધાન અષ્ટાદશ ( અઢાર) અભિષેકવિધિ. સપાઠ કરવા તૈયાર થયેલા ક્રિયાકારાએ રૂપરંપરાને જાળસેમચંદભાઈ હરગોવિંદદાસ પ્રકાશ્રી છબીલદાસ વીને અનુભવી ક્રિયાકારકોના સહવાસ તેમ જ પરિકરી દે અધ્યાપક: ભઠ્ઠીબાઈ જૈન શ્રાવિકાશાલા. ચય, સલાહ,સૂચના ઈત્યાદિને મેળવીને આવા અનુ- ખંભાત મૂલ્ય ૮ આના. ઠાને કરાવવા હિતાવહ તથા શાસ્ત્રીય છે, એ ભૂલવું ૫. ઉપાધ્યાયજી મહારાજ શ્રી સકલચંદજી ગણિ જોઇતું નથી. અઢાર અભિષેકની વિધિનાં આ પ્રકાવરશ્રીએ વિ. ૧૭મા શતકમાં પ્રાચીન અનેકાનેક ગ્રંથ શન માટે સંપાદક તથા પ્રકાશકનો પરિશ્રમ ઉપયોગી રત્નોના આધારે તથા શાસ્ત્રાનુસારી પરંપરાના છે. ક્રિયાકારક વર્ગને આ ગ્રંથ સહાયક બનશે, એમ , આધારે “અંજનશલાકા-પ્રતિષ્ઠાકલ્પ નામના ગ્રંથરત્નની અવશ્ય કહી શકાય ! સંસ્કૃતભાષામાં રચના કરી છે. પ્રસ્તુત ગ્રંથ પણ તે તા. ૨૦-૧૦-૫૬. વિધિમાં આવતા એક અનુષ્ઠાનની વિધિનો ગ્રંથ છે. [ અન્યાન્ય પ્રકાશનોની સમાલોચન હવે પછી] -: પરદેશના ગ્રાહક બંધુઓને :પરદેશમાં વી. પી. થતું નથી તે લવાજમ પુરું થયે મનીઓર્ડર, કેસ સિવાયનો પિસ્ટલ ઓર્ડર કે નીચેના કેઈ પણ સ્થળે લવાજમ ભરવા વિનંતિ છે. શ્રી દામોદર આશકરણ પણ બેક્ષ નં. ૬૪૯ દારેસલામ શ્રી તારાચંદ ડી. શાહ પિષ્ટ બેક્ષ નં. ૨૦૭૦ નૈરોબી શ્રી મેઘજી ખીમજી ગુઢકા પિણ બેક્ષ નં. ૧૧૨૮ માસા શ્રી રતિલાલ ઓત્તમચંદ સંઘવી પિષ્ટ બોક્ષ નં. ૪૪૮ જગરિ શ્રી મેઘજી ખીમજી ગુઢકા પષ્ટ બોક્ષ નં. ૨૧૯ કીમુમુ શ્રી મેઘજીભાઈ રૂપી એન્ડ કુ. પિણ બેક્ષ નં. ૭ શ્રી દેવશીભાઈ જીવરાજ પિષ્ટ બોક્ષ નં- ૯૧ થીકા ચેરી [H ( (ઉં( [ (Éકિલ્લાથી3) ) )); |ીરીB] Page #19 -------------------------------------------------------------------------- ________________ ત્ય અને દેવદ્રવ્ય શ્રી સુંદરલાલ ચુનીલાલ કાપડીઆ. એમ. એ. - હોય તે તે શબ્દોમાં યા સમાજમાં ઠીક ઠીક જનશાસનના પ્રાણસમા આ બે પ્રશ્નો દેખાવા અને ગણવા. આ વર્ગને માટે ચિત્ય અને ખૂબ જ ચર્ચાના પ્રહાર ખમતા આવ્યા છે દેવદ્રવ્ય” તે શું પણ ધાર્મિક ગણાતી કઈ અને ખમી રહ્યા છે. આત્મા જેવા મૂળભૂત પણ ચર્ચા પ્રાયઃ દેષને માટે થાય છે. છતાં તત્વને સમ્યગ્ય રીતે માનનાર ભવ્યાત્માઓને આમાંના પણ કેઈ આત્માને અને વિશેષ ચત્ય અને દેવદ્રવ્ય” બને તારક સાધનમાં કરી ત્રીજા વર્ગને વિશેષ લાભદાયી બને, સમસુવિપુલ શ્રધ્ધા હોય છે. વિશેષ ક્ષયે પશમને જવા માગતા સુવર્ગને સહાય અને પ્રોત્સાહક પામેલા આત્માઓ ખૂબ જ સમજપૂર્વક આગમ બને તે હેતુથી “ચંત્ય અને દેવદ્રવ્ય ની યુક્તિસહ માને છે, વિસ્તરે છે અને પ્રચારે તાત્વિક વિચારણા-ફન્ડામેન્ટલ ડીસકસન થવી છે. જ્યારે અલ્પ ક્ષયે પશમવાળા છતાં સુશ્રધ્ધાળુ જોઈએ. અનંતજ્ઞાનીઓના વચનને અને પંચાંગીને જગતમાં રાગ અને દ્વેષ બે તત્વે જ્યાં ટંકશાળી વચન તરીકે હૈયામાં ધારણ કરી સુધી હયાત છે-અનંતને માટે હયાત રહેવાના પ્રગતિ કરે છે. જ છે, ત્યાંસુધી ઈષ્ટ વ્યક્તિવિશેષ પ્રત્યે પ્રેમ કેટલાક એવા પણ આત્માઓ હોય છે અને અનિષ્ટ પ્રત્યે અભાવની લાગણી થયા જ જેઓ આમાના અસ્તિત્વને ઓઘદષ્ટિથી–સામા- કરવાની છે. ઉપકારક પ્રત્યે પ્રેમ યા ભક્તિની ન્ય બુદ્ધિથી સ્વીકારે છે. દેવ-ગુરુ-ધર્મને પણ લાગણું પિદા થાય, મિત્ર પ્રત્યે સ્નેહની લાગણી આછી શ્રધ્ધાથી સામાન્યતઃ માને છે, પરંતુ જન્મે, સ્વપ્રેયસી પ્રત્યે–પ્રેમની ઉમિઓ જાગે. વિશદ દષ્ટિ પ્રાપ્ત ન થવાના કારણે, જડવાદના આ બધાના વિરહમાં તેમની પ્રતિકૃતિ, ફોટો, અતિવિસ્તૃત આકર્ષણ અને પરિચયથી; વિશિષ્ટ છબી, મૂતિ પ્રત્યે તેજ પ્રમાણે અરે કેક ફેરા ચર્ચા કરી સમજવાની તેવી તમન્ના ન હોવાથી તેથી પણ અધિક લાગણીને ધોધ વહે છે. અને અને ખામોશથી ઉડી વિચારણા કરી સાયન્ટિ- તે તે અભિષ્ટ વ્યક્તિના હસ્તાક્ષરી પત્ર પ્રત્યે ફીક રીતે સમજવાની સહિષ્ણુતા ન કેળવેલી ઉછાળ આવે છે, છાતી સાથે ચંપાય છે. જરા હવાથી ચૈત્ય અને દેવદ્રવ્યની બાબતમાં આગળ વધી જઈને ચુંબનની પ્રક્રિયા પણ અસ્તવ્યસ્ત વિચારો ધરતા હોય છે. પણ થઈ જાય છે. આ બધું અનુભવગત અને સરળ આવા આત્માઓ જે સુગ્ય સમર્થ સમજ સમજવાળું છે. આપનારના પરિચયમાં આવે છે અને શાંત ' જે ક્ષણિક આનંદ આપનાર યા આ ભવ વિચારધારા તેમની સમક્ષ રજુ કરવામાં આવે પુરતા અને તે પણ થડા સમયના ઉપકારી છે તે પ્રાયઃ સુશ્રધ્ધાળુ બની સુયોગ્ય માર્ગને તરફ કૃતજ્ઞ આત્માને આ આનંદ આવે સ્વીકાર કરવામાં ઉત્સાહિત બને છે. ઉમિથી સઘળુએ છાવર કરવાનું મન થાય હવે એક વર્ગ એ પણ છે કે-જે તે અનંત ઉપકારી-જગત્ તારક-સારાયે વિશ્વનું આત્મામાં સર્વજ્ઞમાં-ધર્મમાં, પુણ્ય-પાપમાં વિશદ કલ્યાણ ઈચ્છનાર અને અનંત અવ્યાપ્રાયઃ માન નથી. કદાચ માનતે બાહ્યથી દેખાતે બાધ સુખની પ્રાપ્તિને મહાકલ્યાણકારી માગ કર Page #20 -------------------------------------------------------------------------- ________________ ઃ પરઃ ચય અને દેવદ્રવ્ય : બતાવનાર શ્રીમદ્ સર્વજ્ઞ ભગવંતે તરફ સુઝ- મૌખિક નહી પણ દ્રવ્યથી અને ભાવથી) માનદ્ધાળુ અને નિર્મળ બુદ્ધિના ધણીઓને, કૃતજ્ઞ- વતા, વિશ્વબંધુત્વ, (યુનિવર્સલ બ્રધરહુડ)ના ભાવે સદ્ભક્તિની ઉમિઓ વડે તારકને તારક પ્રચાર સાથે તેમાંથી પરિણમતા મુક્તિમાર્ગ ભાવ હૃદયમાં જડાઈ જાય, તેને વિરહ અસહા (સાલ્વેશન પાથ) અને વિશ્વશાંતિને પ્રચાર થઈ પડે, તે તારકની પ્રતિકૃતિ તૈયાર કરાવી કરે છે. ચોવીસ કલાક પાંખ સામે રાખવાનું મન થાય, હવે આ પ્રતિકેના નિર્માણ માટે-નિભાવ હૈયાનું પ્રતિબિંબ બહાર ખડું કરવાની તાલા- માટે કે સ્થાયી ટકાવવા માટે જે દ્રવ્યાદિનું વેલી જાગે, જપત સમક્ષ અનંત ઉપકારીના સમર્પણ મહાન ચિરસ્થાયી હેતુથી થાય તે પ્રતિકને પ્રચારવાનું મન થાય-તે તેમાં અકુદ- તેજ હેતુમાં, તેજ ઉદ્દેશમાં અને તેજ ધ્યેયને રતી શું છે? અસંગત શું છે? જ્યાં સ્વાર્થ વળગી રહીને વપરાય એ એક ને એક બે જેવી નથી. નર્યો પરમાર્થ છે, નરી છાવરતા છે સ્પષ્ટ અને સુસંગત વાત છે. ઉપકારીના ઉપઅને તે પણ સદ્દભાવની-આત્મમંથનના અધ્યા- કારને, દેવના દેવત્વને, ત્યાગબુદ્ધિથી પ્રચારના ત્યની. ત્યાં જડ પુદ્ગલ ધનની કે હીરામાણેકની પરમહેતુથી, અન્યને પ્રેરણા પ્રાપ્તિની મહતી કે અજુન સુવર્ણની કિંમત પણ શું છે? ભાવનાથી-સમર્પણ થએલું દ્રવ્ય, દેવદ્રવ્ય–દેવ જે આર્થિક કે રાજકીય, ક્ષણિક ને અવશ્ય સત્ય ગણાય-કહેવાય-પ્રચારાય, તેમાં આટલે નાશવંત ધ્યેયને ખાતર કે જે નર્યા જડવાદથી બધે ઉલ્કાપાત ? આંખમાંથી ઝેર વર્તાવાનું જ ભર્યો છે, તેના પ્રચાર માટે અનેકવિધ કારણ શું? વીતરાગની વીતરાગતાને કયાં ઉણપ પ્રતિકે ઉભા કરવાની છૂટ છે, જરૂર છે, કરે. આવી? ત્યાગ અને દાનની ભાવના જેમાંથી ડોના ખર્ચ કરવામાં નીતિમત્તા મનાય છે, ખીલે છે. દુનિયાભરના સત્કાર્યોને જેમાંથી સહાય જડ એવા શરીરના પિષણ-રક્ષણ અને શણગાર અને પ્રેરણાત્મક પ્રોત્સાહન મળે છે તેવા પવિત્ર માટે અનેકવિધ-યાતનાઓ વેઠીને પણ રાત સિધ્ધાંતે પ્રત્યે કુઠારાઘાત શા ? દિવસ દુનિયાભરમાં પ્રચારકાર્ય–બરોટી અને માનવતા હજુ મરી પરવારી નથી, જડરહેઠાણના સુફીયાણા શબ્દો વડે વધાવાય છે. વાદના ઘેર ગાંડપણમાં અશાંત અને ઉન્માદે તે સદા સ્થાયી, ક્ષણભંગુર શરીરના અધિષ્ઠાતા ચડેલી સામાજિક આંધીમાં પણ હજુ ચૈતન્યના આત્માના ચિરકાલીન-કાયમી અનંત સુખ ચિન્હ છે. રેટી અને રહેઠાણ જે જરૂરી છે, માટે પ્રચારના પ્રતિક પ્રત્યે અણગમો કેમ? થુલ દેહની દષ્ટિએ અત્યંત જરૂરી છે, પણ તે અભાવ શા માટે? તેની અઘટિત ચચાં અને આર્યાવર્તનું-આર્યસંસ્કૃતિનું યેય માત્ર નથી, આંદોલન શા માટે? અંતિમ નથી. અને એવી સમજવાળાઓજ દાનને ખુબી તે એ છે કે મૂર્તિ અને ચિત્યના પ્રવાહ શક્તિ અનુસાર વહેતે જ રાખે છે. પ્રશંસકે અને પ્રચારક તે પ્રતિકને ગુણપૂજા- દીન-ગરીબને પિષે છે. અપંગને ક્ષે છે. વસ્ત્રવીરપૂજા તરીકે અપનાવીને તેમાંથી ઉતા અધ્યા હીનને વસ્ત્ર અને અહીનને અન્ન આપે છે. ત્મના વિચારો જેવા કે સુપાત્ર ભક્તિ, અનુકંપા અને સાથે સાથે ઉપરોક્ત પ્રતિકે પ્રત્યે આકરી (એટલે કે દીન-હીન અપંગની દયા અને તે પણ પૂર્વજન્મકૃત પુણ્ય-પાપના તત્વને હૃદયગત Page #21 -------------------------------------------------------------------------- ________________ : કલ્યાણઃ : નવેમ્બર ૧૫૬ : પ૯૩ : કરાવે છે. ટ્રસ્ટી કહેવરાવવાને મોહ રાખવો એ કાળબળની આજના જમાનાને સાયપ્રસ ને સિદ્ધાંત સાથે સંગત નથી જ. દેવદ્રવ્ય હોય તે જીપણ ખૂબજ હદ અને લિમિટમાં રહીને ઇગ્લેંડ- ધાર, જ્ઞાનદ્રવ્ય હોય તે તે તાડપત્રીય આદિ વગેરે દેશમાં કામ કરે છે. ભારતમાં પણ “શ્રી ટકાઉ રીતે આગમ લખાવવામાં, સાધર્મિક વાત્સકસ્તુરબા નિધિ' વિ. ફંડ ખૂબજ મર્યાદામાં લ્યની રકમ હોય તે સાધર્મિક સહાયમાં જ રહીને ટ્રસ્ટના સૂચિત સર્કલમાં જ વપરાય છે. દેવી જ જોઈએ. આ સૂચિત વ્ય કથા પ્રત્યે એટલે હવે જરૂરીઆતની સર્વ સામાન્ય બુદ્ધિથી વિલંબ એટલે જ તેના ધ્યેયથી વિપરીત સરકાર વિચારીએ તે પણ “દેવદ્રવ્ય જે કાર્ય માટે તરફથી અસદુવ્યય એ નક્કી છે. આવી બાબતને વાપરી શકાય છે તે એના જીર્ણોદ્ધાર માટે બહુ છણવાની કે સ્પષ્ટ કરવાની ન હોય. પુરતું નથી એટલું જ નહિ પણ જરૂરીઆતના ત્ય અને દેવદ્રવ્ય' એ તે બાળકે પ્રમાણમાં બે આની પણ હશે કે કેમ તે વિચા અને દીક્ષા ની માફક જનતાને આડે માર્ગે રણીય છે. અને ખર્ચાળ બંગલા મહાલયે કે દેરવા આગળ ધરાએલા માત્ર મુદાઓ છે. આલીશાન ઈમારતો પાછળ અન્ને રૂપીઆ સમાજના અમુક વર્ગદ્વારા આગળ કરાએલા આ સર્જિત બેકારીના જમાનામાં પણ વેડફી આ બધા મુદ્દા પાછળ ખૂબજ ઉંડું રહસ્ય રહેલું શકાતા હોય અને વેડફાય છે, તે તેના દશ છે. પાયામાં સુરંગ ચાંપવાની પૂર્વ તૈયારીઓ હજારમે અંશે પણ પ્રાયઃ ન આવતા સદ્વ્યય છે. જો કે શાસન જયવંતુ છે, છતાં શાણવ પાછળ સમાજના અમુક તત્વે જે પોકાર કર્યો સવેળા ચેતી સંગઠ્ઠન સાધશે નહિ તે પરિ કરતા હોય તે તેવાઓની ભાવદયા ચિંતવવી જ ણામ વિષમ આવશે. અને બેઠું અને મીઠું રહીને? ઝેર સંખ્યાબંધ ભાવપ્રાણોને નાશ કરી કયાં એક વાત ચોક્કસ સ્પષ્ટપણે નિર્દેશ કરવી સુધી ફેલાશે તે કપાતું નથી. સરકાર જડજોઈએ કે સમાજના સમજુવર્ગને એક પિકાર વાદની સમર્થ સહાયક-પ્રચારક અને પિષક છે. તદ્દન સારો વિચાર છે એટલું જ નહિ પણ આવા કપરાકાળમાં ધર્મરક્ષણની નીતિ મજબુત ગયાં મકવા ચેચ જ છે. જે જે ભંડળ બનાવવા માટે બીજી કેટલીક વસ્તુઓને તાત્કાતે તે સુયોગ્ય સ્થાનોમાં ખચી શકાય છે, લિન ગણ બનાવીને પણ ભવ્યાત્માઓના તેને સંઘરી રાખવે અને મેટા ટ્રસ્ટના મોટા ભાવપ્રાણની રક્ષા માટે સુસજજ બનવું ઈશે. - એક ઉગતે લેખક ઈગ્લાંડના જાણીતા પત્રકાર બર્નાર્ડ શ પાસે પિતાનું નાટક વાંચી સંભળાવવા આવ્યે પહેલે અંક વંચાઈ રહ્યો કે શૈને ઉષ આવવા માંડી, પિલે તે રીતે પીળો થઈ ગયે. “મી શૈ, હું તે મારું નાટક વંચાવીને તે પર અભિપ્રાય લેવા આવ્યો છું. તેણે કહ્યું. “ઉંઘ પણ એક અભિપ્રાય જ છે ના?’ શાએ હળવે રહીને કહ્યું. Page #22 -------------------------------------------------------------------------- ________________ માલદીક્ષાને કઇ વવશેા નહિ! શું એ કાઈ ગ્રુહ્ન છે ? (ગુજરાતના પ્રસિદ્ધ માસિકના તંત્રી લેખ ) ખાદીક્ષા વિરૂ કાયદો કરવાનું જ્યારે આપણા સમાજમાં સુધારક વર્ગ તરફથી આંદોલન ભૂગભ` રીતે ચાલી રહ્યું છે, ને તેમાંએ મુંબઈ રાજ્યના વડાપ્રધાન શ્રીયુત મારારજીભાઈનાં સંસ્કૃતિપ્રેમી વિચારણા ધરાવતા વ્યક્તિત્વના પ્રભાવે મુંબઇ વિધાનસભામાંથી તે ખીલ ઉડી ગયા પછી, ‘ખાલસ યાસ દીક્ષા પ્રતિબંધક ખીલ' ભારતની લેાકસભામાં રજૂ થયુ છે. આને અંગે મહાગુજરાતના સાહિત્ય-સંસ્કારના કે જે ૨૮ માસિક ઉર્મિ નવરચના’ અગ્રગણ્ય જીતુ ગુજરાતી માસિક છે. તેના તંત્રીલેખમાં આવા કાયદા માટે જે કાંઇ કહેવાયું છે, લખાયું છે, તે નીચે અક્ષરશઃ અમે પ્રસિધ્ધ કરીએ છીએ ! આ લેખ અમને પૂ પન્યાસજી મ. શ્રી કનકવિજયજી ગણિવર દ્વારા પ્રાપ્ત થયા છે. વાચકે વાંચે, વિચારે અને આજના માલદીક્ષાના વિરાધ કરનારાઓનાં માનસને પારખે ! સ. વ અઢાર વર્ષની વય થાય તે પહેલાં સંસાર છેડીને-સ્વાર્થ છેડીને નીકળી ગયેલા હાય અને પાછળથી સમર્થ સંન્યાસીએ તરીકે દેશભરમાં જાણીતા થયા હોય એવાએનાં નામ ગણાવવાની જરૂર છે? શું એમના માતા-પિતાએ એમને હ થી વિદાય આપી હતી? એ લેકે શું પૂછવા રહ્યા હતા ? એમને કાણુ અટકાવી શક્ત ? પત્ની કે માતા-પિતા કે વૈભવ કે વારસા ? અગર જો એવી તાકાત કાઈમાં ના હતી તે બિચારા કાયદાનું શું ગજુ? એવા એક નહિ પણ સાત પ્રતિબધ હશે તેાયે દીક્ષા લેનારા દઇને જ જંપશે. વડીલા બળજબરીથી બાળકોને સાધુ બનાવે એવુ જવલ્લે હશે. બ્રહ્મચ–શુ એનેા એ મહિમા ને પ્રભાવ છે ? નૈષ્ઠિક બ્રહ્મચારીને મળીને કોણ ચકિત ४ * માગત નથી થતુ? અને જે દેશમાં એનુ આટલું બધું મૂલ્ય છે ત્યાં બાળકાને દીક્ષા લેતાં અટકાવી કેમ શકાય ? ખાળબ્રહ્મચારી એ શુ અટઢાવવા જેવા ગુનેગાર છે કે સમાજના હિતચિ'તકા પાકાર ઉઠાવવા લાગ્યા છે? એમ છે કે-આપણું ગળુ નાનુ થયું છે એટલે ભડકી છીએ છીએ. ન્યાયના નામે બધું સાધારણ સહેલું ને નમણું રાખવા માગીએ છીએ. બ્રહ્મચર્ય અને સંન્યાસનુ ગળુ ના હોય તો ભલે, પણ બીજાને રાકવાન ાકાત શીઢ બતાવતા હોઈશું...? ઘર, કુટુંબ, સ્નેહ, સૌંસાર, ધન, યશ ને આકાંક્ષા તજીને નીકળી પડનારાઆની એક વિશાળ વિદ્યાપીઠ છે. એ લેાકેા નથી જાહેરાત કરતા કે ફી માગતા. એમની સૃષ્ટિમાં ચાલ્યા જવાનુ પ્રલેાલન શું છે? એમના સંગાથમાં રહેલા ઉછરેલા અને શીખેલા, જીવનનું રહસ્ય Page #23 -------------------------------------------------------------------------- ________________ પણ તે છે. વ્યક્તિ અમુકજ અધિકારમાં અટવાઈ જાય તે - વિવેકશન્ય બની જાય. શ્રી ઉજમશી જુઠાભાઈ અમદાવાદ માનવ જીવનમાં વ્યક્તિના ભિન્ન ભિન્ન ન નિ તે રીતે, તે માણસ એ ને એ જ છે, તે અનેક અધિકાર છે. જેમાં એક માણસ કોઈને પણ એમ ભિન્ન ભિન્ન દષ્ટિએ તેના ભિન્ન પુત્ર છે, કેઈને પતિ છે, કોઈને પિતા છે, લિ a - ભિન્ન અનેક અધિકાર છે. કેઈ અમુક જ કોઈને સેવક , કોઈને શેઠ છે, તેમ જ તે અધિકાર તેને શિરે નથી. કેઈ કુટુંબને છે, કેઈ નગરને છે, કઈ પ્રદે. માટે જ, કેઈ એક અધિકાર પ્રત્યે ઢળી શકે છે, કેઈ દેશને છે. વળી સમસ્ત વિશ્વને પડી, વ્યક્તિ તેના અન્ય અધિકારો પ્રત્યે ઉપેક્ષા વૃત્તિ સેવી શકે નહિ. જે તે વ્યક્તિ પિતાના અન્ય અધિકાર પ્રત્યે ઉપેક્ષાવૃત્તિ સેવે તે તે પામેલા, કષ્ટ વેઠીને કસાયેલા, તેજસ્વી સાધુઓને વ્યક્તિ સ્વ-અધિકારોને વિવેક જરૂર ચૂકી સંગ આપણને મળે તે આ પ્રબંધ આપણે જાય. વ્યક્તિ અમુક જ અધિકારમાં અટવાઈ કાયદાથી તેડવાની શી જરૂર ? જાય તે તે વિવેકશૂન્ય બની જાય. અનર્થ છે કે વાતવાતમાં કાયદાનું દાખલા તરીકે, આપણા કુટુંબ પરત્વે, શરણું લઈ આપણે પ્રજાને પામર આપણે અધિકાર અદા કરતાં, આપણે આપણું બનાવતા જઈએ છીએ. બાળક અને અન્ય અધિકારો પ્રત્યે ઉપેક્ષાવૃત્તિ સેવીએ તે સ્ત્રીઓ કાજે સંસાર કેક સેહામ બન્યું . આપણે એકદમ સ્વાથી અને સંકુચિત મનના છે તે બધુએ છોડીને બીજે નહિ જવા પ્રતિ- બની જઈએ. અને આપણામાં નગર, પ્રદેશ, બંધ કરવા છે? અને સાધુની કારકીદિ આ દેશ અને વિશ્વના છેપ્રત્યે પ્રેમભાવ પ્રગટે દેશમાં એટલી અળખામણી થઈ છે? નહિ, માનવતા હણાઈ જાય, અને ઢંકાયેલી બાળકો પ્રત્યે દયા બતાવવી હોય તે યે પશુતા જોર પકડે. ઘણે અવકાશ છે. ક્ષેત્ર સાંકડાં થયાં નથી. જ્યાં પરંતુ જે, આપણે કુટુંબ પરત્વેના અધિલોકે ધામણ દઈને દીક્ષા દે છે, ત્યાં કઈને કારને અદા કરતાં આપણું અન્ય અધિકારને દીકરાની જરૂર નથી. બહુ તે બળદીક્ષિતે ન વિસરીએ તે આપણે માનવતાની ત માહિતર શિક્ષણની જોગવાઈ થાય એવી પ્રગટાવી શકીએ. અને અન્યને પ્રકાશ આપી ભલામણ કરીએ પણ અઘોરીઓ છોકરાઓ શકીએ.. ઉઠાવી જાય ત્યારે થાય એ ઉહાપોહ કરી માનવ જીવનને મુખ્ય અધિકાર સર્વથા બાળ દીક્ષાને વગેવશો નહિ કે એની એડ ત્યાગ છે. છતાં પણ સર્વથા ત્યાગ કરવા જે આપશે નહિ. અસમર્થ છે, અને જે ગૃહસ્થ છે, તેણે ગૃહસ્થ (ઉર્મિ-નવરચના) –વર્ષ: ૨૭-અંક તરીકેને પિતાને અધિકાર અદા કરવા, અથ ૧ર પેજ ૧૦ માટે પણ વિવેકયુક્તરીતે પુરૂષાર્થ કરવો જોઈએ. Page #24 -------------------------------------------------------------------------- ________________ : કલ્યાણ નવેમ્બર ૧૯૫૬ : ૫૯૭ : પણ કઈ ગૃહસ્થ પિતાના કુટુંબના નિર્વાહ તેની માઠી અસર નિપજે છે. માટે કઈને ત્યાં ભિક્ષા માટે જાય તે ગૃહસ્થના આપણે દેશસેવાની મોટી મોટી વાત અધિકારને તે બંધબેસતું નથી. અને તે કરીએ અને આપણું અતરમાં આપણું કુટુંબ, અકતવ્ય છે. નગર અને પ્રદેશ પ્રત્યે હમદર્દી ન હોય તે વળી જે કઈ ગૃહસ્થ ઘરબાર આદિ સર્વ- તે વાતે ફલવત ન નિવડે તે સંભવિત છે. સ્વનો ત્યાગ કરી સંયમી મુનિ બને તે તેને ' યાદ રાખવું જોઈએ કે, સમસ્ત દેશ માટે માટે તે અર્થ કે કામને પુરૂષાર્થ નિધનીય છે જેણે ભેખ લીધો છે, અને જેને પ્રેતાની અંગત પણ “માધુકરી ” તેના ઉચ્ચ કર્તવ્યનું એક શ્વાનું એક માલીકી જેવું ખાસ કશું જ નથી તે પિતે કઈ હી રખ કર્તવ્ય બની જાય છે. અમુક કુટુંબ, નગર કે પ્રદેશને નથી જ, તે વ્યક્તિ માટે જે કર્તવ્ય હોય તે વ્યકિતને રાષ્ટ્રવ્યક્તિ છે. અમુક અધિકાર પલટતાં અકર્તવ્ય બની જાય એટલે કે, અન્ય પ્રજાજનેની પેઠે કુટુંબ, છે. અને જે અકર્તવ્ય તે કર્તવ્ય બની જાય જય નગર કે પ્રદેશ પરત્વેને કેઈ અમુક અલગ છે. માટે પણ વ્યકિતએ સ્વ–પરના અધિકારને અધિકાર તેને અદા કરવાને હેત નથી, સમસ્ત વિવેકપૂર્ણ રીતે સમજવા પ્રયત્ન કરવો જોઈએ. રાષ્ટ્ર એજ તેનું એક મોટું કુટુંબ છે. જેઓના દિલમાં દેશાભિમાન પડયું છે, કેઈ એક વિવેકી કુલપતિ જે અદાથી તેના છતાં સમસ્ત દેશ માટે જેઓએ ભેખ લીધે કુટુંબ પ્રત્યે વર્તાવ દાખવે, તે અદાથી રાષ્ટ્રનથી. અને જેઓ ઘરબાર આદિ રાખી બેઠાં વ્યક્તિએ દેશના સર્વ જી પ્રત્યે વર્તવું પડે છે, તેઓએ દેશના સર્વોચ્ચ હિતને નજર સમક્ષ છે. અને એક નજરથી દેશના સર્વ જીની રાખી પિતાના કુટુંબ, નગર કે પ્રદેશ માટે ભાળ રાખવી પડે છે. અલગ રીતે હિત વિચારવાનું હોય છે. વળી જે વ્યક્તિ અપરિગ્રહી બની સર્વસ્વને કે, પૂર્વે વિચાર્યું તેમ, એ રીતે વર્તતાં ત્યાગ કરી સંયમ સ્વીકારે છે, તે વ્યક્તિ પણ કઈ પિતાના અન્ય અધિકારે પ્રત્યે સહેજે કુટુંબ, નગર, પ્રદેશ અને દેશથી પણ પર ઉપેક્ષા વૃત્તિ સેવી શકે નહિ. બની જાય છે. તે વિશ્વવ્યક્તિ માટે કુટુંબ, કુટુંબ, નગર, પ્રદેશ કે રાષ્ટ્રનું હિત, નગર, પ્રદેશ કે દેશ જેવું કંઈ પણ અણ વ્યક્તિ વિચારતી હોય પરંતુ તે ગ્યા ત્યારે જ હોતું નથી. અને તે કારણે તેને એ માટે .. કહેવાય કે જ્યારે, વિશ્વના કેઈ પણ જીવને અમુક અલગ અધિકાર અદા કરવાને હે પીડા ઉપજે તેવું તે બદદાનતપૂર્વક ન કરે. નથી. વિશ્વ એજ તેનું કુટુંબ છે. - સ્વ-અધિકરાને ખ્યાલ ધરી વિશ્વદષ્ટિ વિશ્વના સર્વ જી પ્રત્યે અમીભરી દષ્ટિ, ખીલવી જીવવું એ વિકાસને ખરે રાહ છે. રાખી, સ્વ–પરના કલ્યાણ માટે તેને નિરંતર ઉચ્ચ અધિકારના સ્વામીઓ સામાન્ય ચીવટ રાખવી પડે છે. તેને તેનું નૈતિક અને એવા પિતાના અધિકાર પ્રત્યે લેચા વાળે તે આધ્યાત્મિક જીવન એકદમ ઉન્નત બનાવવું તેઓ અધિકારભ્રષ્ટ થાય છે. અને સમાજ પર પડે છે. Page #25 -------------------------------------------------------------------------- ________________ ભારતની લોકસભામાં રજૂ થયેલું બીલ [સંન્યાસ દીક્ષા પ્રતિબંધક બીલ. ૧લ્પ૬] સ્વતંત્ર ભારતમાં આજે ધારાસભાઓમાં જે અનેક પ્રકારની ધાર્મિક, સામાજિક ભારત દેશની પ્રાચીન પ્રણાલીને જાળવી રાખનારા ત્યાગ, તપ, સંયમ, સંસ્કાર ઇત્યાદિના પિષક અધ્યાત્મમાર્ગના સહાયક કલ્યાણકારી આચાર-વિચારે હતા, તેને યેન-કેન કાયદા દ્વારા રૂંધવાના જે અનેક પ્રયત્ન થઈ રહ્યા છે, તેને એક વધુ નમૂને દીહીની મધ્યસ્થ લેસભામાં (બીન સર १) २० थमे नीयनु मा ५३ पाउछे. જો કે, આ બીલની ચર્ચા હાલ ઉપડવાની નથી, પણ વહેલામેડા આ બીલ આવી રહ્યાના ભણકારા અપણને સાંભળવા મળશે, તે માટે તે બીલ અને તેની કલમે જાણવી જરૂરી હોવાથી હિંદીભાષા-રાષ્ટ્ર ભાષામાં રજુ થયેલું તે બીલ નીચે અક્ષરશઃ અમે પ્રસિદ્ધ કરીએ છીએ. प्रजातन्त्र भारतके सातवें वर्षमें लोक-सभा- बृहत् बम्बई में प्रेसीडेन्सी मेजिष्ट्र टकी अदाद्वारा इस प्रकारका कानून पास किया जाय- लत और दूसरी जगहोंमें प्रथम श्रेणीके मेजिष्ट्रटकी अदालत । १. इस कानूनका नाम बालसन्यास दीक्षा प्रतिबन्धक कानून (१९) होगा । (३) 'संन्यास दीक्षा' का मतलब है सांसा रिक कार्योंको छोड और अपने पारिवारिक (२) जम्मू और काश्मीरके अलावा यह सारे जनोंसे सम्बन्ध विच्छेद कर किसी व्यक्तिके भारतमें लागू होगा। द्वारा किसी धार्मिक मतके सन्यासी, यति, (३) भारत सरकार अपने गजेटमें प्रकाशित मुनि, सूरि; योगी, वैरागी, महन्त, चेला, करके जिस तारीखकी घोषणा करे उसी ब्रह्मचारी, साधु, फकीर, सन्यास; संत व तारीखसे यह लागू होगा। अन्य नामसे दीक्षा ग्रहण करना या किसी २. इस कानूनके अन्दर विषय और प्रस'गका भी बालकका किसीके द्वारा इस रुपमें दीक्षित विरोधाभाव न करते हुए, किया जाना । (१) 'बच्चे का मतलब होगा कोई भी ३. जो कोई किसी बालकको सन्यास दीक्षा लिंगका व्यक्ति जिसकी उम्र अठारह वर्षसे देगा व उसके लिए परिचालना, अनुष्ठान, नीचे हो; आदेश, अनुमति, प्रोत्साहन देगा उसे (२) 'अदालत' का मतलब, कलकत्ता; मद्रास; साधारण कारावास जो कि तीन महीने तक हो सकता है व जुर्मानेका दंड होगा। Yesना अधिक भरभ या तम- ४. (१) जहां कोई बालक सन्यास दीक्षामें તેને તેની ફરજો ખૂબ વધે જાય છે. दीक्षित होता हो वहां उसके माता-पिता, અંતમાં વ્યક્તિએ પોતાના અધિકારને संरक्षक व अन्य कोई व्यक्ति जिसपर कि कानूनन वा वेकाननन रुपसे उस बच्चेकी પુરે વિવેક ધર. વળી ધીરજ અને સમતાથી जिम्मेवारी हो अगर कोई ऐसा कार्य करे અન્ય જનના અધિકારને પણ વિવેકયુક્ત રીતે जिससे सन्यास दीक्षाको प्रोत्साहन मिले સમજવા પ્રયત્ન કરશે. જેથી જીવનક્ષેત્રે કંઈક अथवा सन्यास दीक्षा होने दे अथवा अपने અશે પણ વાસ્તવ દૃષ્ટિ પ્રાપ્ત થશે અને कर्तव्यकी अपेक्षा करता हुआ उसके होने में વિકાસ થશે. बाधा न डाले उसे साधारण कारावास, जो Page #26 -------------------------------------------------------------------------- ________________ या : न गर १९५६ : : tee : ... तीन महीने तक हो सकता है, व जुर्मानेका कानूनका उदेश्य व आवश्यकता दंड होगा. (२) इस धाराके लिये, ज बतक काइ विरोधी कुछ दम्भी व्यक्ति छोटी उम्रके बालकबात प्रमाणित न हो यह मान लिया जायेगा बाल A बालिकाओंके साधु-साध्वी बनानेके कार्यमें सलग्न कि जहां किसहे बालककी दीक्षा हुई है। हैं जब कि ऐसे बालक इस प्रकारकी दीक्षाके वहां उस बालकके लिये जिम्मेवार व्यक्तिने । . फल व नतीजोंको समझने व जानने में असमर्थ होते हैं। कभी-कभी ऐसी दीभाओंका व्यक्तिपर अपने कर्तव्यकी अबहेलना करते हुए सन्यास बडा बुरा असर होता है और समाज पर उसका दीक्षाको नहीं रोका है। गहरा प्रत्तिधात होता है। ५. इस कानूनके अन्तर्गत गुनाहोंकी जामन हो सकेगी। ____ बच्चोंकी कम उम्रका दुरुपयोग न हो व बचपन व जवानीको स्वार्थ पूर्ति व नैतिक और ६. (१) इस कानूनमें कोई विरोधि बातके होनेपर भौतिक साधनोंके परित्यागसे बचाने के लिये भी अगर अदालतका किसी शिकायत या इस प्रकारकी प्रथाको अत्यन्त शीघ रोकना आवअन्य तरीकोंसे प्राप्त खबरसे सन्तोष हे। जाये कि एक बालककी दीक्षाका प्रबन्ध दिलानेवालोंको व सन्यास दीक्षावाले बालकके श्यक है । यह बिल बच्चोंको दीक्षा देने व हआ है या होने का है तो धारा ३ और ४ मे अभिभावकोंको दंडित करनेकी व्यवस्था करता लिखित व्यक्तियों पर सन्यास दीक्षाका राकन है। यह बिल बाल सन्यास दीक्षाका रद्द करा के लिये निषेध आज्ञा जारी कर सकती हैं। देनेकी भी व्यवस्था करता है । बाल सन्यास (२) अदालत निजमें या किसी व्यक्तिकी दर दीक्षाको रोकनेके लिये निषेध आज्ञा जारी खास्त पर यह आदेश दे सकती है कि वह करना व बच्चोंकी रक्षण संरक्षण आदिकी व्यवस्था व्यक्ति जिसके संरक्षणमें बालक है उस भी इसमें है। (जैन भारती) बालक को नियुक्त समय व स्थान पर उस આવા બીલે નાબુદ કર્યો જ છૂટકો! ध्यक्तिके हवाले, जिसका अदालत आदेश બીલમાં ૧૮ વર્ષની અંદર સુધીનાને “બચ્ચા ” दे , या करवा दे और उस बच्चेकी रक्षा व શબ્દથી ઓળખવામાં આવે છે, એ આજે કોણ संरक्षण व खर्चके लिये उपयुक्त आदेश दे સુજ્ઞ માનવ માનવા તૈયાર થશે? તેમજ ૭મી કલમમાં सकती है। જણાવ્યું છે કે, આ કાયદા પહેલાં પણ જેઓએ ७. इस कानूनके लागू होनेके पहले या बादमें पाहीक्षा सीधा अश, तेमानी al- ५४ २६ गाशे. हुई बाल सन्यास दीक्षा रद्द समझी जायेगी। पापा याया शोधयाभिस्वातयां मान८. क्रिमिनल प्रोसीडार काडकी धारामें किसी नारी प्रल २वी २१ तैयार यशे ? सो प्रकारका अन्य उल्लेख रहनेपर भी प्रेसिडेन्सी मुंह सुधी पशु धर्म संस्कृतिप्रेमी त्या मेजिष्ट्रेटके नीचेकी अदालत इस कानूनके श्रापूर्व भाननार न पोतानां सर्वस्व मागे अन्तर्गत अपराधोंका विचार नहीं करेगी। ५९५ यावा यासाने सावता १३२ २५८४ी देश ! ९. क्रिमिनल प्रोसीडार कोडमें किसी प्रकारका सुधारे।. उल्लेख रहनेपर भा कानूनक अन्तगत अपरा- सावश्य/भुगावलिनी समालोयना गया मां धेका प्रेसिडेन्सी मेजिष्ट्रट व प्रथम श्रेणी भापीछे, तभी मुल सुधा। समावा. के मेजिष्ट्रेट जिसकी सीमामें अपराधी पुस्त. भलिभाविय महाश्री र व्यक्ति पाया जाये विचार कर सकते हैं। साधु-साधी महाशलेने मारवामां आवछ. Page #27 -------------------------------------------------------------------------- ________________ યોગબિન્દુ ભાવ ન વા] શ્રી વિદૂર (લેખાંક ૧૩ મો] બાધક માનતા નથી જેમ હિંસાદિની વિરતિ આત્માને સર્વથા નિત્ય-અપરિવર્તનશીલ તાવિક હોય, તે તેને કેઈ યમરૂપ માને યા માની લેવામાં આવે છે તે અજ-અવિનાશી કઈ વ્રતરૂપ માને. જેના માટે ગ્રંથકાર મહર્ષિ હાઇ અમર જ રહે. વ્યાબાધા આદિથી મુક્ત જ જણાવે છે કેરહે. એટલે હિંસા થાય જ કેની ! એકાન્ત - ___ मुख्ये तु तत्र नैवासौ, बाधकः, स्याद्विपश्चिताम् । અનિત્યક્ષણિક માની લેવામાં આવે તે બીજી હિંસાદિ વિરતાર્થ, ચમત્રતતોથા | ૨૬ ક્ષણમાં તે સ્વયમેવ વિનાશ પામવાને છે, તેથી તેની હિંસા કેમ ગણી શકાય! તાત્પર્ય એ છે કે–આત્માદિમાં એકાન્તિક નિત્યત્વ અનિત્યત્વ કે સદસવબાધિત છે તેથી જ માટે જ એકાન્તતઃ નિત્ય યા અનિત્ય આત્માદિને અપેક્ષાએ નિત્યનિત્ય સદસત્ અને આત્મામાં હિંસા-અહિંસા બાધિત છે. પરિણમનશીલ માનવા જોઈએ. પરિણામિત્વાદિ તત્વદષ્ટિથી આત્મામાં એકાન્ત નિત્યત્વ ધર્મો જ પારમાર્થિક છે. એના યોગે જ હિંસાઅનિત્યત્વ ન ઘટે પણ ઉપચારથી જ ઘટે એ અહિંસાદિ તત્વતઃ ઘટી શકે છે. અવાસ્તવ છે આ રીતે અવાસ્તવિક વસ્તુવિષયક યદિ આત્માદિને તત્ત્વતઃ પરિણામિત્વાદિ શબ્દભેદ તે વિરુધ્ધ જ છે. ધર્મોપેત માનવામાં આવે, તે પંડિતે શબ્દભેદને એ જ રીતે કલકલ્પિત તત્વવિષયક શબ્દ- બાધક માનતા નથી. જેમ હિંસા-અસત્યાદિથી ભેદ બાધક જ છે. વિરમણરૂપ હિંસાદિના ત્યાગરૂપ અર્થને સાંપે વસ્તુના યથાથજ્ઞાન વિના જેઓ દ્રવ્યગુણ- યમરૂપ માને અને જેને વ્રતરૂપ માને તો દિરૂપ છ ત માને યા સત્વ, રજ તમસની તે બાધક નથી, કારણ–આ નામભેદ મામલી છે સમ અવસ્થા તે પ્રકૃતિ, એના મેગે અદ્ધિ તત્ત્વને યથાથ સ્વીકાર થયા બાદ તે બાધક તેથી અહંકાર ઇત્યાદિરૂપે પચ્ચીશ તો માને. બની શકે જ નહિ. આ રીતે તત્વભેદવિષયક શબ્દભેદ પણ આ રીતે પ્રાસંગિક ગવિષયક આત્માદિબાધક જ ગણાય. રૂપ વિષયની શુદ્ધિ આંતિ જણાવી હવે પ્રસ્તુત તત્વનું ગ્રંથકાર મહર્ષિ નિરૂપણ કરે છે. કારણ-મનસ્વિ રીતે તને સ્વીકાર ન જ - મુક્યતત્ત્વનવેન, પઢિાવતર નું થાય અથવા અવાસ્તવિક રીતે હિંસા અહિંસા युक्तागमानुसारेण, योगमार्गोऽभिधीयते ॥३०॥ ન મનાય એથી અપારમાર્થિક વસ્તુને સ્વીકારવામાં આવે અથવા અતવને તત્વરૂપ માની મુખ્યતત્વને અનુલક્ષીને જે રીતે સ્પષ્ટ લેવામાં આવે, તે અવશ્ય શબ્દભેદ પણ બાધક લિંગ જણાયાં તે રીતે, યુક્તિ અને આગમન બાધ ન આવે તેમ ગમાર્ગનું કથન કરવામાં પણ પારમાર્થિક દૃષ્ટિએ આત્માદિ તત્ત્વોને આવે છે. સ્વીકાર કરવામાં આવે, તે શબ્દભેદને પંડિતે અર્થાત્ ઉપર્યુક્ત રીતે પરિણામિત્વાદિ ધર્મો Page #28 -------------------------------------------------------------------------- ________________ : ૬૦૨: : ગબિદુઃ પિત પારમાર્થિક આત્માદિ તત્વને અનુલક્ષી જે ધીરતા, શ્રદ્ધા, મિત્રભાવ, જનપ્રિયતા, પ્રાતિ સ્પષ્ટ લક્ષણે ભેગનું જ્ઞાન થાય તે રીતે ભેગ- જ્ઞાન અને તત્વપ્રકાશરૂપ ફળ પ્રાપ્ત થાય છે. માર્ગનું પ્રતિપાદન કરવામાં આવે છે. આ બધાં વેગન ફળાત્મક સ્પષ્ટ લિંગ છે. યેગના દર્શનભેદે અનેક પ્રકારે છે અથવા જે જે ઈષ્ટને પ્રાપક હય, તે તેને માર્ગ શબ્દભેદે અનેક પ્રકારે છે. તેથી તેનું સ્કુટ ગણાય. વેગ પણ ઈષ્ટ મિક્ષપુરને પ્રાપક છે, લક્ષણ જણવા જોઈએ. માત્ર તે કથન ત્યારે જ તેથી તે પણ મેક્ષમાગેરૂપ ગણાય. એ ભેગના સ્વીકાર્ય બને જ્યારે તે યુક્તિ અને આગ- દ્વારા આત્માનું એક્ષ સાથે જોડાણ થાય છે. મથી અબાધિંત હેય. આત્માનું મૌલિક સ્વરૂપ પ્રકાશિત થાય છે, યેગ એ પરલેક સાધક તત્વ છે. પરલોક તેથી જ એને વેગ મનાય છે. એના પાંચ એ અતીન્દ્રિય તત્વ છે. તેનું સાધન એગ છે. ભેદ છે. જેના માટે ગ્રંથકાર મહર્ષિ જણાવે છે કે ગારાધન દ્વારા જ પરલેકમાં કલ્યાણ હાંસલ થાય. ૧ ૨ ૩ ૪ ૬ એ ગમાર્ગનું પ્રતિપાદન અબાધિત જ જોઈએ. અધ્યાત્મ માવનાં સ્થાન, સમતા વૃત્તાંક્ષય : અતીન્દ્રિય અર્થના સદૂભાવનું જ્ઞાન યુક્તિ અને મોક્ષે ગાયોન, થોત્તરમ્ | અને આગમદ્વારા જ શકય છે. યુક્તિ અને આગમથી બાધિત તત્વ સ્વીકાર્ય બની શકે અધ્યાત્મ, ભાવના, ધ્યાન, સમતા અને જ નહિ. સહેતુ દ્વારા સાધુનું જ્ઞાન, તે અનમાન વૃત્તિ સંક્ષય આ ભેદમાં ક્રમશઃ ઉત્તરોત્તર ભેદ રૂ૫ યુક્તિ છે અને આપ્તવચને તે આગમ પ્રધાન છે–શ્રેષ્ઠ છે. છે. રાગદ્વેષના સર્વથા વિલયકરણથી જેઓએ જે કે સદૂભૂત અને નિરુપચરિત ભાવરૂપ સ્વસ્વરૂપને પ્રકાશિત કર્યું છે અને જે વસ્તુ હોઈ પાંચેય ગભેદ શ્રેષ્ઠ જ છે, તથાપિ તત્વના યથાર્થ દષ્ટા બન્યા છે, તેઓ જ વાસ્તવ ઉત્તરોત્તર સાક્ષાત્ મોક્ષની પ્રાપક હેઈ અતિઆપ્ત છે, તેમનું વચન તે આગમ છે. એ ગ તાત્વિક અને અતાવિક હોય છે યુક્તિ અને આગમહારાજ અતીન્દ્રિય સનબંધ અને નિરનુબંધ દેય છે સાશ્રવ અને અર્થનું જ્ઞાન થઈ શકે છે. અનાશ્રવ હોય છે. નામભેદે ગભેદ હોય છે. એ તો એગમાર્ગનું નિરૂપણ પણ યુક્તિ અને અમુક યુગ તાત્વિક હોય છે જ્યારે અમુક રામથી અબાધિત જ જોઈએ. તે જ ગ માત્ર નામ યા વેષથી જ હોય છે. અમુક ગની નિવણિપુરઝાપક બની શકે. અને તે જ નિર્વા- પરંપરા અવિચ્છિન્ન ચાલે છે જ્યારે અમુક તુટી નગરપ્રાપક ગરૂપ માર્ગનું વાસ્તવ પ્રતિપાદન જાય છે. અમુક ગ દીર્ઘ સંસારફલક બની માની શકાય. જાય છે જ્યારે અમુક સંસારનાશક બની જાય ગનાં ફલાત્મક સ્પષ્ટ લક્ષણે પ્રસ્તુત છે. આ રીતે યોગશાસ્ત્રકાર વેગને જુદા જુદા ગ્રંથમાં જ જણાવવાનાં છે, જેમકે બીજું ફળ નામે સંબોધે છે. તે દૂર રહે પણ યંગના પ્રભાવે સ્થિરતા, જેના માટે ગ્રંથકાર મહર્ષિ ફરમાવે છે કે Page #29 -------------------------------------------------------------------------- ________________ ઃ કલ્યાણઃ નવેમ્બર ૧૯૫૬ : ૬૦૩: - તાત્ત્વિ દૂર a ચા- વ્યાયા. આ એગભેદ વિષયમાં પણ ગ્રંથકાર મહર્ષિ મછિન્ન: સાનુવવસ્તુ, છેવાના મત: એ રૂરૂ II- જણાવે છે- જે તાવિક વેગ હોય છે, તે વાસ્તવ જ હર્ષ સંમાં જૈવ, વાગૂર્વાનુમાન્ | હોય છે. બાકી અતાત્વિક તે માત્ર લોક અપેક્ષી અમીષા મેવાનાં, સભ્યશાસ્ત્રાનુસારતઃ રૂલ હોય છે. જે યુગની ધાર સતત-અવિરત હય, આ ગભેદેના સ્વરૂપ અને સંભવનું તે સાનુબંધ હોય છે અને જેની ધાર ચાલુ અનુક્રમે ખ્યાન આવીશ પણ સમ્યક શાસ્ત્રના ન રહે પણ છેદાઈ જાય,-વિણસી જાય તે વેગ અનુસારે જ. નિરનુબંધ હોય છે. અર્થાત ઉપર્યુક્ત ગભેદનું સમ્યક શાસ્ત્ર- તાત્ત્વિક ગજ વાસ્તવિક છે. કારણુએ નુસારે સ્વલક્ષણ-અસાધારણ સ્વરૂપ અને ઉત્થાન કેગના સર્ભાવમાં આત્માને માત્ર એક નિવ ક્રમશઃ જણાવું છું. શ્રી જિનાગમને અનુસરી ણની જ અભિલાષા હોય છે, પણ લકખ્યાતિ– ગ્રંથકાર મહાત્મા અધ્યાત્મ આદિ ગેના પૂજા યા અદ્ધિ-સમૃદ્ધિની ઈચ્છા હતી જ સ્વરૂપને અને એની ઉત્પત્તિને ક્રમશઃ જણાવે નથી. જે યુગના આરાધનમાં જનમનરંજનની છે, પણ તે અગાઉ તેઓ સંક્ષેપમાં વેગનું ઇચ્છા હોય, યા લાભ, પૂજા, ખ્યાતિ આદિની માહાસ્ય જણાવે છે, અને પુરૂષની પ્રવૃત્તિનું કામના હોય, તે યુગ વાસ્તવ નથી. ગાભાસ કારણ હોઈ પૂર્વસેવાના ક્રમને પણ જણાવે છે– જ છે. ભલે પછી નામ યા વેષ યોગને ઉચિત સુવાના તુ સમાન, મામખ્યિમુર્તિ ! હોય પણ તે કાર્યકર બનતે નથી બલકે અન- પૂર્વસેવાત્રિમવૈવ, પ્રવૃચત્તય સતામ || રૂદ્દા Wકરજ બને છે. જે કે ગ્રંથકારને ગભેદેના સ્વરૂપનું અને - જ્યાં સુધી નિર્વાણની પ્રાપ્તિ ન થાય, ત્યાં અને તેની પ્રાપ્તિનું ક્રમશઃ વર્ણન કરવાનું છે, સુધી જે ગધાર અવિરત ચાલુ રહે, તે તથાપિ તેઓ એગના સંક્ષિપ્ત માહાત્મ્યને વર્ણવે સાનુબંધ વેગ છે, પણ જો ત્રુટક થઈ જાય ત્યા છે કારણ–તેના માહાભ્યના શ્રવણથી સહજતઃ વિણસી જાય, તે મતિમતે તેને નિરનુબંધ વેગ પ્રતિ ઉલ્લાસ-આદરભાવ થાય જ. માને છે. યેગને આનંદ અનુભવગમ્ય છે. એનું આ વિષયમાં ગ્રંથકાર મહર્ષિ જણાવે છે કે- વર્ણન યા આખુંય ખ્યાન કેમ જ આલેસા રીસંસાર-બૉડજોડનાશ્રવ: પર: | ખાય! છતાં ય શાસ્ત્રાનુસારે તેનું સ અવસ્થાએવિચા, સંજ્ઞા પતા ચવિતા: રૂ૪ . ટુંકું વર્ણન થઈ શકે છે, કારણ–તે મિક જે યોગની આરાધના છતાં દીર્ધકાળપયત પ્રકારને આદર જ છે. સંસારમાં પર્યટન કરવું પડે તે સાચવ છે ગુરુદેવાદિપૂજા વગેરે ગપ્રાપ્તિની પ્રથમ અને જેમાં સંસારપરિભ્રમણ ન હોય તે અના- ભૂમિકા છે એના વેગે વાસ્તવ યોગની પ્રાપ્તિ શ્રવ છે. જુદી જુદી અવસ્થાને અનુલક્ષી ગનાં થઈ શકે છે. તેથી જ પૂર્વસેવાને પણ કમ તેઓ આ રીતે જુદાં જુદાં નામે પાડવામાં આવ્યાં છે. વર્ણવે છે. કારણુ-એથી સત્પરૂ–પ્રેક્ષાવતે ગમાં પ્રવૃત્તિ કરે.' –ક્રમશઃ Page #30 -------------------------------------------------------------------------- ________________ પ્રતિ બિ છે: પૂ. પાદ પંન્યાસજી મહારાજ શ્રી કનકવિજયજી ગણિવર (કેટલાંક બેધક શબ્દચિત્ર ) માનવનાં મનની મોટાઈ એ ઈંટ મૂકી. પિતાના માલિકને આ રીતે ઇટ માનવની મોટાઈ તેના શરીર કે તેના ઉપાડીને મૂકતાં જોઈને તરત જ કૃષ્ણ મહારાકાંડાના બળ ઉપર આધાર નથી રાખતી પણ પર જના સેંકડે સેવકે વગર બે ચપચપ એક માનવના હૈયાની વિશાળતા, મનની મોટાઈ, - એક ઈંટ લઈને પિલા વૃદ્ધ માણસના ઘરમાં મૂકવા મંડી પડયા. ' પરોપકારવૃત્તિ, એજ વાસ્તવિક રીતે માનવની | થેડીવારમાં તે રસ્તા ઉપર રહેલે ઇંટને મેટાઈને કહી આપે છે. ઢગલે તદ્દન સાફ થઈ ગયે. અને પેલા નિર્બલ ત્રણ ખંડ ભારતનાં એકછત્રી સામ્રાજ્યને ભેગવનાર શ્રી કૃષ્ણ મહારાજાનાં હૃદયની દરિદ્ર માણસનાં ઘરમાં બધી ઈટો પહોંચી ગઈ. મેટાઈને આવો જ એક બોધક પ્રસંગ આવે એક નજીકના સેવકે કૃષ્ણ વાસુદેવને પૂછ્યું છે. જ્યારે તેઓ બાવીસમા તીર્થકર ભગવાનશ્રી મહારાજ ! આપે આવા નિર્બળ કામ માટે અષ્ટિનેમિપ્રભુને હાથી ઉપર બેસીને પિતાના જાતે તકલીફ શા માટે લીધી? ત્રણ ત્રણ ખંડ વિશાલ પરિવાર સાથે વંદન કરવા જઈ રહ્યા ભરતક્ષેત્રનું સામ્રાજ્ય ભેગવનાર આપને આવાં છે ત્યાં દ્વારિકાના રાજરસ્તા ઉપર એક જરા કામ કરવાના હોય કે? આપે અમને આદેશ જર્જરિત અતિ વૃધ્ધ માણસ પોતાના ઘરના કર્યો હોત તે શું આ કામ ન થાત? આંગણે પડેલા ઈટોના ઢગલામાંથી એક એક હસીને મહારાજાએ જવાબ આપે ઃ ઈંટ મહામુશ્કેલીએ ઉપાડીને ઘરમાં લઈ જતે ભાઈ ! તું કહે છે, એ વાત સાચી છે, પણ કૃષ્ણ વાસુદેવની દષ્ટિએ ચઢયે આ વૃધ્ધ પુરુષની અસહાયદશાને વિચાર કરતાં હજારો બલકે લાખ માણસ જેની સેવામાં અને તેના હાથે ઉપડાતી ઈંટને જોતાં મને એમ થયું કે, આ દિવસ આને થશે, તે હાજર છે. જેને પાણી માંગતા દૂધ તરત જ પણ આ બિચારે પહોંચી ન વળે, અને એને હાજર થાય છે, તેવા મહાપુણ્યવાન શ્રીકૃષ્ણ જે પરિશ્રમ પડશે, એ જુદે આ કરુણાથી મારૂં વાસુદેવને આ જોઈને મનમાં વિચાર આવ્યું અરે! આ બિચારે વૃદ્ધ માણસ આ હજારે હૃદય ભરાઈ ગયું. એ વખતે મારે આત્માન્યા. બનીને સ્વાભાવિકપણે આમ કરવા પ્રે ; ઈંટને આમ એક–એક ઉપાડતાં કયારે કામ તે વેળા કઈને કહેવા માટે વિચાર પતાવશે, આ માણસ કેટ-કેટલે અશક્ત તથા મને ન સૂઝ, અને મેં જે એક માણસને દુર્બળ છે. લાવને હું એને થેડી સહાય કરું આ કામ કરવાનું કહ્યું હતું તે તે જ એકલે આમ મનમાં નક્કી કરીને કૃષ્ણ મહારાજે કરત! પણ તમે બધા જે વગર–પ્રેરણુએ હાથી ઉપરથી થોડા નીચા વળીને એ ઈટના એક-એક તૈયાર થઈને ઈંટે ઉપાડવા મંડ્યા, ઢગલામાંથી એક ઈટ ઉપાડી. હાથીને છેડો તે ન જ બનત! નિર્બલ, દુઃખી કે પીડિતને વાળી પેલા વૃદ્ધ માણસના ઘરના ઓટલા ઉપર જેઈને જેના હૈયામાં સમવેદના, હમદી કે Page #31 -------------------------------------------------------------------------- ________________ ૦૬: પ્રતિ બિંબ: સમભાવ નથી જાગતે તે હૃદય પથ્થર કરતાં યે ગુજરેશ્વરપદના ગેરવથી અલંકૃત મનને સ્થિર નકામું છે.” થઈ ગયા. મહારાજા કૃષ્ણની આ વાત સાંભળી પેલે - એક અવસરે મહારાજા કુમારપાળે સિદ્ધસેવક, પિતાનાં સ્વામીના હાથની વિશાળતાને રાજ જયસિંહન્મ સમયના જુના અને રાજ્યહૃદયથી નમી .. વહિવટમાં પ્રોઢ બનેલા અલિંગ નામના અનુ ભવી મંત્રીને પૂછયું: “મંત્રીશ્વર! હું જે પૂછું વાતના માણતા શીખવું તેને સ્પષ્ટ તથા નિર્ભયપણે જવાબ આપો ! જોઈએ ! સહેજ પણ સંકેચ નહિ રાખતા.' કેટલીક વખતે શાણું પણ માનવે, ઉતાવ- “સારૂં, મહારાજા! આપ જે ફરમાવશે, ળમાં સામાના શબ્દોને પકડીને ઊભા-છેડી તે મારે કબૂલ છે.' કરવા બેસી જાય છે, પણ ધીરજથી સામાના “બેલે! મંત્રી! મારે રાજ્યકાળ પણ આશયને સમજવા પ્રયત્ન નથી કરતા, ત્યારે તમે અનુભવ્યું છે. મારી રાજ્યપધતિ, મારી અથને અનર્થ થતાં વાર નથી લાગતી. ઉતા- પ્રકૃતિ, મારો સ્વભાવ ઈત્યાદિ તમે પિછાણી વળમાં કાંઈ કરતાં પહેલાં સામાના આશયને શક્યા છે, તે જ રીતે મહારાજા સિદ્ધરાજ સમજ જરૂરી છે. આ જ એક પ્રસંગ જયસિંહના પણ તમે પરિચયમાં રહ્યા છે, મહારાજા કુમારપાળનાં જીવનમાં બન્યું હતું. તેમને રાજ્યકાલ, તેમને સ્વભાવ, તેમની - સિદ્ધરાજ જયસિંહની ગાદી ઉપર મહા રાજ્યપદ્ધતિ ઈત્યાદિ પણ તમે અનુભવી છે, રાજા કુમારપાળને રાજ્યાભિષેક પાટણ શહેરમાં તે સાચું કહેજે! મારામાં અને મહારાજા ભવ્ય સમારોહપૂર્વક ઉજવાઈ ગયે. પણ છેલ્લી સિદ્ધરાજ જયસિંહમાં શું શું તફાવત છે? ઘડી સુધી સિધ્ધરાજ જયસિંહને કુમારપાળ માટે 3 કઈ કઈ ભિન્નતા છે? અને બન્નેમાંથી અધિક ભારે વિદ્વેષ રહ્યો હતે. એ કારણે કુમારપાળનાં ન કેણ તથા ન્યૂન કોણ? જે કાંઈ વાસ્તવિક રાજ્ય પર આવ્યા પછી યે જૂના રાજ્યાધિ હોય તે કોઈ પણ પ્રકારના સંકોચ વિના કારીઓ કુમારપાળ પ્રત્યે એટલે સદ્ભાવ ધરા- * મને કહેજે !” હતા. બુદ્ધિશાળી મહારાજા કુમારપાળે મંત્રીશ્વર અલિંગ સમજુ, પીઢ તથા આ સૂત્ર હસ્તગત કર્યા પછી, ધીરે ધીરે ચતુર હતું. સાથે રાજ્યનું, તથા રાજાનું સાચું છે તથા અસંતુષ્ટ તને જેર કરવા હિત સમજનારો વિવેકી હતું. બન્ને રાજવીમાંડયાં, છતાંએ કેટલાયે માણસો- જે સિધ- એનાં જીવનમાં રહેલી ન્યૂનતા તથા મહત્તાને રાજના સમયમાં રાજ્યના અધિકારપદે હતા. તેણે પિતાની દીર્ધદષ્ટિતાથી માપીને હૃદયમાં તેઓએ મહારાજા વિરૂધ અનેક કાવાદાવા છુપી સ ધરા રબા હતા. જયાં સુધી અવસર ન આવે, રીતે અજમાવવા માંડયા. પણ કુમારપાળરાજાને ત્યાં સુધી નિરર્થક એક પણ શબ્દ મેઢામાંથી પુણ્યબલ અજબ હતું. કેવળ પુણ્યબલની સહા. હેર કાઢવામાં મૂર્ખાઈ છે, એમ તે માનતે. યથી ચોમેર વિપરીત સંગેની વચ્ચે તેઓ આજે અવસર પાક્ય હતું. હવે મીન જનક, Page #32 -------------------------------------------------------------------------- ________________ ' : કલ્યાણ નિવેમ્બર ૧૯૫૪ : ૦૭ : . રહેવાને કઈ અર્થ ન હતું, તેણે નિભીકતાથી છે, કઈ પણ વસ્તુની મહત્તા કેવળ સંખ્યાથી સ્પષ્ટતા કરતાં કહ્યું, “મહારાજ! મહારાજ મપાતી નથી પણ તેમાં રહેલી વિશિષ્ટતાથી જ સિદ્ધરાજ જયસિંહમાં ૯૮ સદગુણે હતા, વસ્તુની શ્રેષ્ઠતા મપાય છે. આપનામાં કૃપણુતા, અને બે દુર્ગુણે હતા જ્યારે આપનામાં ૯૮ આદિ અનેક દે છે, પણ આપ સંગ્રામના દુર્ગણે છે, અને બે સદ્દગુણ છે.” માર વીરની જેમ એ છો, એક્લે હાથે રાજ્યના વિવિધ પીઢ મંત્રીશ્વરની વાણી આપ હજારની ઉજાસ : ' ', ને દુશ્મનને સાંભળી રાજસભામાં સર્વ કેઈ સ્તબ્ધ બની હઠાવીને જ પાદ પણ કદિ યુધ ભૂમિ ઉપર પીછેહઠ ગયા. ક્ષત્રિયશિરોમણિ મહારાજા કુમારપાળનું કરી. તે સંગ્રામ શૂરતા, તેમજ પરનારી સહાદરપણારૂપ આપને મુખ પડી ગયું. શરમ તથા સંકેચથી ભરી સંભામાં તેઓનાં મુખ પર શ્યામતા છવાઈ ગઈ, અનુપમ ગુણ આપના જીવનને દીપાવનારો અદ્દભૂત ગુણ છે. આ જાણે ધરતી જગ્યા આપે તે તેમાં સમાઈ બે ગુણોના કારણે જવાની આતુરતા તે વખતે તેમનામાં જણાવા આપના બધા દોષે ઢંકાઈ જાય છે, જ્યારે ગૂર્જરેશ્વર મહારાજા સિદ્ધરાજમાં સાહસિકપણું, લાગી. સહુ કઈ સભામાં બેઠેલાઓને લાગ્યું ઉદારતા ઇત્યાદિ ગુણે સેંકડે હતા, પણ રણકે, “હમણુ મહારાજાને કોપ મંત્રીશ્વર અલિંગ સંગ્રામમાં તેઓ કાયર હતા. દુશ્મનની સામે ઉપર ઉતરશે કે શું?' મોરચે માંડયા પછી, ન ફાવ્યું તે પીછેહઠ એટલામાં મોનને ભેદીને ધીરે સ્વરે મંત્રીએ કરીને તેઓ ઘણીએ વેળા પાછા આવ્યા છે. સ્પષ્ટતા કરી, “રાજન ! મેં જે કહ્યું તે સાંભ- તેમજ રાજાના જીવનની શોભા તેને જે સદા ળીને આપ અકળાઈ ગયા લાગે છે ! ચાર-સુશીલપણું તે ગુણ તેઓમાં ન હતું. પરસ્ત્રી મહારાજાએ સંકેચ પામીને જવાબ લંપટતાના કારણે તેમણે પિતાના જીવનમાં આપેટ મંત્રીશ્વર ! તમે જે કહ્યું તે સાચું અપયશ પ્રાપ્ત કર્યો હતે. માટે રાજન! આમ • હોય તે ખરેખર આવી ગૌરવશાળી ગુર્જરેશ્વ- એકદમ ઉતાવળ થઈને અકળાઈ ન જવું, પણ રની રાજગાદી પર બેસવાને હું અધિકારી કહેનારના મને, તેના આશયને સમજવા નથી. અને ગોરવહીનપણે જીવવા કરતાં મરવાનું પ્રયત્ન કરશે. તે આપના જેવા શાણા રાજવીને હું વધુ ઈષ્ટ ગણું છું.” આમ કહીને મહા- માટે જરૂરી છે.” જા કે બેસેલી તરવારની મૂઠને પકડીને મહારાજા કુમારપાલે આ સાંભળીને : ત્યાં પિતાનાં શરીર પર ઉગામવા જાય છે, વવૃદ્ધ મંત્રીશ્વરની પારખશક્તિ માટે છે . યાં વાવૃધ્ય મંત્રીશ્વરે મહારાજાને હાથ પક- પ્રસન્નતા અનભવી. ડીને કહ્યું --- વામિન ! આપ આમ શા માટે ઉતાવળા થાવ છે, મારા કહેવાનો મર્મને તે જાણો. છન છનામા ભલાઈની જરૂર છે. આપના ૯૮ દુર્ગુણેને ઢાંકનારા આ૫ના બે - માનવમન કેટ-કેટલું તરંગી અને ચંચલ સદ્ગુણ આપનાં જીવનને ગૌરવ આપી જાય છે. તેની કામનાઓ, આશાઓ તથા અરમા Page #33 -------------------------------------------------------------------------- ________________ : ૬૦૮: પ્રતિ બિં બ? નાએને કોણ આંબી શકવા સમર્થ છે! મનને, સત્તા, વૈભવ તથા મોટાઈની બડાઈ મારવા અજ્ઞાનતાના પાશમાં વીંટાયેલા મનને જેઓ લાગ્યા. ને એક જ નિર્ણય પર આવ્યા કે, મારી શકે છે, ઇંદ્રિના નિરંકુશ નાચને “કદિ પણ અમારા મહારાજાને રથ પાછો જેઓ નાથવા સામર્સીડનો છેતેઓ જ ખરે નહિ જ વળે!” ખર સંસારમાં બી. . છે. તેઓ જ કારણ?” મધ્યસ્થ પણ વિચારક માણસે મેટાઈને–મહત્ત , . . . કે છે! આવા- જે ત્યાં આ વસ્તુને કઈ પણ રીતે નિવેડો એની મેટાઈ, કે ને દમવામાં નહિ લાવવા આતુર હતા, તેમણે જાણવા માંગ્યું. પણ દુષ્ટતાને દમ જ હોય છે. આ કારણ એક જ કે, કેશલનરેશ જેવું જ એક પ્રસંગ ઈતિહાસના પાને નેંધાવે છે. એશ્વર્ય, વૈભવ, તથા સામ્રાજ્ય આ ધરતીના - કાશીનરેશને રથ એક વખત ગંગાનદીના પડ પર કેણ ભોગવે છે?' કાંઠે નીકળે છે. રથમાં મહારાજા પિને બેઠા છે. તે કાશીનરેશના એશ્વર્યને પાર કયાં સારથિ રથના ઘડાઓને તીરેવેગે પવનની હરિ છે?’ એમને વૈભવ અસીમ છે, અને એમના ફાઈ કરવા જાણે દોડાવી રહ્યો છે. રસ્તે સાંકડે સામ્રાજ્યને કયાં સીમા છે!” કાશીનરેશના આવે, એક જ રથ નીકળી શકે, તેવા સાંકડા અધિકારીઓએ સામે જવાબ આપ્યો. માર્ગમાં જ્યાં રથ પડે, ને વાંકમાં સામેથી આમ કેટલો સમય વ્યતીત થયેઃ છેવટે રથ આવતો નજરે પડે. સારથિએ તદ્દન બે કાશીનરેશે પિતાના સેવકને, અધિકારીઓને પરવાઈથી પડકાર કર્યો. “એ ય કેણ છે? જે. નમ્રતાથી કહ્યું “આવી બેટી માથાકૂટ રહેવા હોય તે રથને પાછું વાળી દે, મહારાજાની દે, ભલે કેશલનરેશને રથ આગળ વધે. પિતાની સવારી આવી રહી છે.' આપણે રથ પાછો વાળે !” સામેથી એટલી જ મક્કમતાથી જવાબ ના, મહારાજા ! એ નહિ બને, આમાં મ; “જે હોય તે, રથને જલદી પાછો વાળે, આપને અંગત કેવલ પ્રશ્ન નથી, આ તે ખુદ કેશલનરેશની સવારી આવી રહી છે ! રાજ્યની પ્રતિષ્ઠાને સવાલ છે. રાજા એ વ્યક્તિ - કાશીનરેશના સારથિએ હઠ કરીને એ જ છે. રાજ્ય એ સમષ્ટિ છે. વ્યક્તિના ગીરવ મક્કમતાપૂર્વક સંભળાવી દીધું. “તારા મહારાજા કરતાં સમષ્ટિનું ગૌરવ મોટું છે.” હોમટા ચક્રવર્તી હેય, પણ કાશીના દેવ ને રથ કદિ એક ડગલું પણ પાછો શણ, વિચારક અને નમ્ર પણ કાશીનરેશ તે અવસરે મૌન રહ્યા. આ ચડભડાટ ડે નહિ હઠે, ગમે તે થાય !” સમય ચાલુ રહ્યો. કેને રથ આગળ વધે, “તે કેશલનરેશ્વરને રથ પણ નહિ અને કેને રથ પાછો વળે. તેનું કશું જ પાછો વળે, એ તારે સમજી લેવું.” નિરાકરણ આવે તેમ ન રહ્યું. તે સમયે બને ડીવાર આ કચકચાટ ચાલે. બન્ને પક્ષમાં પ્રતિષિત ગણાતા વિદ્વાન માણસેના રાજાના મુખ્ય-મુખ્ય અધિકારીઓ ત્યાં ભેગા નિર્ણયને સ્વીકાર્ય કરવાનું નિશ્ચિત બન્યું. તે થયા. સહુ પિતા-પિતાનાં મહારાજાના ઐશ્વર્ય, લેકે એ નિર્ણય આવે; “માનવમાત્રની મેટાઈ Page #34 -------------------------------------------------------------------------- ________________ : કલ્યાણઃ નવેમ્બર ૧૯૫૬ઃ ૦૯ : “ તેમજ તેનાં ઐશ્વર્ય, સત્તા કે સંપત્તિના વૈભવથી નહિ “ભૂંડા સાથે અમારા મહારાજા ભૂંડા જ માપી શકાય, એ માપદંડ ટુકે પડે, માનવની થાય.” દુષ્ટ અને નીચેની સાથે સજજનતા શ્રેષ્ઠતા તેના શીલ, ક્ષમા, સંયમ, અને સજ- કેમ હોય? એવાની સાથે એવા જ થવામાં નતાના લક્ષણથી માપી શકાય છે, એ દષ્ટિએ તેઓ માને છે.” બન્ને રાજવીઓમાંથી જે શ્રેષ્ઠ પૂરવાર થશે, “બહુ સ ... - પેલા મધ્યસ્થ પુરુતેને જ રથ આ માર્ગે થી આગળ વધી શકશે, એ કાશીનરે . . (પૂછયું“એલ, અને તેની પ્રતીતિ અમને કરાવવી જોઇશે, તે તારા રાજાને સ્વીકારી. . તેમની શ્રેષ્ઠતા શી? અન્ય કઈ નહિ પણ રથ હાંકનાર સારથિએ જ તેણે કહ્યું : રાજા ન્યાયનિષ્ઠ, કરાવવી પશે. બીજા વાકચતુર માણસે બેલ- ચતુર, શાંત, ક્ષમાશીલ, શાલી, સદાચારી, વામાં ગમે તેવું સારૂ બોલીને પોતાના રાજવીનાં તથા સજજન પુરુષ છે. તેઓ સજજનની સાથે દૂષણોને ઢાંકી, બેટા ગુણેની બડાઈ મારી શકે, સજ્જન, અને દુર્જનની સાથે પણ સજજન માટે સારથિ જે કેવલ રથ હાંકવામાં કૌશલ રહે છે.” ધરાવનાર માણસ, આવી બાબતમાં સાચું તે ભૂંડાની સાથે તેમને વ્યવહાર કે?' બોલી શકે, એ સંભવિત છે.” અમારા કાશીનરેશ કદિ પિતાનું ગમે તેવું આમ કહીને તેમણે કેશલનરેશના સાર- બગાડનાર ભૂંડા સાથે હદયથી પણ ભંડાઈ કરતા થિને પૂછ્યું; “એલ, ભાઈ ! તારા રાજવીમાં નથી. ભૂડાને પણ તેઓ ભલાઈથી વશ કરે કઈ શ્રેષ્ઠતા છે ?” છે. દુષ્ટને પણ સજનતાથી જીતવામાં તેમને સારથિએ જવાબ આપેઃ “અમારા મહા- રસ છે.' રાજા દયાળુ છે, સદાચારી છે, ક્ષમાવાન છે, આ સાંભળી ન્યાયપ્રવીણ મધ્યસ્થ પુરુષોએ મોટા સાથે મોટા બનીને વર્તે છે, નાના સાથે તરત જ છેલ્લે નિર્ણય સંભળાવી દીધેલ નાના બનીને સરલ પણે વતન રાખે છે, “કેશલનરેશ કરતાં કાશીનરેશ મહાન અને શ્રેષ્ઠ છે, તેમને રથ આગળ વધી શકશે. પણ હલકા, તુચ્છ અને દુષ્ટ માની ને તરત જ કેશલનરેશને રથ સારથિએ સાથે, તમારા મહારાજાનું બગાડનાર ભૂંડા સાથે પાછું વાળે, એટલે કાશીનરેશની સવારી એ કઈ રીતે વર્તે છે? એ વેળા એમને આગળ વધી. સ્વભાવ કેવું રહે છે?” અમેરિકાના પ્રેસીડન્ટ વિસનને કેઈએ પૂછયું, “દશ મિનિટ ભાષણ કરી રહી હોય તે તમારે કેટલી તૈયારી કરવી પડે?' બે અઠવાડિયા” એક કલાક ભાષણ કરવું હોય તે?' તે એક અઠવાડિયું.' ને બે કલાક ભાષણ કરવું હોય તે !” ચાલે તૈયાર છું.” વિસને કહ્યું. Page #35 -------------------------------------------------------------------------- ________________ તપધર્મના નૈરવને ગાતી મંગલકથા: ડગલે પગલે નિધાન. પૂ.પાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજયભુવનતિલકસૂરીશ્વરજી મહારાજ, તેને વિચાર સરખોય કરતો નથી. મદિરા-પાન કરયેક માનો . કદી સુખની કે *નાર જેમ ઘેલો બનીને અકર્તાને કર્તવ્ય માનીને દુ:ખને કદી મા કરો, કરાવતી જ હાય કરી નાખે છે, પછી ગમે તેટલો પરિતાપ કરે તોય છે. શુભ-કર્મના ડર 'નદ–ચમન દબાય વળે! એક દારૂડીયાએ દારૂના નખોદીયા નસામાં છે. અશુભ કર્મને ખ-વ્યથા કે વેદ- 5 પિતાનું ઘર સળગાવી મૂક્યું. દારૂને નશો ઉતરતાં નાની કારમી ચીને જે એનું રોવા લાગ્યો પણ હવે એ બળેલું ધર તે ખાખ જ નામ છે કે, ઇષ્ટ અને તેની પાછળ રહેને કંઇ ઉભું થાય ખરૂં! ન જ થાય. તેમ મેહાંધ વિણ દેડી જ આવે છે. તેજ-છાયાની જેમ ઈટ- ઇવડ ન કરવાનાં પાપાચરણે હસતે મુખડે કરી સંગ હર્ષિત કરી છે છે. અને અનિષ્ટ સંયોગ વિષા. | નાંખે છે. પણ તેનું કાતીલ-ભયંકર પરિણામ ભોગવવું દના વમલમાં ગૂંચવાડી મૂકે છે. કર્મ–મદારીએ કર્મ- પડે છે ત્યારે રડે છે, છાતી ફૂટે છે, ગાંડોતૂર બની દરથી બંધાયેલા જીવ-વાંદરાને માંકડાને કઈ જાતના જાય છે. આવેલા દુઃખને ભગાડવા ધમ-પછાડા કરે નાચ નચાવ્યા છે અને નચાવી રહ્યો છે. કર્મની છે. લાખ ઉપાયો સર્જે છે. શક્ય બધું ય કરી અંધારી કોટડીમાં પુરાયેલો છવ સ્વરૂપને દેખી-ઓળખી નાંખે છે પણ તે દુ:ખ પીટતું જ નથી. જ્યાંથી ફીટ ! શકતો નથી એટલે ગોથાં ખાયા કરે છે. કરેલાં કર્મો રાજાઓને કે તવંગરોને ય મૂંગા બનીને તવંગરને પલમાં ગરીબાઈની ભવાઈ ભજવવી જોગવવાં જ રહ્યાં. પડે છે. આજને રાંકડો ગરીબ કોઈ સુભગ પલ મલતાં દુકાનદારી કરનારો નફાટાનાં સરવૈયાં રોજ શ્રીમંતાઇની સાહ્યબો માલિક બની જાય છે. આજે કાઢતે જાય અને ટોટાવાળે ધંધે બંધ કરતે જાય હજારો પર હકુમત ચલાવનારો, લાખોની ઉપર તે નફા વાળો ધંધો ધીકતે ચાલતાં આખરે નફો જ સત્તાનો દોર વિંઝનારો આવતીકાલે લાખના હુકમોને રહેને ! પણ આંધળી દોટ મૂકીને બસ ધંધે જ ઉભા-પગે ઉઠાવનાર બની જાય છે. એક સરખા રે ગ કર ! ધંધા, ને ધંધા જ તે પછી એ પઢી દેવાળામાં રહેતા નથી એક સરખી સુખ-સાહ્યબી સ્થિર નથી. નેંધાય. તેવી જ રીતે ધ્વ પણ કર્તવ્યાકર્તવ્યને વિચાર એક સરખી સ્થિતિ કોઈની જ જોવાતી નથી. ચડતી અને કરીને પ્રવૃત્તિ કરતા રહે તે જરૂર દુઃખરૂપી તટો ન જ પડતી, ઉદય અને અસ્ત, ખીલવું અને કરમાવું આવે, સુખને નફે જ મળ્યા કરે ! આ તે વિશ્વ-નિયમને એકધારે કાયદે ધારાસભાની જન-શાસ્ત્રોમાં બાલ-ઇને ઉપકારી કથા-સાહિત્ય જાહેરાત સિવાયને ઘડાયેલો છે. આ કાયદાનું પાલન ના થાયેલા છે. આ કાયદાનું પાલન પણ કથાનુયોગના નામથી પ્રખ્યાત છે. કથા-સાહિત્ય આ પાનાકાની સિવાય ઈચ્છાથી કે અનિછાથી તે કઈ છને માર્ગદર્શન કરાવ્યું છે, કેઈ અને પડે છે. આની સામે અહિંસક લડાઈ કે સંસ્કારી અને આદર્શજીવી બનાવ્યા છે, મહાત્યાગના સત્યાગ્રહની કુચ કંઈ જ ન નભે! ધન–બલ અહીં લ અહી પંથે વાવ્યા છે. અહીં પણ અનેક જીવોને માર્ગદર્શક છે ? નામું પડે છે. સ્વજન-બલ અહીં પાંગળું છે. શરીર- નીવડે અને આત્મ-વિકાસને પ્રેરણા આપે એવી બલ અહીં કંઇ જ વિસાતમાં નથી. આ તે કર્મની તપ-મહિમાની ગૌરવગાથા રણકારતી એક કથા રજા લીલા છે. થાય છે. જીવ જ્યારે આનંદમાં હોય છે, સર્વજાતની આ કથામાં કર્મની પ્રબલતા શું કામ કરે છે? અનુકૂલતાઓ ભગવતે હોય છે, ત્યારે પિતે શું કરી લાખો ઉપાયો કરવા છતાંય કર્મ-જનિત વેદના રહ્યો છે કે આ કરવાથી શું અને પરિણામે આવશે નથી શમતી. હા, કર્મ-સત્તાને નબળી પાડવાનું અમેધ Page #36 -------------------------------------------------------------------------- ________________ શસ્ત્ર કહે। તો માત્ર ધર્મ જ છે; તપધમાં અજા મહિમાવંતા છે, વિગેરે વિષયાને મક્કમપણે સચોટ કરતી આ નાનકડી કથા પણ ધણુ જ પીસી જાય છે. ઘણાજ અનુભવ આપી જાય છે. આત્માને નવ– ચૈતન્યનાં નીર સિંચી જાય છે. ધર્માંકથા-સાહિત્ય તા એક કૃષ્ણની ભંભા જેવુ છે. ભંભાની ધ્વનિ થતાં પ્રજાના રાગે નાબુદ થતા; એવા તેને દિવ્ય ચમત્કાર હતા. ભભાને સાંભળવા માત્રથી જૂના ગે। નષ્ટ થતા અને નવા પેદા ન થતા એ એની વિશિષ્ટતા હતી, તેમ ધર્મકથા-નિ પણ એવી જ છે. સાંભળવાથી અનાદિના ક-રાગો દેશવટા લઇ લ્યે અને નવા કર્મ-રાગે થતા અટકી પડે ! અહિં રજૂ થતી કથામાંય એવી દિવ્ય ચમત્કૃતિ છે. જે ભાગ્યવા શ્રદ્ધાથી વાંચે–વિચારે તે જરૂર તે આત્મા ઉજ્જાગર શાને અનુભવ કરતા થાય. આ લેાક ચૌદ–રાજલેાકના પ્રમાણથી પ્રસિદ્ધ છે. તેમાં ઉર્ધ્વ–લાક, અર્ધા–લાક અને તિૉલાક આમ ત્રણ ભેદ છે. ઉલાકમાં જ્યોતિષ-ચક્ર છે, ખાર દેવલેાક છે, નવ ચૈવેયકે છે, ચાર અનુત્તર વિમાને છે, સર્વોપરિ સર્વાંસિદ્ધ નામક વિમાન છે. અને લોકાગ્ર ભાગ પર અનંત-સુખ ભક્તા નિરજનાત્માએની સાદિ અનંતવાળી સિદ્ધ-પુરી છે. અધેલાકમાં ભવન-પતિ આદિ ભવનવાસી, વાણુષ્યતરાનાં નિકાયા છે. સાત નારીયેા છે, મધ્ય-લાકમાં ધરતી છે. તેના પર અસંખ્ય દ્વીપે, સમુદ્રો એક પછી એક વીંટાયેલા છે અને સર્વાં એક બીજાથી દ્વિગુણુ મેટા છે. સર્વના મધ્યભાગમાં જમૂદ્રીપ છે. આમ તે અઢીદ્વીપમાં જ સ'ની પંચેન્દ્રિય મનુષ્યના જન્મ હેાય છે, એટલે મનુષ્યક્ષેત્ર કહેવાય છે. જમૂઠ્ઠીપ સૌથી પહેલા લાખ યેાજન પ્રમાણ ગણાય છે. જમૂદ્રીપમાં જ ખૂનામનું વૃક્ષ છે તેથી તે જ મૂઠ્ઠીપના શુભનામથી પ્રખ્યાત છે . જમૂદ્વીપમાં દશ ક્ષેત્ર છે. તેમાંય ભરત-ક્ષેત્રના દક્ષિણભરતમાં ત્રણ ખંડ છે. તેમાં મધ્યખડમાં હર્યાં–ભર્યાં મગધદેશ છે. જ્યાં પ્રભુ મહાવીરસ્વામીએ પવિત્ર–પાપકોથી વિહાર કર્યાં છે. જ્યાંની ભૂમિ પણ પવિત્ર જ કહેવાય છે, લેાકેા પણુ પુણ્ય-નિધાન ગણાય, કારણકે : કલ્યાણ : નવેમ્બર : ૧૯૫૬ : ૧૧ : જ્યાં તીય કરદેવાની વિહારભૂમિ બની અને પ્રભુની અમી સમી વાણીને વર્ષાદ ધોધ વર્યાં. આ દેશના તિલક સમાન કહે કે ભૂ સમાન કહે ! રાજગૃહી નામની નગરી હતી. જે નગરીની પ્રજા ધર્મપરાયણ માં શમાવી દેવામાં ઉદાર, સત્ત્વ અને જેમ આત્મીયતાથી ચાનારી, ન્યાય સ્વધનની જેમ દરેક કાર્યોમાં માખરે ર ચ અને ભલાઇ તે ગળહુતીમાં જ પીને વાવેલી, રાજા પણ ન્યાયી અને પ્રજા પણ રાજ્ય-ભક્ત ! રાજા પ્રજાના હિતચિ ંતક અને પ્રજા પણ રાજ્યસ્થિતિ નિષ્ટ ! શ્રીમતા પણ કુબેરનેય શરમીં કરી નાંખે એવા જખ્ખર, વ્યાપારેાની ધમાલ પણ ધમધોકાર ચાલતી! પરદેશીયા પણ માલને ક્રય-વિક્રય કરવા વિશાલ પ્રમાણુમાં આવતા અને સ્થાનિક પ્રજા પણ નવા માલ લેતી, જૂના માલ આપી ધણેાજનફે। મેલવતી ! પણ વ્યાપારામાં સઘળેય ન્યાય, પ્રતિષ્ઠા, સત્ય. આવુ આવુ ઘણું જ સુંદર વ્યાપાર-કાર્ય ચાલતું. અન્ય તંત્ર પણ આબાદ ચાલતાં! પ્રાયઃ કાઇ ને કોઇ ટંટા-ફરીયાદ થતાં જ નહિં અને કદી મંદી થાય તેા પ્રતિષ્ઠિત વ્યાપારીએ તે પાણીના પરપાટાની જેમ હતી—ન્હાતી કરી દેતા ! સધળા વ્યાપારીઓમાં અને શ્રીમામાં માન્ય પ્રતિષ્ઠિત એક સવર નામના શેઠ રહેતા હતા. જો કે તેઓની પાસે ફેાઇ નામના અંતરાયના ઉધ્યથી લક્ષ્મી અઢળક ન્હાતી જ; પણ ધર્મ-પરાયણ અને સત્ય-મૂતિ જેવા એટલે, તેઓની છાપ સૌના પર પડતી. સૌ તેઓનું માન રાખતા અને વાતનેય માનતા. તેઓને ગુણવંતી નામની સતી અને ભંડાર, ઉદાર અને ધર્મ-પ્રીતિમતી, મનવાળી અને સ્વજનાને વ્હાલી થઈ પૂ પત્ની હતી. જે સવરશેઠની ભક્તિભર્યાં હૈયાથી તમાંમક આજ્ઞાઓ ઉઠાવતી અને શેઠના દિલને કદીય ૫ ન થાય, એછું ન આવી જાય તેની પૂરી કાળજી રાખતી. ચોવીશે કલાક ભલે ગૃહ-વ્યવસાયમાં ગળા-ડૂબ હોય, ગુંથાયેલી હાય પણ સવરોની જરૂરીયાત પૂરી પાડવામાં તે કદી ચૂકતી નહીં જ. વ્યવહારિક સમાજની દૃષ્ટિએ ઉભય દંપતીનાં જીવન આદર્શ અને ઉચ્ચ Page #37 -------------------------------------------------------------------------- ________________ : દરે ડગલે પગલે નિધાન : કક્ષાનાં વખણાતાં નગરજનોની સાથે બનેયે આમીય વાહવાહ બેલાવી દીધી. તથી જ રહેતા. નગરના ચૌટાએ, બજારે, ચરે, ચબુતરે સઘળેય સાંસારિક સુખ અંત તો આવતા જ નથી. શેઠની વિશદ-યશોગાથાઓ ગવાતી. અને પુત્રીના ગમે તેટલા ભવેમાં મે તેટલા સુખે ભગવાય પણ ભાગ્ય-ભંડારની પણ પ્રશંસા થતી. વાહવાહ પૂર્વભવનાં દ્વાજ તે અરજી કરી કરે છે. કારણકે, ભવ્ય-ભાથાં લઈને આવતા પુણ્યાત્માઓ કેવા ઉચ્ચ વૈરાગ્યથી કે અને નિયમો, નથી તે વિષમ હોય છે કે, જે ઘરમાં જન્મે તે ઘરનેય અજવાળી વિષયો પર જ્યાં ; ર . ભાવતી; ત્યાંસુધી મૂકે છે. પુત્રીનું શુભ નામ પણ સુંદરી એવું ગુણઅનાદિના બ્રાન્તિવાદ કે સરફ જ તાણી જ સંપન્ન રાખ્યું. સૌન્દર્યની સેવધિ એ સુંદરી ભલે જાય છે. સંસારી કે ગણાતું ગુણવંતી વયમાં છે બાલિકા; પણ એનું શરીર ઘાટીલું અને સ્ત્રીને ગર્ભાધાન થયું: ગર્ભમાં આવનાર છવ માં આવનાર ઇવ સુદઢ, વિશાલ ભવ્ય કપાલ અને વિકસ્વર કમલપત્ર , વિશાલ ભગ્ય કૃપા પૂર્વ-ભવની સારી પુણ્ય કમાણી લઈને આવ્યો જેવા વિક | Aસે આ જેવાં વિકસ્વર નેત્ર, વેત કુસુમ જે વર્ણ અને હોય તે તેના પ્રભાવથી ચિંતામણિ રતની કેલિ–ગર્ભ જેવી સુકુમાળતા, પ્રસન્નતાથી સદૈવ સ્મિત જેમ તે ઘરમાં, ઘરના સ્વજનોમાં સુખ-આનં. અને મુખાકૃતિનું ગાંભીર્ય સૌના દિલને ડોલાવી તું, દની હેર વતી જાય છે. પુણ્યવંતા છે જ્યાં જાય, એટલું જ નહી પણ પૂવ —ભવ, આત્મા, પુણ્યપ અરે ગર્ભમાં હોય તેય તેઓની પુણ્યપ્રભા છૂપી લીલાને માનવાનું શ્રદ્ધા કરવાનું એક પ્રેરણાસ્થાન રહેતી જ નથી. શેઠના ઘરમાં બીજાનાં ચિત્ત અતીવ ધરમાં આજનાં ચિન અતીવ બની ગયું હતું. પ્રસન્ન બન્યાં ! ગામમાં પહેલા કરતાં માન-સન્માન સુંદરી પૂર્વ-ભવની પુણ્ય-પ્રભા એવી તે લઈને વળ્યાં ! સ્વજનમાં અને પરજનોમાંય આદર-બહુમાન આવી છે કે, જ્યાં તે કાંકરો ઉખાડે ત્યાં ધનના ચરૂ પણ વધ્યાં ! વ્યાપારમાંય અચિંત્ય ઘણાજ ધનને નીકળી પડતા. કેટલાક ચરૂઓમાં હીરા, માણેક, લાભ થતો ગયો. શેઠના ભંડારો ધનથી ઉભરાવા શરૂ રત્ન, મોતી, સેનાઑરો કિંમતી ધન ઉપસી આવતું. થયા. સાચે જ પુણ્ય-ખેતી જેઓની હરીભરી હોય જેમ વૃક્ષ અંકુરાથી વધતું મોટું બની જાય છે; છે, તેઓને દુ:ખ હોતું જ નથી. અને તેઓની નિશ્રામાં તેમ સંદરી પણ આઠ વર્ષની થતાં માતા-પિતાએ રહેનારાઓ પણ સુખી સુખી થઈ જાય છે. સમુદ્રનાં સંસ્કારી અધ્યાપક પાસે, વિદ્યાભ્યાસ કરવા મૂકી. મોજાની જેમ શેઠ કીતિથી, યશથી, ધનથી, બુદ્ધિના પરિબલે પુત્રીએ સ્ત્રીઓને ઉપયોગી વ્યવહારિક માનથી, સમાનથી, પ્રતિષ્ઠાથી “દિન દે ગુણ, કલાઓની અને આત્માને ઉપયોગી ધર્મ–કલાની નિપુરાત એ ગુણા” વધતા જ ગયા. ણતા મેળવી લીધી. એ નિપુણ ચતુર સુંદરી તરૂણ- શુભ-લગ્નમાં, શુભ-ઘડીમાં શભ-વેળામાં, શુભ- વસ્થાને પામતાં એક અપ્સરા જેવી દીપી ઉઠી. યુવાનીના સહનામાં શેઠાણીએ એક ચંદ્રિકા જેવી તેજસ્વી એવારે આવતાં જ તેનામાં સૌન્દર્યતા, લાવણ્યતા વિગત જન્મ આપ્યો. પુત્રીના જન્મ પછી તે અને કુલને છાજતી લજજા આ ત્રણેયને ત્રિવેણી જ જ હોય તે હર્ષાતિરેક થશે. સંગમ મળી આવ્યો. કારણક સંસારના નિવાસી સંસારીજને તે પ્રત્યક્ષ સુકુલની એ છાપ હોય છે કે તેમાં જન્મેલ વ્યક્તિ, લાભાકાંક્ષી હોય છે જ. યુવાવસ્થામાં ઝૂલતી પણું સ્વછંતાથી કે ઘમંડાઈથી પુત્રિકા જન્મને ઉત્સવ શેઠે પુત્ર-જન્મસવ જેવો માતા-પિતાની આજ્ઞાને ન તરછોડે! માતાપિતાને ઠાઠ ઠઠારાભ, ઉમળકાભર્યો સુંદર રીતે ઉજવ્યો. શિરછત્ર માનીને જ પોતાનું ઇષ્ટ સાધે! ન કે સ્વજનેને કીતિ-ભેજન આપ્યું. ગરીબો અને અતિ- આજની જેમ જેવા-સ્વાને લઈને ગુમ થઈ જવાની થિઓને વસ્ત્ર, ધન, દાનના પ્રવાહ વહેવડાવ્યા. શેઠે કુત્તિ સેવે ! આજના સ્વતંત્રતાના ન્હાના હેઠે પ્રવેશભ-ખાતાઓનેય ધન-દાનથી તરબતર કરી દીધાં. શેલી સ્વચ્છતાએ તે હદ કરી છે. યુવક અને Page #38 -------------------------------------------------------------------------- ________________ : કલ્યાણ: નવેમ્બર, ૧૯૫૬ : ૬૧૩: યુવતીઓ અને ભાવથી સ્વેચ્છિત વર વરી લે છે. પણ શ્રી દત્ત અને સુંદરીના દિવસો આનંદ અને ઉમં. પાછળથી અગ્નિસ્નાન કે જલ-સમાધિ જ નસીબમાં ગમાં જ વ્યતીત થઈ રહ્યા છે. સુંદરી સાસરીયે ગયા ઉતરે છે. એવા સેંકડો બનાવ માનવોને ચકાવી પછી પણ તેણીને પુણ્ય-સીતારો એવો જ તેજસ્વી મૂકે છે. આ પ્રવૃત્તિને લાખો ધિક્કાર લોક આપી. રહ્યો. એના પવિત્ર પગલે અહી ગલે ધનના ચરૂજ : રહ્યા છે. નીકળવા લાગ્યા હતા. પણ ચક્તિ બની આજ નગરમાં સમુદ્ર નામના સંવરશેઠના સવ. જતો ! અહા ! એ . રવીને અનિચ્છાએ ડીયા એક પ્રતિષ્ઠિત અને ધની માની શેઠ હતા. તેઓની આ કમલશ્રી નામની કમલ જેવી શીલ-સુવાસ પસારતી ઉપશમરસના દ. ગ-જ્ઞાનની સાક્ષાધર્મ-પત્ની હતી. અને તેઓને ગૃહસ્થ જીવનના મૂર્તિ સમા, વિવિ. લચપચતા લીલાછમ સારભૂત એક શ્રીદત્ત નામનો વ્યવહાર અને ધર્મનિપુણ ધમૅધાન સમા, ધર્મ અાજેએને ધોષ છે એવા પુત્ર હતા. સંવર શેઠે પોતાની પુત્રી સુંદરીને શ્રીદત્ત પવિત્ર સ્વ-પદ-પંકજથી પૃથ્વીતલને પાવન કરતા સાથે લગ્નગ્રંથીથી જોડી દીધી. આવા ગર્ભશ્રીમતાના ધમધોષસૂરીશ્વર નામના આચાર્ય ભગવંત નગરની ગૃહાંગણમાં લગ્ન હાવા લેવાય! એમાં વળી માતા- બહાર ઉધાનમાં પધાર્યા. પિતાને લાડકવાયા પુત્ર-પુત્રી હોય પછી લગ્ન-મહેસ- એ મહાત્મા અતિશય જ્ઞાનવંત હતા પણ અહં... વમાં શું ખામી હોય? આ દીપ્તિમાન પુત્ર અને કારની અંઠ હતી. વિરાગ્ય-રસના વારિધિ હતા પણ લાવણ્યવતી સંદરી ઉભયના દામ્પત્ય જીવનની સંધી દંભની મેલી છાયા તેઓને સ્પર્શી જ હતી. ત્યાગઅખિલ નગર–વાસીઓને મન ઈન્દ્ર-ઇન્દ્રાણીના સુમેળ ધર્મના તરણિ હતા પણ બાહ્યાડંબરને રાહુ સ્પર્શ જેવી ઘડીભર ભાસી. તેઓને કદીય ગ્રસતે જ નહીં. તેઓ એક અકખ્ય લગ્નની ગ્રંથી બંધાયા પછી પછી ઉભય જોડી સ્વકલ પર્વત સમા ધ્યાની હતા. નિઃસ્પૃહતા નીરથી છોછલ મર્યાદાઓને સાચવવા તકેદારી રાખતા. એકબીજાના છલકી રહ્યા હતા. તેઓને પરિવાર પણ બહોળો મનને ભેદ ન પડે તે કાજે ૫ણ બને પોતપોતાની અને નિર્મળ ચારિત્ર પાલન થરો હતો. અખિલ નગજવાબદારી સમજીને જ દરેક પ્રવૃત્તિઓ આચરતાં. સાથે રમાં આ આચાર્યભગવંતના સુગુણ-સુમનની સુવાસના ક્ષણિક અર્થ-કામ પુરૂષાર્થોની સિદ્ધિ કરવામાં જેવી પસરી. જેથી આકર્ષાયેલો ભક્ત-ભ્રમરગણુ ગુરૂદેવની તનતોડ જહેમત હતી; તેથીય અધિક ધર્મપુરૂષાર્થને નિશ્રામાં તેઓના જ્ઞાનરસનું પાન કરતા થઈ ગયા. સાધવામાં સાધક-વૃત્તિ કદીય છોડતા નહિં. બન્નેય નગરના રાજ, રાણી, શેઠ અને શેઠાણીઓ, ધાર્મિક અભ્યાસવાળા અને સુગુરૂની સંગતમાં મધ્યમ-વર્ગ અને રર-વર્ગ મટી સંખ્યામાં સજ્જ પ્રિયતા માનતા હતા. થઈ ગુરૂ-વંદન અને ધર્મ–શ્રવણ કરવા આડંબરથી ભલે લગ્ન થયાં, પણ ભાગની આસક્તિમાં બળીને ઉમટી આવતે. ગુરૂ-ચરણની ચંદનશી શીતાગ્યાં ખાખ થાય તેવાં પતંગીયા જેવાં તેઓ ન બન્યાં. ત્રિવિધ ભવદુ:ખજન્ય તાપને સમાવતે. 5 0 હૈયામાં આસક્તિ હતી પણ વિરક્તિની વાસના કદી ગુરૂદેવને વ્યાખ્યાન-રસ પીરસાયો ય કદી ઝબુકી ઉઠતી હતી. ભેગેને રગે રૂ૫ માનતા, વગે તેને ખૂબજ આકંઠ પીધે. સકલ પરિષદ વીખરાઈ. રાગને ભડકે બળતી આગ માનતા. સંસાર પારને પણ સુંદરી અને એનો સ્વજન-વર્ગ ગુરૂ-દેવની નિશ્રામાં અંગાર તુલ્ય સમજતા. સરસ વિલાસનાં સુખો વિલ- એમ જ ચકિત અને સ્તબ્ધ બનીને બેસી રહ્યો. ગુરૂસતાંય ધર્મભાવનાનાં વન વિણસતાં હતાં જ. ઉત્તમ મહારાજની અમૃત છાંટતી મીઠી નજર તેઓ પર પડી. આત્માઓ ભોગથી ભરખાઈ જતા નથી. ભાગના જાણે, નવો મેધ પડતાં પુષ્પવાટિકાઓ ખીલી ઉઠે ગુલામ બનતા નથી, પણ એક કંટાળાભર્યા હૈયાથી તેમ તે વર્ગ આનંક્તિ બનીને ગુરૂદેવને પૃચ્છા સંસારને ય ભોગવે છે.' કરવા લાગ્યો. Page #39 -------------------------------------------------------------------------- ________________ : ૬૧૪ : ડગલે પગલે નિધાન: - “ ગુરૂદેવ ! આપ તે જ્ઞાનાતિશયથી દીપી રહ્યા હતી. ઋજુમતી સાચેજ સજી સ્વભાવની હતી. એટલે છે ! અમારા જેવા અપનાનાં હૈયામાં અનેક પ્રશ્નોના નગરના લોકોને અતીવ વલ્લભ થઈ પડી હતી. તેનામાં શલ્યો હોય છે. તેનો નિકાલ, ઉદ્ધાર આપજ કરી પરમાર્થતા, ઉદારતા, મિઝ-ભાષિતા, સર્વજનપ્રિયતા શકો ! અમારો એક ‘ન છે કે, આ સુંદરી જ્યારથી એવા એવા અનેક ગુણો ખીલી ઉઠેલા. એટલે અખિલ માતાની કુક્ષિ-છીપ હી રવી આવી, ત્યારથી નગરમાં એની પ્રશંસા થતી અને ગુણ-ગ્રાહીયો જ એના ઘરમાં એક 1 . અને પરણ્યા ગુણરાગી જ હોવાથી ગુણ-સ્તવના ચૂકે જ કેમ? ગુણ– પછી “વસુર–ગૃહમાં * ધંસુરગૃહમાં પણ સ્તવન, ગુણ-રાગ એ તે માનવતાનું મૂલ્યાંકન છે, જ્યાં જ્યાં પગ મૂકે તે નીકળે છે. “પદે ગુણ-દ્રષ. ગુણ-નિંદા એ તે પામરતાનું કે મૂઢતાનું પદે નિધાનાનિ ” એ કાને સાબીત કરવા એક ઘેણુ-જનક ચિહ્ન છે. ન અવતરી હાય ! એક જ છે. ઋજુમતીએ કનકાવલી, રત્નાવલી આદિ ઘણા તપે આ સૌન્દર્યવતી શ્રમણોપાસિકા ,સુંદરીએ પૂર્વ— વિધિપૂર્વક કર્યો. અને આત્મ-નિર્મલભાવ પેદા કર્યો. ભવમાં શું એવું પુણ્યનું કાર્ય કર્યું હશે ? અઢળક પુણ્ય ઉપાર્જન કર્યું. એના પતિ સંજમશેઠે - આયાર્ય–ભગવંતે જાણે કવેત-વર્ણની શીતલ પણ તપની પૂર્ણાહુતિને મંગલસ્વરૂપ મહેલેથી તમ ચંદ્રિકાને જ ન વેરતા હોય તેમ સૌમ્ય મુખ ઉજવી. અખિલ ખેટકપુરમાં ઋજુમતીની યશ-કીતિ કમલથી ભવ્ય ઉપકારોનું કારણ ધ્યાનમાં અને જયજયકાર વ્યાપી ગયો અને ઋજુમતી પ્રશસાની લઈને ફરમાવ્યું. ધૂનમાં ગવિષ્ટ ન બનતાં “આ તે ધર્મની પ્રશંસા છે. હું તે એક પામર છું. મારામાં છે શું? ” એમ સૌભાગ્યની સેવધિ, સૌન્દર્યવતી સુંદરીએ પૂર્વ ભવમાં પવિત્ર અને ઉત્તમ ભાવથી શ્રી અક્ષયનિધિ માની અધિકાધિક તપની આરાધનામાં તન્મય બનતી ગઈ. આત્મ-શોધનમાં એકતાન બની. તપની, વિવેક અને વિધિને સાચવીને આરાધના કરી છે. જેના પ્રભાવથી આ ભવમાં નિધિઓને ઢગ વિશ્વમાં હસે પણ છે અને કાગડાઓ પણ છે. મેળવી રહી છે. હસો માત્ર મેતીને ચરે છે. દૂધ પાણી ભેગાં આપો તપશ્ચર્યા તે આરાધકોને અક્ષયનિધિ-મેક્ષનું જ તે દૂધ પી જાય છે, પાણીને ત્યજી દે છે. એ એને સહજ ગુણ છે કે–સાર સાર લઈ લેવું. અસારને સાધન છે. પણ મેક્ષ પ્રાપ્ત થવામાં વિલંબ થાય. ભવ-સ્થિતિ પરિપાક ન થઈ હોય તે તે આ ભવ ત્યાગ કરવો. જ્યારે કાગડાની ઊલ્ટી પ્રવૃત્તિ છે. નાંય સઘળાંય સુખ તે તેને મળે જ છે. નિષ્કામ તેને સાકર અને વિષ્ટાને ટોપલો આપ તો સાકર ભાવથી, અંત:કરણની શુદ્ધિથી, જે તપ કરાય છે. ત્યજીને એ મૂખ વિષ્ટામાં જ ચાંચ મારશે. એટલું જ એ તૃપ તે આત્માને સુવર્ણની જેમ ચમકતો નિર્મલ નહીં પણ એ ગંદી-ગાબરી ચાંચથી કેટલીય પાણીકું એવો બનાવી ઘે છે. આમ તપમહિમા અને વાહિનીઓનાં – બેડલાંનાં નિર્મલ જલને ય બગાડી ( સ માન સમૃદ્ધિ મેળવવાના કારણ તરીકે આપશે. કાગડાની આ સહજ પ્રકૃતિ છે-અસાર તે આ ભવ્યજીવોને ઉપકારક હોવાથી સંદરીના જ લેવું અને અનેકાને અસારતાવાળા બનાવવા, સજ્જન અને દુર્જન આ બન્નેય અવાજ સ્વભાવવાળા પૂર્વભવનું સ્વરૂપ ગુરૂદેવે આ રીતે ફરમાવ્યું; હોય છે. કવિવરોએ સજ્જનોને હંસની ઉપમા અને દુર્જનને કાકની ઉપમા આટલા જ માટે આપી છે. ધરાના સર્વ સૌર્યનાં કેન્દ્ર સમું ખેટકપુર ઋજુમતી તે સ્વધેયમાં મશગુલ છે. સ્વ આરાનામનું નગર હતું. ત્યાં સંજય નામનો શ્રાવક-ધર્મને ધનાની જ તાલાવેલીમાં છે. નથી પડી એને પ્રશંસાની ચૂસ્તપાલક એક શેઠ રહેતો. તેઓને જજુમતી કે નિંદાની? પણ એની પાડોશમાં વસુશેઠ રહેતા. નામની ધર્મપત્ની ય પણ શ્રાવકધર્મની અનન્ય ઉપાસિકા તેઓને સેમસુંદરી નામની સ્ત્રી ઇર્ષાની આગ Page #40 -------------------------------------------------------------------------- ________________ : કલ્યાણ: નવેમ્બર ૧૯૫૬ : ૬૧૫ : અને મત્સર મહેદધિ સમી પત્ની હતી, આ સોમ- એક સમયે કેટલાક લુંટારૂઓનું ટોળું મેટા ધનની સંકરી જામતીની પ્રશંસા સાંભળીને બળી જ જતી. ઈચ્છાથી સંજમશેઠને ત્યાં લૂંટફાટ કરવા આવી ચડયું. લેવાદેવા વગર ઋજુમતીના ઉપર ભારે તેજોદેષ ઈર્ષ્યા, એ પણ ઋજુમતીના ત–બળથી કંઈ જ લૂંટી અદેખાઈ રાખતી અને એની પ્રશંસા સાંભળતા શક્યું નહિ અને ખાલી હાથે પાછું વળ્યું. આ કાનમાં ઝેર પડયું હોય એવી બે-બાવરી બની જતી બનાવેય પણ ધર્મ–મહિમા. પેલી ઈષ્યની અને એનાં છિદ્રો જેવામાં કાક-દષ્ટિ જેવી બની એારડી મસરની તે રહેતી. પણ કંઇજ ભક્ષ્ય-શિકાર એને મલતું જ નહીં. મત્સર ધરવા લાગી. - એ બગાડી નિર્દોષ અને પવિત્ર જીવનમાં શું ચાંદું કે દૂષણ ઉપ- શકી નહીં. સાચે જ પુણ્ય-તેજ પાસે લબ્ધ થાય? પણ સોમસુંદરી ભયંકર ડાકણની જેમ દેવો કે દાય નિ , ઓનું હૃદય પણ. ઋજુમતીની દુશ્મનાવટ રાખતી અને જ્યાં ત્યાં પ્રેમથી ઝૂકી પડે છે. જે અદની બિચારી અનિચ્છનીય વાતાવરણ પસારતી. પણ સૂર્યની જેમ સોમસુંદરી શું વિસાતમાં ? તેજસ્વી ઋજુમતીને કંઈજ એબ ન લાગી. સંજમશેઠ અને ઋજુમતી જીવનને સાર્થક કરીને, ધર્મી ને ય આપત્તિને ઓળા ઉતરી જ આવે અઢળક પુણ્ય-ગાંઠડી બાંધીને સમાધિથી કાલ કરી છે. પણ ધમના ધર્મ પ્રભાવથી આપત્તિ સંપત્તિના દેવલોકમાં દેવત્વ પામ્યાં. કૃત–પુણ્યને મૃત્યુ એ પણ રૂપમાં પટાઈ જાય છે. પૂર્વ-કૃત કર્મો ધમમાએનેય ' આગામી સુંદર અંદગીનું પહેલું પગથીયું જ છે ને ? ભોગવવાં તો પડે જ છે. કાલા હૃદયવાળી, કાતીલ ભાવવાળી, ઈર્ષ્યાથી બળીને સંજમ શેઠના ઘરમાં એકાએક આગ સળગી. ખાખ થતી, મત્સરથી મરણ-તુલ્ય વેદના અનુભવતી, ગામ-જને ચિંતાતુર બની ગયા “અહો ! આવા ધર્મ-શ્રદ્ધા વિહુણી સોમસુંદરી બિચારી આર્તધ્યાન ધર્માત્માનેય કયાં વિકટ-સંકટ આવ્યું ? પેલી સોમસુંદરી કરીને પાપની પોઠ શિર પર ઉઠાવી અહીંથી ભરીને, નાચતી કુદતી બેલી” જોયું ! મારા સતના પ્રભાવથી કોઈ શ્રાવકના મુખથી મરતાં નવકારમંત્ર સાંભળતાં આ ઘર સળગ્યું છે. જુમતી દંભી છે. લોક–પૂજા, મથુરા નગરીના જિતશત્ર રાજાને ત્યાં ચાર છોકરા સન્માન માટે તપને દંભ કરે છે. પણ નીચની મને ઉપર પુત્રી તરીકે જન્મી. રથમાલા નિષ્ફળ જાય તેમ સોમ-સુંદરીની છાતી બેસી જાય એવો એક બનાવ ચમત્કાર રૂપ બન્યા. આગના અંતિમ–સમયે નવકારમંત્ર-શ્રવણના પ્રભાવથી ભડકા બહાર દેખાયા જાણે સઘળુંય બળીને ખાખ રાજ્ય-ભવન તે ભલ્ય પણ પૂર્વ—ભવનાં માઠાં કર્મ થઈ જશે એવી સૌને મને ખાતરી હતી; પણ આગ કંઈ છેડે છે ! અશુભ-કર્મ તે આત્માની સાથે જ તો વિજળીના બટન દબાવતાં પાવર અટકે તેમ આગ એકમેક થઇને મુસાફરના શરીરની જેમ ચાલે જ છે ને! અટકી ગઈ. અને શેઠના ઘરમાં કંઈજ નુકશાન ન એ રાજ્ય-ભવનમાં કુંવરી વયમાં વધી. અને રાજાને થયું. ઋજુમતીના તપોબલે અને પ્રતાપે આ ચમત્કાર પણ અનેક દુ:ખ-પરંપરાને ભેટો થતો ગયો. છે મને સૌને જોવા મળ્યો. લોકો પહેલાં કરતાં વધુ રાખેલી શનીશ્ચર-બાવાની મૂર્તિ ચારે બાજુથી છે , ઋજુમતીની કીર્તિ ગાવા લાગ્યા. મહાતપસ્વિની પહોંચાડે છે તેમ આ અશુભ-કર્મના કરે છે તરીકે એ પ્રજાતી થઈ. સોમસુંદરી બળીને સુકાં કુમારીએ પણ પોતાના પાપના પડઘા અહીં પણ લાકડા જેવી બની ગઈ, પાપાત્માઓની ઈચ્છાથી પાડવા શરૂ કર્યા. દુનિયા ચાલતી હોય તે ક્યારનેય સર્વનાશ થઈ જિત-શત્રુ રાજાને કોઈ શત્રુ રાજા સાથે એકાએક જાય. પાપીઓની ઈચ્છાઓ વાંઝણું સ્ત્રીની પુત્ર યુદ્ધ થયું. રાજાને ભારે હાર ખાવી પડી. અંગારે જન્મની મનોરથ-માલા જેવી અફલ જ હોય છે.' જ્યાં હોય ત્યાં બાળે જ, તેમ પાપી જીવ જ્યાં જાય સંજમ શેઠનું ઘર સમૃદ્ધ અને જગપ્રસિદ્ધ એટલે ત્યાં દુ:ખ-દાવાનલ જ સળગાવે છે. રાજા હાર્યો. Page #41 -------------------------------------------------------------------------- ________________ : ૬૧૬ : ડગલે પગલે નિધાન : શત્રુના સૈન્ય રાજ-ભવન અને ગામ લૂંટયું. જેને પર ઉભી ઉભી, શોક કરતી મોટા અવાજે ચીસ પાડીને ફાવે તેમ લેવા માંડયા. રાજા અને રાજ્ય-કુટુંબિક રડતી હતી. “રોતાં ન છૂટે રે પ્રાણીયા” તે આનું જ્યાં ફાવે ત્યાં માં. આધાર વગરની હરણી જેમ નામ જ ! અહીં એને કોણ આશ્વાસન આપે? ભયા-કુલ થઈને કુંવરી પણ એક નિષ્કારણ–વિશ્વબંધુ, પ્રાણીઓના પરમપકારી હોય અજાણી ભયંઉ ૬ : “ ભાગી છૂટી. તે જૈન શ્રમણ-શ્રમણીઓ જ હોય છે. જંગલી છે. એ કુંવરી નિરા- મજધાર ડૂબતાં પ્રવાહણ-વહાણ મલ, જસ્થાન ધાર, એકલવાઈ વન વિતાવતી, એક મિષ્ટાન્ન મલે, નિરાધારને કોઈ સખીબેલીને આધાર • તે રાજકુંવરી કાલી પાછી વનમાં! મલે તેમ આ દુખીયારી કુંવરીને આ સ્થળે તેના આહાર વિધિ તારા છેલા છે. બિચારી બીતી દુ:ખ-રોગને નાબુદ કરવા વૈધ-ધવંતરી ન મલ્યા ગભરાતી, રેતી, છાતી કુરતી, ઝાડી-ઝુંડમાં સંતાતી હોય તેવા એક મંગલ-મૂર્તિ જૈન-સાધુમહારાજનું દુ:ખ-દહાડાને પૂરી કરતી ! મિલન થયું. પંચશ્રમથી તપેલ-થાકેલો કોઈ સ્ટાકયાં રાજ્ય-ભવનના વિલાસ અને કયાં એકલ- છટાદાર વૃક્ષની છાયા ભલતાં ઠરી જાય છે, તેમ આ વાયાપણાના વનના ત્રાસો ! કયાં રાજ-ભવનનાં માન- મુનિનાં દર્શનથી કુંવરી પણ ચકિત થઈને મુનિનાં સન્માન, ગીત-ગાને અને કયાં વનમાં સ્વરૂદનના મુખ પર તરવરતી વૈરાગ્યની છટા, સૌમ્ય-રસથી વિકકરુણ નિસ્વનો? કયાં મધુર, ગરમાગરમ મિષ્ટ ભજનો સિત નેનું તેજ, અને તપના તેજથી ચકચકતી અને કયાં વનમાં મળતાં સૂકાં નિસ્વાદ અને અભા- વિશાલ–કપાલની રેખાઓ જોતી જ રહી. અને સર્વ વતા ફલ-અશને ! કર્મો કરતાં ઊંધું વાળીને ધબકે દુ:ખને ભૂલી ગઈ. મુનિરાજે ૫ણું આ દુ:ખીયારી છે રાખ્યું, તેનું જ આ પરિણામ છે ને! એમ એની મુખાકૃતિથી પારખી લીધું. દુઃખ કંઈ આ રખડતી યુવતીને એક વિઘાઘરે જોઈ, આમ છુપાવી શકાય છે. માણસે બીજા રોગો છૂપાવે પણ રાજકુંવરી, એટલે રૂપ કે લાવણ્ય, સૌંદર્ય અને આક. તાવ ને છૂપાવાય તેમ બધુંય ગુપ્ત રહે ૫ણું દુ:ખની ષકતા ચહેરા પર ખરીજ ને ! વિધાધરે એને ઉપાડી છાયા તે દરેક અંગો પર ફુટી નીકળે છે. અને તેની સાથે પાણિ-ગ્રહણ કર્યું. પણ એ કુંવરીને કરૂણાનું મૂર્ત સ્વરૂપ, અધ્યાત્મજ્ઞાનનું શમ–નીરની ઘરમાં લઈ ગયો અને તે જ દિવસે ઘરમાં ભયંકર છોળે ઉછાળતું સરોવર એવા વિશિષ્ટજ્ઞાની મુનિ મહાઅકસ્માત આગ લાગી. સોના કહેવાથી પાછી એ માએ નમ્ર ભાવે ઉભેલી આ દુઃખ—ગ્રસ્ત કરીને કુંવરીને અપશુકનની મૂર્તિ માનીને અટવીમાં જ ધર્મ–આશિર્વાદનું સુધા-પાન કરાવ્યું. કુંવરીએ મુનિ મકી દીધી ! કંવરીને એક ચોરનો માલિક રૂપવંતી મહારાજને નમ્રતાથી પૂછયું: “ ગુરૂદેવ ! હું જન્મથી જોઇને લઈ ગયા. એનું પણ ઘર સળગ્યું. એણે એક જ જ્યાં જાઉં ત્યાં દુઃખ દુઃખ ને દુઃખ જ પામું છું. નાહને વેચી દીધી. કર્મવિપાકો શું શું નાચ એટલું જ નહીં પણ જ્યાં ને ત્યાં દુઃખજનક જ કાયાવતા ! એનું આ સજજડ પ્રતીક છે. બિચારી નીવડું છું. એનું શું કારણ? પૂર્વભવનાં ક્યાં એવાં ભાઇની જેમ એકથી બીજા પાસે વેચાય છે ! કડ-મુંડા કર્મો હશે ?' સાર્થવાહ સાથે સાથે અટવી પસાર કરતાં લૂંટાયો. મુનિ મહારાજે સૌમ્યવાણથી નીચાં નયને, ઉદાસૌ કોઈ ભાગી છૂટયા. કુંવરી એકલી ને એકલી જ પડી. સીન વદને કહ્યું કે; “સાંભળ કુંવરી ! પૂર્વભવમાં લાખોની સંપત્તિ મલે પણ કર્મનું ઊલટાપણું હેય તારું નામ સોમસુંદરી હતું. તું ખેટકપુર નગરમાં તે જેમ કાણાવાળા ભાજનમાંથી અમૃત ટપકી પડે એક વસુ નામના શેઠની ધર્મ–પત્ની હતી. પણ તારા તેમ સંપત્તિ ઓગળી જ જાય છે. અને વિપત્તિની સ્વભાવથી જ તું ઈર્ષાળ, મત્સરી અને ગુણ-ષિણે કાળી વાદળી ઘેરાઈ વળે છે. હતી. તારી પાડોશમાં ઋજુમતી નામની ધર્મપરારખડતી, ભમતી એ કંવરી એક સરોવરની પાળ યણ પરમ શ્રાવિકા રહેતી. અને તે ત-ભક્તા હતી. Page #42 -------------------------------------------------------------------------- ________________ ૬૧૭ કws કલ્યાણઃ નવેમ્બર ૧૯૫૬ તે ધમનુચારિણી શ્રાવિકાની પ્રશંસા અને ધર્મને અત્યંત નિર્મલ મનથી અક્ષય-નિધિ તપની આરાધના મહિમા તું સહી શક્તી હતી. એના પર કલંક કરી. તેય લાગ-લાગેટ ચાર વર્ષ સુધી. તપ કરતાં લગાડવું. એની અપભ્રાસ્ના કરવી અને એને કેમ જેટલી પરિણામની વિશુદ્ધિ હોય તેટલું જ ઉંચું દુ:ખ આવે એની ચિંતા ન કરીને તું આધ્યાનથી તેનું સુફલ સાંપડે છે. તપના જે જ પૂર્વ-કર્મ કંઈક પીડિત રહેતી હતી. તારી પાડોશણુ અજુમતીના ઘરમાં હળવું પડયું. હૃદય-મંદિરોકાવન ન મંગલ-દીપકે આગ લાગતાં તું રાજી થઈ હતી. એના ઘરમાં ચેરો અજવાળી મૂક્યું. * ફરકી. ધર્મની આવતાં તું વેંત–વંત કુદતી–નાચતી. આ માઠાં કર્મ સાચી શ્રદ્ધા અને SR'આવી વિટતેં કર્યો. જે અશુભ-કમના બંધનથી તે તને નારકી પરિસ્થિતિમાં ચાકર; વિની આરાધના સિવાય અન્ય ગતિ ન જ લે ! પણ અમૃતના ઘૂંટડા પ્રસન્ન-ચિત્ત કરી. 'ઈશ. . જેવો.અંતિમસમયે તને કઈ શ્રાવકે નવકાર-મંત્ર એક પૂર્વ-ભવનો છે નેધર તે કુંવરીને સંભળાવ્યો હતો. તેથી મથુરા નગરીમાં રાજ-કુંવરી જોતાં જ રાગી બન્યો અને ઉપાડાં ગમે. વિધાધરના ઘેર તરીકે જિતશત્રુ રાજાને ત્યાં જન્મી. પણ પેલાં કર્મોના કુંવરી સ્થિર-ચિત્ત રહી. હવે તે ધર્મને દીપક ઝળકુડાં વિપાકને ઉદય થતાં તે રાજ્ય–પાટના વૈભવો હળતું હોવાથી શુષ્ક-ભાવથી અને વિરત પરિણામથી વિસ્યા. ત્યાં જાય ત્યાં આગ સળગાવી. ચારોના દિવસે અહીં પસાર કરે છે. શીલ-વ્રતનું પાલન કરે ઘરમાં રહેવું પડયું અને અટવીનું ભ્રમણ મલ્યું. આ છે. તપની આરાધના કરે છે. આત્મ-ચિંત્વનમાં ય સઘળુંય તારા પાપના ઉદયથી તારે વું પડયું છે.’ લીન રહે છે. “જાગ્યા ત્યાંથી સવાર’ એ કહેતી પ્રમાણે | મન મહારાજે પૂર્વભવનું વર્ણન કરીને, કમ સંત-સમાગમની વાનગીને આસ્વાદ લેતી રહે છે. અને તેની પ્રબલતા બારિકાઇથી સમજાવી. શભકમના અંતમાં અનશન કરીને, શુભ-કર્મના પરિબલે છે ફલો મીઠાં છે. અશુભ-કર્મના લો કટક છે. કર્મ સંવરશેઠ ! તારે ત્યાં નિધાન જેવીજ આ પુત્રી જન્મી કરતાં જીવ રાચે-માગે છે. પણ ઉદય આવતાં અનેક. છે. પૂર્વા–તપના અચિંત્ય મહિમાથી નિધિઓ જ વિશ્વ નાચો નાચે છે. આમાં ટિક જે નિર્મલ નીકળે છે. આ પુત્રીએ ગુરૂદેવની વાણી સાંભળીને છે, કર્મના મલથી મલિન થયેલ છે. કર્મ હળવાં જતિસ્મરણ-જ્ઞાન મેળવ્યું, અને ધર્મ-મૂર્તિ ધર્મપડે તે સ્વામ-દર્શનનું સાચું ભાન થાય છે. મનના ઘોષસૂરિજીને કહ્યું; “ગુરૂ-દેવ ! આપે કહ્યું તે સર્વે હું માર્ગ–દર્શનથી કુંવરી તે ઠરી જ ગઈ. કરેલા કર્મોની સાચું જ માનું છું. મને તે પ્રત્યક્ષ દેખાય છે.” ઉસ નિંદા કરતી તેણે મુનિની પાસે તે કમેને ધેવાન રાજા આદિ વર્ગ પણ આ વાત સાંભળી યકિત ઉપાય પૂછયે. મુનિરાજે પણ વિધિપૂર્વક અક્ષયનિધિ બન્યો અને ધર્મ કરવા પ્રેરાયો. સુંદરી અને સ્વજનતપની આરાધના.ક્રિયા વગેરે ધર્માનુષ્ઠાન સૂચવ્યું. વર્ગ વંદન કરીને ઘરે ગયો. અને અહીં પણ મોટા તપથી નીખીડ કમૅય બળીને ખાખ બની જાય ઠાઠ-માઠથી અક્ષય-નિધિ તપની આરાધના શરૂ કરી આગથી લાખે મણ ઘાસ ક્ષણમાં બળી જાય શેઠ સંવર, ગુણવંતી શેઠાણી, શેઠ સમુદ્ર, અને ૨ છે; તેમ કમેને પણ તપ-અગ્નિથી નાશ થાય છે. લશ્રી શેઠાણું અને વસુશેઠ તથા સુંદરી એચ. : અને તપનો મહિમા–ચમત્કાર-લબ્ધિ અને સામર્થ્ય તપની વિધિ આરાધના શરૂ કરી. રાજાને તે અનંત હેય છે. પડતાં રાજાનાણી તેમજ અન્ય નગરજને એ ય આ આ કુંવરીએ મનને સ્થિર કર્યું. વનમાં ભટકવાનું મંગલ-આરાધના શરૂ કરી. સૌ જન આ પવિત્ર છેડી દીધું. પરમ શાન્ત યોગીનો જેવી બની ગઈ. આરાધના કરવાથી અખુટનિંધાનો પામતા ગયા. અને ગુરૂદેવને ઉપદેશ, ચિંતામણિ-રત્ન જેવો કિંમતી આત્મિક નિર્મલતા તેમજ અઢળગ પુણ્ય પદા ગણીને હૃદયપેટીમાં પેક રાખ્યો. પાસેના એક ગામમાં કરતા ગયા. ગઈ. એક શેઠની નોકર-ચાકરી કરવા રહી. ત્યાં તેણે અખિલ નગરમાં એનું સુંદરી એવું નામ વિસારે Page #43 -------------------------------------------------------------------------- ________________ : ૬૮: ગલે પગલે નિંધાન : હતી, પડયું, અને “અક્ષય-નિધિ' એવા નામથી સૌ તાળું બોલવાની કુંચી ! સિંહની જેમ સંયમ સ્વીકારી નવાજવા લાગ્યા. ગુણ-નિષ્પન્ન નામે પ્રખ્યાત થયું સિંહની જેમ સંયમનું નિરતિચાર પાલન કરવામાં સુંદરી તદાકાર બની. વિહાર પણ ઉગ્ર ! તપ પણ સુંદરીનું હક ધર્મનંગમાં જ રમતું હતું, વર ઘોર ! ભાવના પણ ઉચ્ચ કક્ષાની ! પરિણામશુદ્ધિ યુની અને તેની ચાખવા તે પ્રેરાઈ પણ અસાધારણ ! સહિષ્ણુતા પણ અનન્ય ! સામ્ય રહી હતી. પ . . પ ફલ રૂપે તેને ચાર ભાવ પણ આદર્શ ! ક્ષમા અને સમતા, યા અને બાળકો અને આત્મ-શ્રદ્ધા , પરાકાષ્ટાનાં આટ-આટલા બે લદાયાં હતાં પણ આવી ઉચ્ચતાનાં ઉગ્ર-શસ્ત્રોના મા પાસે કર્મહૃદય તે સુંદરીનું રીમાં લોભાયું હતું. પણ રિપુઓ કયાં સુધી ટકે ! સુંદરીને સંયમ-માર્ગ અંગીચારિત્રમોહનીયકર્મને ઉદય હોય ત્યાં સુધી સંસાર– કાર કર્યા પછી ધ્યાન અને જ્ઞાન, તપ અને પરિષહ મેચન અને ત્યાગ–પરિગ્રહણ કયાંથી એકાએક થઈ કરતાં આત્મ-શદ્ધિ એવી બની કે અખિલ-કમને જાય ? પણ હૃદયથી વજશી મજબૂત બનીને, સુંદ- વંસ થતાં અંતર જ્યોતિ પ્રગટી. કેવળજ્ઞાન પ્રાપ્ત રીયે ઘર, સ્વજને, સાહ્યબીઓને એક દિવસ હાથથી કરીને અવ્યાબાધ શાશ્વત મોક્ષ સુખને મેળવ્યું. સિદ્ધ નખની જેમ ત્યજી દીધાં. અને સહામણા સંયમ– બની ! નિવૃત્ત બની! કૃત-કૃત્ય બની! નિક્તિાર્થ પંથની પથિક બની. બની ! અજ, અમર, અનંત અવિનાશી સુખની માલિક સંયમ એટલે વેગ અને ધ્યાન-માર્ગને ભોમીયો! બની. શુદ્ધ, બુદ્ધ, નિરંજન નિરાકાર સ્વરૂપી બની. સંયમ એટલે મોક્ષનું પગથીયું! સંયમ એટલે આત્મ– ધન્ય છે એ તપસ્વીની પવિત્ર-મૂર્તિ મહા-ગિની દર્શનનો પવિત્ર આયને! સંયમ એટલે આત્મ-ગુણનું સુંદરીને અસીમ ત્યાગને ! કલ્યાણ દ્વારા યોજાયેલી કથા-લેખન ઇનામી યોજનાનું પરિણામ. કલ્યાણના ગતાંકમાં જાહેર કર્યા મુજબ મહાપુરૂષની કે ન્યાય, પ્રામાણિકતા, નીતિ, સદાચાર ઇત્યાદિ ગુણની પ્રેરણા આપતી કથાઓ માટે જે ઇનામી યેજના પ્રસિદ્ધ કરી હતી, તે મુજબ અમારા ઉપર અનેક લેખક ભાઈ-બહેનની કથાઓ આવી છે. કલ્યાણદ્વારા શેઠ શ્રી દેવચંદભાઈ જેરામ હ. શેઠ શ્રી વૃજલાલ સુંદરજીમુંબઈ તરફથી યે જાયેલી આ કથા ઇનામી યેજનામાં ઘણી સારી સંખ્યામાં લેખક ભાઈ–બહેનેએ ભાગ લીધો છે, જે આનંદને વિષય છે. લગભગ ૪૦-૪૫ ઉપર આવેલા આ બધાં લખાણને જોઈ તેને ચૂંટીને ક્રમવાર તેને પસંદગી આપવામાં વિલંબ થ અનિવાર્ય છે, તેથી તે જનાનું પરિણામ આગામી તા. ૧૫-૧૨-પ૬ના અંકમાં પ્રગટ થશે. સંપાદક Page #44 -------------------------------------------------------------------------- ________________ જેનદર્શનમાં લોકેત્તર લોકશાહી! શ્રા કાન્તિલાલ મોહનલાલ ત્રિવેદી-અમદાવાદ લોકશાહીની રસમ સંસારીઓમાં ગમે ભેદબુદ્ધિ હરગીજ નથી. એવું જ બીજી બાબત્યારથી ચાલી હેય પણ જેનદર્શનમાં તે તેમાં પણ હોઈ શકે. કે. અનાદિકાળથી લેકેત્તર લેકશાહી પ્રવર્તે છે. કોઈ પણ ઠેકાણે ધમકથા હોય કે રાજ- જૈનદર્શન : સામાનહક્ક કથા હોય પણ શ્રેતાને શંકા ઉઠાવવાને હક્ક સ્ત્રીઓને પણ , સંયમ વગે નથી, માત્ર મુંગા મેએ સાંભળી રહેવાનું હોય તેને અધિકાર કાર અને આરાધના કરછે, જ્યારે જેનદર્શનમાં ધર્મકથા ચાલતી હોય નાર સ્ત્રી કે પુરુષ ન કરી શકે છે. ત્યારે જે શ્રોતાને શંકા થાય અથવા અમુક ત્યાં યત્કિંચિત્ પણ ફેરફાર નથી. ઠેકાણે વિરોધાભાસ થાય તે સમાધાન માગવાને સંપૂર્ણ હક્ક આપવામાં આવે છે અને જૈનદર્શનમાં ન્યાય તેને ઉપગ આપણે કરીએ છીએ પણ ખરા. જે કર્મ જેટલા પ્રમાણમાં બાંધ્યું હોય તેટલા પ્રમાણમાં હરકોઈ જીવને ભેગવવું જૈનદર્શનમાં સામ્યવાદી પડે છે. પછી તે જીવ ભાવિમાં તીર્થકર થનાર જેનદર્શનમાં બધા વાદે રહેલા છે પણ હોય કે સામાન્ય જીવ હોય. આ ન્યાય તે બધા યથાગ્ય સ્થાને વિવેકપૂર્વક એવી માત્ર જૈનદર્શને જ કબુલ કરે છે, અને એ રીતે ગોઠવાયા છે કે એકબીજાની અથડામણમાં મહાન વિશિષ્ટતા છે. આવ્યા વિના જેદર્શનનું દરેક કાર્ય સુંદર રીતે ચાલી શકે, અને એ રીતે જ સામ્યવાદ પણ જૈનદર્શનમાં અહિંસા ગોઠવાયેલે છે એ હકીકત બરાબર સમજી લેવાની કઈપણ જીવ તે કીડી-કુંથુ હોય કે જરૂર છે. કારણ કે આ પીઠિકા છે. મનુષ્ય હેય પણ તેને હણવાની બુદ્ધિ કે હણકઈ પણ ગૃહસ્થ સાધુ થાય એટલે મહાન વાનું કાર્ય એ હિંસા જ છે. આ બાબતમાં આચાર્ય હોય કે આજને નવદીક્ષિત હેય અન્ય ધર્મોના દાંતે નથી આપતે પણ પણ દરેકને વેશ અને દિનચર્યા એક સરખી વિચારકોએ વાંચી-જાણીને બીજા ધર્મોની કે જ હોય છે, પણ હવે કઈ એમ કહે કે રાજકીય પક્ષોની અહિંસા સાથે જેનદ ૧. આચાર્ય પાટ ઉપર બેઠા હોય અને બીજા સાધુ અહિંસા સરખાવવી. જેનદર્શનમાં જ નીચે બેઠા હોય એમાં સામ્યવાદ કયાં રહ્યો? સરખા જ ગણ્યા છે, સહેજ પણ માવ આને જવાબ સીધે અને સરળ છે. કઈ રાખે નથી. પણ સામ્યવાદી દેશમાંય આગેવાનને ઉચે જ બેસવાનું હોય છે, જ્યારે સામાન્ય પ્રજાજનનું જૈનદર્શનમાં વિજ્ઞાન સ્થાન નીચે હોય છે, એમાં વિવેક છે પણ જેનદર્શનમાં વિજ્ઞાન પણ ભારોભાર ભરેલું છે પણ તે જાણવા માટે જ છે, બીજાને નાશ Page #45 -------------------------------------------------------------------------- ________________ : ૬૨૦ : લેકે લકશાહી : કરવા માટે હરગીજ નથી ને એની અહિંસાની મૂડીવાદી ન કહેવાય. જેઓ કેવળ પિસા ભેગા વ્યાખ્યા જોતાં હોઈ શકે પણ નહિ. કરવામાં, તેને કેવળ જાતના ઉપગમાં માને છે, તેઓને જેનદર્શનમાં સ્થાન નથી, પણ પાણીમાં અને વાસ. વધારેમાં વધારે જેનદર્શન પુણ્યાઈની ઈર્ષ્યા કરવાનો સર્વથા ચાર સમયમાં રાજકના છેડે નિષેધ કરે છે. પુણ્યાઈથી પ્રાપ્ત વસ્તુને સ્વ–પર પહોંચી જવું. . . ના મિશ્રણથી, કલ્યાણ કાજે સદુપયોગ કરવાનું ફરમાવે છે. જુદી જાતના હક . ઓપત્તિનાં જુદાં જુદાં કારણે કરવી અને તેના શ્રી શત્રુંજય પટદર્શન સત્યપણાની આપી પણ થઈ ગઈ છે, એવું વિજ્ઞાન આપણને કયાંય પણ જોવા નહિ પરમપુનિત તીર્થાધિરાજ શ્રી શત્રુંજય મળે. આત્મા અને કર્મને બંધ, કમ તથા ગિરિરાજના પ્રતિક રૂપે શ્રી શત્રુંજય પટ દશપુદગલની વિચિત્ર પરિણતિ જૈનદર્શને જે મને પૂ. આચાર્ય દેવાદિ મુનિરાજોએ અનાદિકાફરમાવી છે, તેવી કયાંયે નથી! ળથી માન્ય કરેલ છે. ગૂર્જર આર્ટ ટુડીએ ધર્મભાવનાને પ્રધાનપદે રાખી બનાવેલ પટમાં પાલીતાણું જૈનદર્શનમાં સમાજવાદ સ્ટેશનથી તલેટી સુધીને દેખાવ, તલેટીમાં વરલક્ષ્મીવાનેએ પિતાની લક્ષ્મી અનેક પ્રકારે ઘડાનું દશ્ય, બાબુની ટુંક, ડુંગર ઉપર જવાને પરમાર્થના કાર્યમાં સદુપયોગ કરવાનું જેના રસ્તે, વિસામાકુંડ, નવટુંક, દાદાને દરબાર, દશને સ્પષ્ટ કહ્યું છે. છગાઉને રસ્તે, ભાડે ડુંગર, તથા દૂર-દૂરમાં શેત્રુંજી નદી, કદંબગિરિ, તથા ગિરનારજી સુધીના દર્શન થાય છે. જેનદશનમાં સ્વાવલંબીપણું અમોએ હાલમાં પ્રાચીન ઢબે તૈયાર થતા વાણીયાને છોકરો કાળી મજુરી કરે પણ પટમાંથી દર્શનભાવનાને લક્ષમાં રાખી દર્શન ભીખ ન માગે” આ સૂત્ર જેનદર્શનનું છે. નીય ભાગ અનામત રાખી બાકીના ભાગમાં એને અમલ કેટલે થાય છે એ જુદી વાત સુધારો-વધારો કરી અર્વાચીન પદ્ધતિથી નેચર છે. એમાં વ્યકિતને દેષ છે–શાસ્ત્રને દેષ નથી. ઢબે અને નેચર-સ્કેલ નાખી, નવેજ પ્લાન હરિ રીતે સાધુ પિતાના હાથે જ ખેરાક લઈ તૈયાર કરેલ છે. જે દરેક સ્થળે પસંદગી પામે છે. નાના આશ્રય વિના ચલાવે, ગાડીમાં કે શ્રી શત્રુંજય તીર્થ પટ ઉમદા કેનવાસ ઉપર, વાહનમાં બેસે નહિ એ સ્વાવલંબીપણું નથી તે પાકારંગના પાણીથી ધોઈ શકાય તેવા સારા બીજું શું છે? પ્રત્યેક પિતાનાં જીવનની પ્રવૃ- સોનાના વરખવાળા રચનાત્મક, દર્શનીય અને ત્તિઓમાં ઉપગપૂર્વક વ્યવહાર કરે.” ગેરંટેડ બને છે. જેનદશનમાં મૂડીવાદ , જૈનદર્શનમાં મૂડીવાદ શબ્દને સ્થાન નથી. ગૂજે ૨ આર્ટ ટુડીઓ મૂડી તે પુણ્ય પ્રાપ્ત થાય. પણ તેથી * પાલીતાણા ( સૌરાષ્ટ્ર ) Page #46 -------------------------------------------------------------------------- ________________ Kwasasasaksessa:*:50525625 % IIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIII IIIIIIIIIIIIIIIIIIIII IIIIIIIIIIIIIIIIII IIIIIIIIIIIIIII જ • ધર્મ સ્વરૂપ સમજી કરી, સમતાદિ ગુણ લાઈ; સર્વજીવ આપ સમ ગણી, સમભાવે રહે ભાઈ. વૈર–વિધ હઠાવજે, ભ્રાતૃભાવ દિલ લાઈ; ત્રિકરણથી ખમે સર્વને, પ્રભુ-આણું શિર ચઢાઈ. લક્ષ ચોર્યાસી ઉપન્યા, સર્વ જીવ સહુ ખામ; સર્વ લ ક ખમાવતાં, શિવપદ સહુ પામો. પ્રેષક : શ્રી ચીમનલાલ ભેગીલાલ-પાટણ Page #47 -------------------------------------------------------------------------- ________________ # દ્રવ્યાનુ યોગની મહત્તા છે પૂ. પંન્યાસજી ધુરંધરવિજયજી ગણિવર. (ઢાળ-૧૦-મી). ૭, પ્રાણ ૨૪પ૮ આવલિકા. ૩૩ અથવા ૧૭ ધર્માસ્તિકાય, અધમસ્તિકાય અને ( 3 ) ની કાંઈક અધિક. આકાશસ્તિકાયનું સ્વરૂપ વિચાર્યા પછી કાળનું ૮ સ્તક : ૭ પ્રાણ સ્વરૂપ વિચારાય છે, કાળ એ શું છે? કાળ ૯ લવ, છે ૭ સ્તક દ્રવ્ય છે કે નહિં? કાળ એ પથાય છે ? કાળન ૧૦, ઘડી, તે દ વ ૩૮ લવ. દ્રવ્ય ન માનવામાં આવે તે છ દ્રવ્યની વ્ય ૧૧, અન્તર્મુહૂર્ત સમય ન્યૂન બે ઘડી. વસ્થા કઈ રીતે કરાય? ઈત્યાદિ સર્વ વિચારણા ૧૨, મુહૂ– ૭૭ લવ, અથવા-૬૫૫૩૬ કાળને અંગે કરણીય છે. ક્ષુલ્લકભવ. અથવા બે ઘડી. (૧)-કાળ એ શું છે?- ૧૩, દિવસ (અહોરાત્ર) ૩૦ મુહૂર્ત. દિવસ-રાત, પક્ષ-માસ, ઋતુ-વર્ષ એ ૧૪, પક્ષ ૧૫ દિવસ. પ્રમાણે સર્વ વ્યવસ્થા કાળને આધીન છે. સમય ૧૫, માસ બે પક્ષ. (૩૦-દિવસ) એ સૂફમમાં સૂફમ કાળ છે. પ્રતિવિપળ, વિપળ, ૧૬, તુ બે માસ. પળ, ઘડી, દિવસ, રાત, અહોરાત્ર, પક્ષ, માસ, ૧૭, અયન છ માસ. (૧૮૩ દિવસ) ઋતુ, અયન, વર્ષ એ પ્રમાણે કાળના વિભાગ ૧૮, વર્ષ બાર માસ. આર્યાવર્તમાં પ્રચલિત છે. જ્યારે પશ્ચિમના ૧૯, યુગ પાંચ વર્ષ. દેશોમાં સેકન્ડ, મીનીટ, કલાક, દિવસ, અઠવા- ૨૦, પૂવાંગ ૮૪ લાખ વર્ષ, ડીયું, પક્ષ, માસ-ઈત્યાદિ વિભાગે કાળને અંગે ૨૧, પૂર્વ ૭૦૫૬૦૦૦૦૦૦૦૦૦૦-વર્ષ. પ્રચલિત છે. પ્રતિવિપળ કે સેકન્ડના પણ ર૨ રૂટિતાંગ, ૨૩, વૃદિત, ૨૪ અડાંગ, ૨૫ કલ્પનાથી અનેક વિભાગે કરી શકાય છે. જુદા અડડ, ૨૬ અવવાંગ, ૨૭, અવવ, ૨૮ ૯હુકાંગ જુદા દનિકા કાળને જુદી જુદી રીતે સમ- ૨૯ હહુક, ૩૦ ઉત્પલાંગ, ૩૧ ઉત્પલ, રૂર જાવે છે. તિષ તે કાળ ઉપર વિશિષ્ટ પધ્રાંગ, ૩૩ ૫%, ૩૪ નલિનાંગ, ૩૫ નલિન, આધાર રાખે છે. સૂર્યની ગતિના આધારે કાળની ૩૬-અર્થનિપુરાંગ, ૩૭ અથનિપુર, ૩૮ અયુવ્યવસ્થા તિષ સમજાવે છે. જેનદર્શનમાં તાંગ, ૩૯ અયુત, ૪૦ નયુતાગ, ૪૧ કાળનાં વિભાગો આ પ્રમાણે સમજાવ્યા છે. ૪૨ પ્રયુતાંગ, ૪૩ પ્રયુત. ૪૪-ચૂલિકા ૧, સમય. સૂફમમાં સૂક્ષ્મ કાળ. ચૂલિકા, ૪૬ શીર્ષપ્રહેલિકાંગ, ૪૭ ૨, જઘન્ય અન્તર્મુહૂર્ત- નવસમય પ્રમાણ. પ્રહેલિકા. ૩, આવલિકા. અસંખ્યાત સમય પ્રમાણ. પૂર્વ પછી અનુક્રમે ઉપર કહેલા સર્વેમાં ૪, ભુલકભવ. ૨૫૬ આવલિકા. ૮૪ લાખે ગુણવાથી તે તે સંખ્યા આવે છે. ૫, ઉચ્છવાસ ) રરર૧૨૨૯ આલિકા ૧૨૨૯ આવલિકા. તેમાં શીર્ષ પ્રહેલિકાની સંખ્યા આ પ્રમાણે છે. અથવા (૩૭૭૩ ૭૫૮૨૬૩૨૫૩૦૭૩૦૧૦૨૪૧૧૫૭૯૭૩૫૬દ, નિઃશ્વાસ ). ૯૯૭૫૬૯૬૪૦૬૨૧૮૯૬૬૮૪૮૦૮૦૧૮૩૨૬. Page #48 -------------------------------------------------------------------------- ________________ : ૬૨૪:: દ્રવ્યાનુગની મહત્તા : GR 3 આની ઉપર એક ચાલીસ શૂન્ય-એમ શીર્ષ નથી છતાં છે–એટલે એ શું છે? એ વિચારણા પ્રહેલિકામાં સર્વ મળી ૧૯૪ અંકે આવે છે. કાયમ રહે. જે તેને ધર્માસ્તિકાય વગેરેની જેમ : ૧૮૭૯૫૫૧૫૫૦૧૧૨૫૯૫૪૧૯૦૦૯૬૯ સ્વતંત્ર દ્રવ્ય માનવામાં આવે તે અસ્તિકાય ૮૧૩૪૩૦૭૭૦ ૬૧૯૭૭૭૪૭૬૫૭ માનવું જોઈએ. અસ્તિકાય નથી એટલે એ રપ૭૩૪૫૭૧૮ , , . . અંકે ઉપર દ્રવ્ય નથી. વાસ્તવિક રીતે કાળ એ દ્રવ્ય નથી. ૧૭૦ શૂન્ય ચ, અંકની સંખ્યા (૩) કાળ એ પર્યાય છે?— થાય છે એ સવાયા ગણાય છે. જે કાળ એ દ્રવ્ય નથી, અને છે, તે શું અહિં સુધી વર્ષ ગણત્રીમાં આવે છે. છે? એ જિજ્ઞાસા ઊભી રહે. દ્રવ્ય અને પયોય - અહિંથી આગળ કાળની ગણત્રી અસં- એ બેજ વસ્તુ છે, દ્રવ્ય ન હોય તે પથાય છે ખ્યાત વર્ષની છે. એ સમજવા માટે ઉપમા એમ સ્વાભાવિક રીતે માનવું જોઈએ. અથોત્ માત્ર કામ આવે છે. અસંખ્યાત વને પલ્ય- કાળ એ સર્વ દ્રવ્યને વર્તના લક્ષણ પર્યાય જ પમ, દસ કેડાછેડી પલ્યોપમને એક સાગરે છે. તે તે પદાર્થોમાં પર્યાનું પરાવર્તન થયા પત્ર, દસ કેડીકેડી સાગરોપમની એક અવસ- કરે છે. પર્યાના થતા પરિવર્તનને કાળ રૂપે પિણ અને એટલા જ પ્રમાણની એક ઉત્સ- ઓળખવામાં આવે છે. તે તે પર્યાની તે તે પિણી. અવસર્પિણી–ઉત્સર્પિણું એ બે મળીને પદાર્થોમાં વર્તના એ કાળ છે. અર્થાત્ કાળ એ એક કાળચક થાય છે અને એવા અનન્ત કાળ- વતના સ્વરૂપ પર્યાય છે. ચકે એક પુદ્ગલ પરાવર્ત થાય. આ સર્વ પ્રારબ્ધ વિના પુરૂષાર્થ નકામે છે. વ્યાવહારિકકાળનું સ્વરૂપ છે. તે તમારા ભાગ્યમાં શું લખાયું છે તેનું સંપૂર્ણ જ્ઞાન અન્યદર્શનમાં બ્રહ્માના દિવસ સુધી કાળની ગણત્રી કરવામાં આવી છે. રેખા વિજ્ઞાન શાસ્ત્રથી આ કાળને અવલંબીને આયુષ્યની ગણત્રી જાણી શકાય છે. જેમાં ભાગ્ય, પુરૂષાર્થ, થાય છે. તે તે પદાર્થો કેટલા કાળ-નવા જૂને સ્ત્રી, સંતાન, ધન, વૈભવ, આરોગ્ય, ધંધે, છે તે પણ આને આધારે સમજાય છે. વિદ્યા વગેરે અનેક બાબતનું જ્ઞાન તમારી આ સર્વને આધારે કાળ એક દ્રવ્ય છે. રેખાઓ પરથી તમે જાતે જ કરી શકે છે. કા, પારણા વ્યાજબી લાગે. અને વ્યવહારનય સંપૂર્ણ માહિતીવાળો દેશી અને ઇંગ્લીશ કાળ એક દ્રવ્ય છે. એમ માનવું એ પધ્ધતિને આ પહેલે જ ગ્રંથ છે. પણ ઉચિત છે. આ સુંદર છપાઈ, ૧૦૧ આટ ફટાઓ હેવા (૨) કાળ દ્રવ્ય છે કે નહિ? - છતાં કિંમત માત્ર રૂ. ૧૦) ટપાલખર્ચ સાથે. કાળ એ દ્રવ્ય છે એમ વિચાર્યા પછી – લખો :પણુ- કાળ એ દ્રવ્ય છે કે નહિ? એ પ્રશ્ન ઊભે રહે છે. કારણ કે જીવાદિ પદાર્થોની માફક ડો. પી. પી. ટાપર, રવિવારપેઠ, નાશીક કાળ એ અસ્તિકાય નથી. કાળ અસ્તિકાય સોમચંદ ડી. શાહ - પાલીતાણા Page #49 -------------------------------------------------------------------------- ________________ - --- : = = નિકો .. કામવાસી: હા વિપગ . . . વિનું છે, ને નવું વર્ષ બાદ, વર્તમાન શાસકોને મન અળખામણે બની - ની સંધ્યાયે દુનિયા ગયો છે. સ્ટેલીનની સામે રોમેર રશીયામાં વિરોધનો આખી લાવારસથી, કયાં યે શાંતિ કે વાવંટે ળ ઉઠે છે. સ્ટેલીવાદી વ્યક્તિઓને ઉખેડીને સ્વસ્થતા જણાતી શાંતિ, વેર, વિષ, ફેંકી દેવામાં આવે છે. સ્ટેલીનની મૃત્યુતિથિ પણ તથા સ્વાર્થીબ્ધતાને એનલ ભડકે બળી રહ્યો ઉજવવામાં આવતી નથી. પોલેંડ તથા હંગેરીમાં છે. છેલ્લા ચાર મહિના લગભગથી યુરોપમાં જે પ્રશ્ન બળો જામ્યો છે. રશીયન લશ્કરોને ખસેડવાની ત્યાંની ઉગ્ર બન્યો હતો, તે ઈશ્વની નહેરના રાષ્ટ્રીયકરણને પ્રજાએ માંગણી કરી છે. હજારો માણસે કર્યા છે, પ્રશ્ન છેવટે યુદ્ધના પગરણમાં પરિણમ્યો. ઇજીમ ઉપર ઘવાયા છે. ટેલીવાદી-તંત્ર સામે તેમજ વર્તમાન ઈઝરાયેલ દેશે આક્રમણ કર્યું છે, ઈજીપ્તના ગામેરશીયનતંત્ર સામે બન્ને દેશોએ વિરોધ કર્યો છે. હાલ શહેરા ઉપર તોપમારો શરૂ કર્યો છે. કોઈ પણ જાતના તાત્કાલિક રશીયાના શાસકોએ નમતું આપ્યું છે, બાહ્ય કારણ વિના ઇઝરાયેલ સરકારે ઈજીપ્ત ઉપર છતાં કાલે આનું પરિણામ કયાં જઈને અટકશે એની આક્રમણ કરીને એશીયાના આરબ દેશને ઉશ્કેર્યા છે. કલ્પના થઈ શકે તેમ નથી. આ બાજુ; ઇઝરાયેલને દરેક રીતે બ્રીટીશ તથા કાન્સ દેશોને ટેકો મલી રહ્યો છે. આ હાને એંગ્લોકેન્યનું લશ્કર ઇજીપ્તમાં ઉતરાણ કરવા તલપાપડ બની ‘ન્ય લશ્કરો જેર્ડન અને અજીરીયામાં પણ રહ્યું છે, પરિણામે નહેરના રક્ષણના બહાને ઈકને અળખામણું બન્યા છે, પ્રજાએ ક્રાંસના કેટ-કેટલાએ પિતાનાં બલથી નમાવવા એંગ્લો-કેન્યમંડળો ચાલાકી માણસોની કતલ કરી નાંખી છે, અને બળ પિકાર્યો રમી રહ્યા છે. અમેરિકાને પણ આમાં છ દેરી- છે, જેનું પરિણામ ભયંકર છે, યૂરોપના આ બધા સંચાર રહેલો છે, એટલે આ દાવાનલ કયાં કયાં સળ- દેશા કયા મેહે સભ્યતા, પ્રજાશાસન, કે વિશ્વશાંતિની ગતું કરશે, એ કાંઈ કહી શકાય નહિ, પણ અમેરિકા વાત કરતા હશે, તે બિલકુલ સમજાતું નથી. પિતાનું જેવા મદાંધ તથા સત્તાના નશામાં પાગલ બનેલા જે છે, તેમાંથી એક તસુ જેટલું છોડવું નથી, પણ સમૃદ્ધ દેશના માંધાતાઓની આ એક ચાલબાજી છે, સામાની નબળાઈથી કે કાવાદાવા, ખટપટ, છ, પ્રપંતેમાં બ્રિટન તથા ક્રાંસને પણ પિતાના સ્વાર્થના ચથી સામાનું વગર અધિકારે પડાવી લીધું છે. તે કઠપૂતલીની જેમ નાચવું રહ્યું. ખરેખર સ્વાર્થ, પણ લેહીની નદીઓ વહેવડાવવા છતાં આપવું નથી. મુ પત્તિ કે ઐશ્વર્યને નશો ખૂબજ દારૂણ છે, છતાં દુનિયામાં પોતાની જાતને શાંતિવાદી કહેવડાવતાં - ગે ભાન ભૂલેલા માન દુનિયામાં અશાંત્તિની શરમ નથી આવતી. કેટ-કેટલી ધૃષ્ટતા ! અમેરિકા. હોળી સળગાવીને પોતાના પણ વિનાશની કબર પિતે રશીયા, બ્રિટન, કાન્સ, આ ચારે દેશ આજે આ રીતે ખેદે છે. સફેદ જુઠાણાનાં પ્રચારકો બનીને જગતને ઉંધા પાટા બંધાવવા તૈયાર થયા છે. પિતાની મેલી મુત્સદ્દીગીરીને યુરોપના બીજા છેડે રશીયામાં પણ અશાંતિને મૂકવી નથી, ને શાંતિની વાત કરવી છે, આ તો અગ્નિ ભારેલો બનીને સળગી રહ્યો છે. ત્યાં પણ “મુખમેં રામ અને બગલમેં છુરી'ના જેવી દંભી - એક વખતે સમગ્ર રશીયાની ૨૦ કિડની પ્રજા ઉપર એક ચાલબાજી જ ગણી શકાય કે બીજું કાંઈ ? છત્રી સામ્રાજ્ય ભોગવનાર સ્ટેલીન આજે તેના મૃત્યુ Page #50 -------------------------------------------------------------------------- ________________ : કલ્યાણઃ નવેમ્બર ૧૯૫૬ : ૬ર૭ : s = ,, આમ યુરોપ, તથા એશિયાના દેશો આજે વિશ્વાસ, પ્રીતિ કે પ્રિયપણું જે ભૂતકાળમાં હતું, તે વિક્રમના સંવત્સરની સંધ્યાયે એક-બીજા પિત–પિતાની દિન-પ્રતિદિન ગુમાવી દીધું છે. મતની વેળાએ ગમે બાઇએ સંતાડીને પરસ્પર એક-બીજાને ભીડવવાની તે રીતે મતે મેળવીને પોતાના જ ચોકઠાના માણદુષ્ટ મનોવૃત્તિઓને શિકાર બની રહ્યા છે, ત્યારે ભાર સોને ધારાસભાની ખુરશી ઉપર બેડી, કઠપૂતળીની તને પાડોશી દેશ પાકિસ્તાન પોતે કાચના ઘરમાં જેમ તેમની આંગલીએ જાગવી જે જે કાયદાઓ રહીને ભારતની સામે લઢ નહિં તો લઢનારી લાવીને પસાર કરી દેવામાં ન . . તુ વર્તમાન વઢકણી વહુના જેવો નાપાક ધંધે લઈને બેઠેલ છે. શાસકતંત્રની સિદ્ધિ ' શીશી ન જ જેનાં તંત્રમાં છાશવારે ને છાશવારે પ્રધાનમંડળ ગણી શકાય ! બદલાયા કરે છે. જેના વહિવટી તંત્રનું માળખું આજે કાયદાઓની ચાર ધારાસભાકોઈ રીતે ઠરીઠામ બનીને બેસતું નથી. અને જેની ઓમાં પસાર થાય, તેમજ તેની કતાર પ્રજાના પ્રજાના માથા ઉપર ધડ જેવું કાંઈ નથી, તે દેશ, માથા ઉપર ઠોકી બેસાડાય, તેથી પ્રજાની ઉન્નતિ કે વારે–તહેવારે બસ ભારતની સામે વાતવાતમાં વાંકે આબાદિ નહિ સરજી શકાય. એક બાજુ ક્રેડે રૂા. જ પાડ્યા કરે છે. જેમ જેમ ભારત મોટાભાઈની જેમ કરવેરાધારા એકઠા થાય છે, બીજી બાજુ યોજનાઓમાં ગમ ખાઈને પાકીસ્તાનને પંપાળે છે, તેમ તેમ તે જે રીતે લાખો-કોડે દુર્યાય, ગેરવહીવટ, તેમજ દેશના સત્તાધીશો વધારે પાગલપણું કરે છે. લગભગ ગોલમાલ થઈ રહી છે, તે ભારત સરકારના વહિવટની ૯ વર્ષના ગાળામાં પાકીસ્તાનમાં પાંચ સરકારો બદ નબલી તથા અક્ષમ્ય કડી જ ગણી શકાય. કાયદાઓ લાઈ ગઈ, અને આજે સુહરાવર્દી વડાપ્રધાન છે, પણ કરવાની ધૂનમાં સામાજિક રીત-રિવાજો, ધાર્મિક કાલે કે વડાપ્રધાનપદે હશે, તેની ખુદ જનાબ વ્યવહારોમાં હસ્તક્ષેપ કરવાનું સત્તાખોર માનસ કદિજ સુહરાવર્દીને ખબર નથી. છતાં કાશ્મીરની બાબતમાં, ઇષ્ટ ન કહી શકાય, તે પણ હિંદુ સમાજ ઉપર જ તેમજ નહેરની બાબતમાં સરહદી પ્રશ્નોની બાબતમાં કાયદો અને હિંદુધર્મના રીત-રિવાજોમાં જ ક્રાંતિ “ના, હું તે ગાઇશ”ની જેમ પાકીસ્તાનનું તંત્ર આણવાના બહાને હસ્તક્ષેપ, વર્તમાન કોંગ્રેસીતંત્રની ભારતને વગોવવાની પોતાની નીતિ અખત્યાર કરી રહ્યું હિંદુ સમાજની નબળાઈનો દુરૂપયોગ કરવા માટેનું છે, જે તેના ભાવિ માટે પણ કમનશીબ કહી શકાય. અનધિકારી પગલું જ ગણી શકાય, અને તે સત્તા પોતાની સ્થિતિને વિચાર કરી, તેણે પોતાની પાડો હાથમાં છે, માટે તેનું કોઈ રીતે પ્રદર્શન કરવું જ શમાં રહેલા પ્રતિષ્ઠિત તથા શાંતિપ્રિય દેશ ભારતને ઠંડે જોઈએ તે પ્રકારની માનસિક લઘુગ્રંથીની પીડા જ કલેજે તથા સમજણપૂર્વક સમજવા પ્રયત્ન કરે કહી શકાય. જોઈએ, જે તેના પિતાના હિતની જ વાત છે, તેમ કહી શકાય, ભારત સરકાર એક બાજુ ગ્રામોદ્યોગની તથા ગામડાઓના વિકાસની યોજનાઓ ઘડે છે, ભારતની જ્યારે આજે વાત કરીએ છીએ ત્યારે, કરે છે. બીજી બાજુ ખેતીવાડી, આદિ દરેક વ્યકિત એક બાજુ ભારત દેશ પરદેશમાં જે વ્યાવહારિક યંત્રીકરણ કરીને ભારતના ઉદ્યોગને નાશ કરવાપૂર્વક ડહાપણ, શાંતિપ્રિયનીતિ અને સમાધાનપ્રિય ભાન- યુરોપને યંત્રવાદ અહિં લાવી રહી છે, આ સામે સનો પરિચય આપીને ત્યાંથી પ્રજાને તથા તે તે સમાજવાદી આગેવાન જયપ્રકાશ નારાયણે તાજેતરમાં દેશના શાસકોને જે ચાહ પ્રાપ્ત કર્યો છે, તે તેનું પિતાનું હૃદય હળવું કરતાં કલકત્તાની એક સભામાં જમણું પાસું છે, જમે ખાતું છે. પણ ભારતના વત જણાવ્યું છે, કે, “યાંત્રિક કૃષિ અને કહેવાતી વૈજ્ઞાનિક માન શાસકોએ દેશની વિશાલ પ્રજાના માનસમાં પદ્ધતિઓના જેઓ સ્વપ્નાઓ નિહાળી રહ્યા છે, તેઓ સદંતર અવાસ્તવિક વિશ્વમાં વિહરી રહ્યા છે, કારણ કે Page #51 -------------------------------------------------------------------------- ________________ : ૬૨૮ : વિશ્વનાં વહેતાં વહેશે ! બાનમાં લેતાં ગ અને પશુધ આ દેશની સ્થિતિને આ બંધબેસતું છે જ નહિ, હવાથી મોટી સંખ્યામાં સારા સારા પશુઓને વધ ભારતના લોકોની ખેતીનું ભાવિ ગાય અને બળદ થાય છે. પશુઓના વધની વધતી જતી સંખ્યા, સરપર જ અવલંબિતાલુહતું, આ બધી આર્થિક બાબતોને કારી આંકડાઓ અનુસાર સમજી શકાય છે. જેમ કે, લેતાં ગૌ અને પશુધનની સુધારણું રાષ્ટ્રને ૧૯૫૧–પરમાં ઢોરોના ચામડાઓની નિકાશ ૬૪૨૦સર્વોચ્ચ પ્રશ્ન એ છે કે ધાર્મિક લાગણીઓની ૧૨૪ હતી. અને ૧૯૫૩-૫૪માં ૮૦૨૯૦૮૭ થઈ અથડામણથી : ? :- ડાભર્યો બન્યો છે. અને કેવલ જુલાઈ–૧૮૫રથી જૂન-૧૯૫૩ના ૧૨ મારાં મંતવ્ય) ' એવો ધર્મ નથી, મહિનામાં ૫૬ લાખ રૂ. નું ફક્ત ગોમાંસ પરદેશ જે પિતાને ગી ર ો હક છે, એમ ચઢાવવામાં આવ્યું છે. એટલે તેમાં સારી–સારી ગાયની કહેતે હેય. અ ને ગોહત્યા પર પ્રતિબંધ હત્યા થઈ છે. અને હજુ સરકાર નવા-નવા તલમૂકવાથી કોઈની જ લાગણી દુભવવાને કે ખાનાઓ ખોલવાની વિચારણું કરે છે, જે ભારતકોઈ પણ જૂથની લાગણી દુભાવાનો પ્રશ્ન જ ઉભો દેશની વિશાલ પ્રજાના સ્વાસ્થ, ધર્મ તથા સંસ્કારની થતું નથી.” દષ્ટિએ હાનિકારક છે, માટે આ પ્રશ્ન પર ભારતસરદેશના જે ગણ્યાગાંઠયા વિચારકો ગણાય છે, કારના ખોરાક ખાતાના અધિકારીઓને અમે ફરી તેમાં જયંપ્રકાશનું પણ રાજકીય દૃષ્ટિએ સ્થાન છે. વિચારણા કરવા વિનંતિ કરીએ છીએ.' તેઓ જે વિચારો દર્શાવે છે, તે માટે તેમને સાંભળવા જીવહિંસા પરજ રાજ્ય કરવાનો જાણે સંકલ્પ આજે ભારત સરકારના તંત્રવાહકો કયાં તૈયાર છે ? કરીને જ સત્તા હસ્તગત કરી હોય તે રીતે વર્તન કરતી મુસ્લીમોની લાગણી દુભાશે, માનીને ગોહત્યા પર વર્તમાન કાંગ્રેસી સરકાર આજે કોઈ પણ જીવદયાપ્રતિબંધ નહિ મૂકવા માટે જવાહરલાલજી આકાશ પ્રેમીની વ્યવહારૂ તથા ઉચિત વાતને સત્તાના અંધનપાતાળ એક કરે છે. એટલું જ નહિ પણ ગોવધનો શામાં સાંભળવા કયાં તૈયાર છે ? વિરોધ કરનારાઓને ધમો ધ, ઝનૂની, તથા પ્રત્યાઘાતી કહેવામાં પણ પં. જવાહરલાલજી જેવા અચકાતા નથી. આ કેટ-કેટલું બેહુદું કહેવાય ! ગોવધના પ્રશ્નને ધાર્મિક તાજેતરમાં પ્રસિદ્ધ થયેલા આંકડા મુજબ ભારદષ્ટિએ નહિ પણ ભારતના આર્થિક પ્રનની દૃષ્ટિએ તમાંથી ગોમાંસ, જીભ, આંતરડા વગેરેની નિકાશ પણ જેવો જોઈએ, છતાં ભારત સરકારમાં પિતાનું સને ૪૫-૪૬માં હિંદ-પાકીસ્તાન ભેગા હતા, ત્યારે સંપૂર્ણ વર્ચસ્વ ધરાવનાર પં. જવાહરલાલનાં વ્ય ફકત ૧૫ લાખ રૂ.ની થયેલ અને પર-૫૩માં પર ક્તિત્વમાં અંજાઈ ગયેલ કોંગ્રેસી તંત્રના લાખો લાખની થયેલ છે. પહેલી પંચવર્ષીય યોજનામાં વિચારકો આજે આ હકીકતને સહૃદયપણે વિચાર જ માછલીઓ મારવાના ઉદ્યોગમાં એક ક્રોડ રૂા. અંજાર કયાં કરે છે! રે વ્યક્તિપૂજકોની જડતા ! થયા હતા, જ્યારે બીજી પંચવર્ષીય યોજનામાં માછ લીઓ મારવા માટે ૧૧ ક્રોડ રૂા. મંજૂર કર્યા છે. છે તેણે ભારત સરકારના ખેરા ખાતાના મંત્રી મુરઘા માટે ત્રણ ક્રોડ રૂ. મંજૂર કર્યા છે. તે રીતે શ્રી અજીતપ્રસાદ જૈન ઉપર લોકસભાના ૮૧ સભ્યોએ માંસનું ઉત્પાદન જે હાલ ૪૬૧૨૪૫ર ટનનું છે, તે પોતાની સહી કરીને નિવેદન કર્યું છે, તેમાં સ્પષ્ટ. વધારી હવે ૯૨૨૫૦૦૦ ટનનું કરવાનો સરકારે નિર્ણય રૂપે જણાવ્યું છે કે, પ્રથમ પંચવર્ષીય યોજના પૂર્ણ કર્યો છે. અને માંસાહાર દેશમાં વધારવા માટે પોતાના થવા છતાં દધના ઉત્પાદનમાં અને ગાયોની દૂધ ઉત્પા- રીપોર્ટમાં ભલામણ કરી છે. વર્તમાનનું ભારત સરકારનું દનશક્તિમાં કે જનતાને મળતાં દૂધમાં મનુષ્ય દીઠ iઈ તંત્ર આજે માંસાહાર, અને હિંસાના જ ભયંકર જ વધારો થયો નથી. હાલ ૨૦ રાજ્યોમાં ગોવધ પ્રચાર માટે જ જવું હોય તેમ તેના તંત્રવાહકોની બંધ હોવા હતાં તેને બરાબર એભલ નહિ થતો અને દશા ઉપરથી કહી શકાય છે. જે ભારત ! તારી Page #52 -------------------------------------------------------------------------- ________________ : કલ્યાણ નિવેમ્બર ઃ ૧પ૬ : ર૯ : કમનશીબી ! સારાષ્ટ્ર સરકારે નીમેલી આપઘાત તપાસસમિતિએ જાહેર કર્યા મુજબ ૧૯૫૧ થી ૫૫ સુધી સૌરાષ્ટ્રમાં આપઘાતના ૧૧૯૯ બનાવો બન્યા છે. ૧૯૫રમાં ૧૧૯ સ્ત્રીઓ, ૮૯ પુરૂષ, ૧૯૫૫માં વધીને ૨૫૦ સ્ત્રીઓ અને ૧૧૭ પુરૂષોએ આપઘાત કરેલ. આમાં લગભગ ૪૫ ટકા તો ૧૯ થી ૩૦ સુધીની યુવાન સ્ત્રીઓ હતી. જે દેશ, શૌર્ય, સાત્વિકતા, સહનશીલપણું તથા સ્વાર્થત્યાગની પુણ્યભૂમિરૂપ ગણુત હતા, તે દેશના યુવાન સ્ત્રી કે પુરૂષો, આ રીતે દુ:ખથી કંટાળીને જીવનથી નાશી છૂટવાને બાલિશમાર્ગ ગ્રહણ કરી, પિતાની જીવાદોરી કાપી નાંખીને પામરપણું સ્વીકારે, તે આજે આપણે કઈ બાજુ ઘસડાઈ રહ્યા છીએ, તેનું કરૂણ ચિત્ર આ બનાવ પૂરું પાડે છે. ખરેખર જ્યાં યાભાવ, કરૂણા, તથા સંયમ અને સંસ્કારિતા ધરમૂળથી નાશ પામી રહી હોય ત્યાં અન્ય શું સંભવે ? તેના સંચાલકોને કયે ઉદ્દેશ રહે છે, તે સમજાતું. નથી, છતાં એટલું તે સ્પષ્ટ છે કે, કોઇપણ રીતે જૈનસમાજની સામે ઇતર પ્રદુ પ્રજાને ઉશ્કેરી જેનોને હેરાન કરવાનેરિક અ ય આ નાપાક' સંસ્થાના વ્યવસ્થાપકે છે. ખૂબીની વાત એ છે કે, આવા વિદ્રોહી સંસ્થાને રાજસ્થાન સરકારના સરે પ્રતિનિધિત્વ મળ્યું છે. રાજસ્થાન પર સ્થાને ૧૧-૧૨૫૪માં રજીસ્ટર્ડ કરી છે, થ્થો . નં. ૩૬ ૦૭ને મહયો છે. આ મંડળનું કાર્યાલય અકૂપમંડળ ઓફીસ, પિંડવાડા પિ. શિરોહી રેડ. (રાજસ્થાન ) એ રીતે છે. સમાજના આગેવાને લંડ આંદોલન ઉઠાવીને ઠેર-ઠેરથી વિધિદર્શક ટપાલો રવીવા કરી, રાજસ્થાન સરકારને સ્પષ્ટરૂપે જણાવે છે, “ આવા અનૂપ મંડલોની દેશ, સમાજ તથા શાંતિદ્રોહી પ્રવૃત્તિઓ ઉપર તાત્કાલિક નિયંત્રણ મૂકાવું જોઈએ.’ જૈન સમાજની નિર્બલતાની કોઈ અવધિ નથી, રે સમાજ ! રાજસ્થાન પ્રદેશમાં “અનુપમંડલ' નામની એક જૈન સમાજની નિર્બલતા માટે વધુ કહેવાનું અધમ સંસ્થા ચાલી રહી છે જે આજના વૈજ્ઞાનિક રહેતું નથી; “ગરીબકી જોરૂ સબકી વહુ' એ ન્યાયે તથા જાગતા યુગમાં કઈ રીતે ચાલી શકે? તે એક પ્રત્યેક બાબતોમાં સમાજની ફરિયાદ કોઈ સાંભળતું મૂંઝવણનો પ્રશ્ન છે. જે સંસ્થાની પ્રવૃત્તિ ખુલ્લી રીતે નથી. હમણાં જોયણી ગામપંચાયત, ભોયણી તીર્થની સમાજદોહી, રાષ્ટ્રદ્રોહી તથા કેવલ વ્યવસ્થિત રીતે યાત્રાર્થે આવનાર જૈન ભાઈ–બહેને ઉપર મૂંડકાવેરો જૈન સમાજ જેવી શાંત તથા બંધારણ પ્રેમી પ્રજાની લેવાનો ઠરાવ કર્યો છે. ભારત સરકારના રાજ્યતંત્રમાં સામે, તેના ધર્મ, ધર્મગુરૂઓ અને તેના સમૂહ સામે કોઈ પણું ધર્મમાં માનનાર પ્રજાને ધાર્મિક સ્વાતંત્ર્ય દરેક પ્રકારની ઉશ્કેરણી ફેલાવવામાં જ રહેલી છે. આ બંધારણદ્વારા આપવામાં આવ્યું છે, જ્યારે બીજી બાજુ, મંડલને પ્રચારકો સ્પષ્ટરૂપે દરેક સ્થલે જોરશોરથી ધાર્મિક મિલકતો ઉષર કબજે લેવા સરકારે કાયધઓ પ્રચાર કરે છે કે, “જૈનને મારે, લૂટ, જેને રાક્ષસ ઘવા માંડયા છે, ધર્માદા ટ્રસ્ટ એકટ'ને કાનના છે, જેને ઘાટ ઘડો, જેને લંકામાંથી આવ્યા છે, ધીરે પ્રજાની ધાર્મિક મિકતપરનું સરકારી તિ તેમને અહિંથી હાંકી કાઢો,' ઇત્યાદિ ખૂલ્લા પ્રચારથી હદ ઉપરાંતનું ઠોકી બેસાડે છે. મુંબઈ સરકારે આ જૈનેને માટે ચોમેર લોકલાગણીને આ અકૂપમંડલ બીલ પસાર કર્યું છે. રાજસ્થાન સરકારે પણ આ ઉશ્કેરી મૂકે છે. આ મંડલે “દુ:ખીઓનો પોકાર ” બીલ વિધાનસભામાં રજૂ કર્યું છે. જેમાં મુખ્યત્વે નામની પુસ્તિકા છપાવીને પ્રસિદ્ધ કરી છે, તેમાં જેને જેનેની ધાર્મિક મિલક્ત કે જે ક્રોડ રૂ. ઉપરની તદ્દન હલકટ અને ડાકૂરૂપે વર્ણવવામાં આવ્યા છે. સ્થાવર-જંગમ મિલ્કત થવા જાય છે, આ બધા રાજસ્થાનમાં જેનો હજારો વર્ષોથી શાંતિપ્રિય તથા ઉપર સરકારનું નિરંકુશ નિયંત્રણ આવે છે. અધૂઅનુપદ્રવકર પ્રજા તરીકે રહેલ છે, તેની સામે આ રામાં પૂરું ભણીગામપંચાયતની જેમ ગામે-ગામની રીતનો વ્યવસ્થિત પ્રચાર કરવામાં આ મંડલ અને પંચાયત આવા મૂડકાવેરા ઠોકી બેસાડશે, એટલે Page #53 -------------------------------------------------------------------------- ________________ : 80; વિશ્વનાં વહેતાં વહેણ: રા '' મુસલમાનોના સમયમાં જે જેર–જુલમી થતી હતી, હશે. પશ્ચિમ પાકીસ્તાનના ૬૬ ટકા જેટલા વિસ્તારતે હવે કાયદેસર થવા માંડી છે. થોડા સમય પહેલાં વાળા આ રાજ્યની સરહદ હવે કચ્છના રણની પેલી ઘોઘા. બેઈ બાદિ ગામની પંચાયતોએ આ બાજુએ પશ્ચિમ પાકિસ્તાનની સરહદને અડશે. દક્ષિણમાં આપખુદ કાયદો-સિદ્ધ એ હતો, અને વિરોધ થતાં તે પોર્ટુગીઝ વસાહત ગવા સુધી તેની હદ રહેશે. વસપાછો ખેંચી જે કી નિર્બળતાને જેટલો તિમાં ઉત્તર પ્રદેશથી ભારતમાં બીજા નંબરે આ લેવાય તેટલો ક, એમ સમજી ભય- રાજ્ય ગણાશે. લોકસભામાં મુંબઈ રાજ્યના ૬૬ સભ્યો ણીગામની પચા પડી છે. આવી બધી અને રાજસભામાં ૨૭ સભ્યો બેસશે. મુંબઈની વિધાન બાબતોમાં તે સ ી કે એક બનીને દરેક રીતે સભામાં પ્રજાના ૩૯૬ સભ્યો રહેશે, વિધાન પરિષદમાં લડી લેવું જોઈએ વારંવાર જૈન સમાજ ઉપર ૭૨ સભ્યો રહેશે. નવાં મુંબઈ રાજ્યમાં નીચેના પ્રદેકાયદા દ્વારા જે અનેક નિયંત્રણ ઠોકી બેસાડવામાં શોને સમાવેશ થશે. બિજાપુર, ધારવાડ, કનડ તથા આવે છે. તેમાં કાંઈક અંશે યોગ્ય પરિણામ લાવી બેલગામ જીલ્લાના ઘણા ભાગે અને આબુરોડ સિવાશકાય. બાકી ભારત સરકારનું તંત્ર કે પ્રાંતીય સરકારોનું યના જાના મુંબઈ રાજ્યના વિસ્તારો, જાના હૈદ્રાબાદ તંત્ર નિર્બલ પ્રજા ઉપર જ સ્વારી કરે છે, અને રાજ્યને મરાઠાવાડ વિસ્તાર, જાના મધ્યપ્રદેશને વિદર્ભ બલવાન પ્રજાને તે તરત જ નમી પડે છે. વિસ્તાર, સૌરાષ્ટ્ર અને કચ્છ, એકંદરે ૪૩ જીલ્લાઓ અને છ વિભાગોમાં ૪૮૨૬૫૧૭૪ માનવવસતિ રહેશે. આવો જ કર સરખેજ ગ્રામપંચાયતે મુસલમાનોના દેશની ૩૫૦ કાપડની મિલોમાંથી ૨૧૬ કાપડમી રોજાઓના દર્શન માટે આવનાર મુસલમાન ઉપર નવાં મુંબઈ રાજ્યમાં છે. વાર્ષિક ૩૫ લાખ ટન તેલ લેવાનો નિર્ણય કર્યો હતો, એટલામાં તો મુસલમાનના બનાવનાર તેલશુદ્ધિનાં બે કારખાના મુંબઈ રાજ્યમાં આગેવાનોએ મુંબઈ સરકારને આ હકીકતથી વાકેફ છે. વિજળીનું સૌથી વધુ ઉત્પાદન અને વપરાશ આ કરી. પરિણામે વગર-ઉહાપોહે તરત જ ગ્રામ પંચાય રાજ્યમાં છે. મારે સૌથી મોટી સંખ્યામાં ૩૦ લાખ તને આ વાત પડતી મૂકી. આમાં જે પ્રજાનાં હૈયામાં જેટલા આ રાજ્યમાં છે. ભારતનું એક માત્ર પેની પિતાના ધર્મની ધગશ છે, સંગઠ્ઠન છે, તથા ભોગ સીલીનનું કારખાનું તથા આરે ખાતેની સૌથી મોટી આપવાની હામ છે, તે પ્રજાને અવાજ ભલભલાને દૂધની ડેરી આ રાજ્યમાં છે. ડગાવી શકે છે, એ વસ્તુ ચેકસ છે. ભારતના આખા સાગરકાંઠાના ત્રીજા ભાગને તા. ૧લી નવેમ્બર-૫૬ (આસો વદિ ૧૪ કાળી કોઠી ૧૨૦૦ માઈલ લાબો આ રાજ્યમાં આવે છે. ચૌદશ)ની રાત્રે મુંબઈનું દિભાષિ રાજ્ય અમલમાં સુપ્રસિદ્ધ ઈલારો તથા અજંટાની ગુફાઓ પણ મુંબઈ રાજ્યમાં આવે છે. વિદર્ભના સમૃદ્ધ ચોખાની ખેતીના આવ્યું છે. મુંબઈ રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન જીભાઈ નિવૃત્ત થયા છે. અને વડાપ્રધાનપદે યશ વિસ્તાર, સૌરાષ્ટ્રની ઘઉંની ખેતીની જમીને, તથા Ny. ચૌહાણ આવ્યા છે. તેમના પ્રધાનમંડળમાં મરાઠાવાડની મકાઈ ઉગાડતી ધરતી મુંબઈ રાજ્યમાં આવે છે. ખોરાકનું ઉત્પાદન ઓછામાં ઓછું ૨૦ ૧૩ પ્રધાને તથા ૭ નાયબ પ્રધાનોને સમાવેશ થયે છે. ગઈ કાલ સુધી ભારતના ૨૯ વિભાગે હતા. ટકા વધશે. ખેતીના વિસ્તારમાં ૪૦ ટકા વધારો થશે. તેમાં ફેરફાર થતાં હવે ૨૦ વિભાગે થયો. એમાં ૧૪ પણ આ નવા મુંબઈ રાજ્યની રચના સામે અમમુખ્ય રાજ્યો. અને ૬ મધ્યસ્થ સરકારના વહિવટ દાવાદ અને ગૂજરાતના ગામોમાં સખ્ત વિરોધ પ્રદર્શિત હેઠળના પ્રદેશે. નવા મુંબઈ રાજ્યને વિસ્તાર ૧૯૦• થયો છે. અમદાવાદ શહેરમાં હડતાલ તથા વિરોધ સર૯૧૧ એ. માઇલને છે. તેની વસતિ ૪ કરોડ ૮૦ ઘસો નીકળ્યા હતા. ૩૦ હજાર માણસોનું સરઘસ, હજાર લાખ લગભગ થાય છે. હાલની ગણત્રી પ્રમાણે મુંબ- મશાલ સાથે વિરોધરૂપે નીકળ્યું હતું. મુંબઈ, નડીયાદ, ઇના નવાં રાજ્યની વાર્ષિક આવક દોઢ અબજ જેટલી બોરસદ, આણંદમાં ઠેર ઠેર ધરપકડ થઈ હતી. પ્રજા અને Page #54 -------------------------------------------------------------------------- ________________ કલ્યાણ કે નવેમ્બર ૧૯૫૬; : ૩૧ : " સત્તા વચ્ચેના આ ગજગ્રાહને સમજણપૂર્વક જે ટાળ- દુનિયાના અન્ય દેશો માં વામાં નહિ આવે તે આજને નાને અસંતોષ આવતી શકીએ તેમ નથી, પણ જે દેશની પ્રજાનાં જીવન માં કાલે વિરાટરૂપ લેશે. પરિણામે પ્રજાને જ નુકશાન ઉપરોક્ત મંગલત તાણ-વાણ જેમ ગૂંથાયેલા ભેગવવું પડશે. છે, તે ભારતની ધર્મશીલ,મજી પેમના જીવનને આ વિક્રમનું જૂનું વર્ષ આજે વિદાય લઈ રહ્યું છે, બધા ઉત્તમ ગુણેથી કરી ને ના ભૂતકાલીન સંવત્સરની આથમતી સંધ્યાયે આ વિશ્વનાં વહેતાં. ગૌરવને પ્રાપ્ત કરી, મજ સાત્વિક વહેણો' આલેખાઈ રહ્યાં છે. વહેતાં વહેણને આલે- ભાવનાઓથી સભર વિ . ને પ્રાપ્ત કરે ! ખતાં આજે મારાં અંતરમાં એક જ વસ્તુ સ્પષ્ટરૂપે નૂતનવર્ષ સર્વ કે . બને ! એ શુભ સમજાય છે કે, “આજે વિશ્વ સંક્રાંતિકાલમાંથી પસાર ભાવના સાથે હું સર્વ છે કાણું ઈચ્છું છું થઈ રહ્યું છે. જગતની તમામ પ્રજા આજે પ્રસુતિ વીરનિર્વાણ કલ્યાણક ૨૧૨: આસો વદ ૦)) કાલની પીડા ભોગવી રહેલી છે, સુખ, શાંતિ, તથા * શ ભ સ ચ ના સ્વાર્થ માટે ફાંફા મારે છે. વિજ્ઞાનની શોધ, શસ્ત્રા- દરેક પ્રકારની ઉની તથા રેશમી અથવા સ્ત્રોના ખણખણાટ વધવા છતાં હજુ આ સુખ, શાંતિ તે, સીય કાઅલી ટા ઉમદા માલ મંગાવે. તથા સ્વા માટેની દુનિયાની દેટ શમી નથી. આઘાને માટે ઉચા પ્રકારની ઉન આ શમશે કયારે ? જ્યારે પ્રજા સંયમ સેવા, સાત્વિકતા, પરોપકાર અને સ્વાર્થ-ત્યાગની ઉમદા ભાવનાને મંગાવેમાલ તૈયાર છે. સફેદ તેમજ રંગીન જીવનમાં અપનાવશે, તો જ એ બધું નજીક આવતું દરેક પ્રકારને માલ મળશે. સૂચિપત્ર મફતથશે, તે સિવાય નહિ! બિસેસરદાસ રતનચંદ જેન લુધીયાના (પંજાબ) સુધારે “કલ્યાણ” માસિક ઓગસ્ટના અંકમાં “જેનદર્શનને કર્મવાદી” નામે લેખમાં થઈ ગયેલ ખેલનાને સુધારે આ મુજબ છે. - પેઈજ-૩૮૧માં પેરેગ્રાફ બીજામાં– “આ સિવાય અવધિજ્ઞાનાવરણીય તથા ચક્ષુદર્શનાવરણીય અને અવધિદર્શનવરણીય સદાને માટે આત્મામાં પશમપણે વેદાય છે ત્યારે તે તે પ્રકૃતિઓ વડે રેકતા ગુણનું તે પ્રકૃતિઓના ક્ષપશમાનુસાર તેટલે અંશે પ્રગટપણું હોય છે.” . આ પ્રમાણે છપાયું છે તેના બદલે નીચે મુજબ જોઈએ: આ સિવાય અવધિજ્ઞાનાવરણીય-મન:પર્યવજ્ઞાનાવરણીય તથા ચક્ષુદર્શનાવરણીય અને અવધિદશનાવરણીય સદાને માટે આત્મામાં અક્ષય પામપણે વેદાય એ નિયમ નથી. પરંતુ જ્યારે પશમપણે વેદાય છે ત્યારે તે-તે પ્રકૃતિએ વડે રોકાતા ગુણને કાર તે તે પ્રકૃતિના પશમનુસાર તેટલે અંશે પ્રગટપણું હોય છે. પેઈજ-૩૮૨માં પચવીસ પ્રકૃતિઓ “સઘાતી” લખી છે તે સર્વઘાતી નહિ પરંતુ દેશઘાતી” સમજવી. તે પચવીસ પ્રકૃતિઓમાં “ચક્ષુદર્શનાવરણીય” છપાવવું રહી ગયું છે. તથા સર્વઘાતી પ્રકૃતિઓનાં નામ છાપવાં રહી ગયાં છે તે નીચે મુજબ સમજવાં. કેવલજ્ઞાનાવરણય-કેવલદર્શનાવરણીય-પ્રથમના બાર કષાય મિથ્યાત્વમેહનીય અને પાંચ નિદ્રા એ વીસ પ્રકતિઓ “સઘાતી” સમજવી. Page #55 -------------------------------------------------------------------------- ________________ जैनधर्म और विज्ञान श्री अभृतलाल मोदी, एम. ए, बी. ए., विशारद (हेडमास्तर, जैन गुरुकुल, पालीताना )... जैन धर्म संसार में एक अद्वितीय धर्म है ! प्रकार कर सकता है, एवं जीवकी विभिन्न जैन धर्म की फिलासफी-इतनी सुंदर व इतनी अवस्थाओमें तथा उन्नतिके ममें वह किस प्रकार गहरी है कि कोई उसका मुकाबला नहीं कर चारोहण कर सकता है, उ अवस्था को पहुसकता! कुछ एक धर्मों में तो लगभग दर्शन कुछ चने के क्या व किस प्रकार सत्न कर सकता है ही नहीं! धर्म के मोटे मोटे सिद्धांत प्राय: है आदिका विशद वर्णन है, इससे प्रत्येक जीव सभी धर्मों में मिलते है ! सभी धर्म अहिंसा, अपनी उन्नति करके मुक्त अवस्था को पहुंचने सत्य, अस्तेय आदिका उपदेश करते हैं ! लेकिन का प्रयत्न कर सकता है! . उन धर्मो में इन सब को किस प्रकार पालना,. हिंदू धर्म में भी कुछ दर्शन है पर उसमें इनका पालन करने में किन किन बातों का इन बाते का इतना वर्णन है ही नहीं, फिर विचार जरुरी है, इस बात का पूर्ण विचार उनके सूक्ष्म विचारों और गहनता, सुदरता तथा जैन धर्म में जिस प्रकार है, उसके और उसके विशदता की तो बात ही क्या? कई लोग तो पीछे जो दर्शन है, इस बात को ले कर जैन यहां तक मानते है कि हिंदू धर्म का उपनिषदधर्म एक अद्वितीय धर्म बन जाता है! काल तो जैन धर्मका तेवीसमा तीर्थंकर भगवान जैन धर्म त्यागमय धर्म है! ब्राह्मण धर्म पार्श्वनाथ के बाळका है! अधिकतर भागप्रधान धर्म है ! मुसलमानी अब हम जैन लोगों का कर्तव्य है कि इसी धर्म तथा ईसाई धर्म में केवल धर्म के मुख्य धर्म को संसार के सामने पूर्ण रुपसे फैला दे! सिद्धांतों का ही वानि मिलता है! इस सबका संसारमें आज लोकशाही का जमाना है ! प्रचार एक कारण जो बतलाया जाता है वह है:-जिस का जमाना है ! प्रचार से ही लोग हरओक चीज समाजमें जिस धर्मकी उत्पत्ति हुई, उस प्रथम के गुण दोषो को जान सकते है ! अतः हमे समाजकी जो स्थिति होगी, उसी के अनुसार अपने धर्म के गुणोंका पूर्ण रुपसे प्रचार करना धर्मका विकसित रुप मिलता है ! इसी कारण चाहिये ! ऐसा प्रचार करनेसे ही हम लोगों का मुसलमानी धर्म और ईसाई धर्म-करीब करीब यह मनवा सकते हैं कि जैन धर्म अति उत्तम जंगली अवस्था के लोगोंके बीच प्रचलित है और उसके सिद्धांत सबके मानने लायक है हुए, बहुत ही कम विकसित है! इधर जैन धर्म और वह धर्म सबके पालन करने योग्य है तथा तथा हिंदु धर्म और बौद्ध धर्म भारतके सभ्य सब उसे पाल सकते है, हर एक जैन का कर्तव्य समाज में प्रचलित हुए अतः अधिक विकसित है कि वह शासनकी शोभाको बढावे, और सासनकी है ! लेकिन उन सबमें जैन धर्म का दर्शन अति शोभा तभी बढ़ सकती है जब हम म. गहन, सूक्ष्म तथा विशाल है! का अन्यों में प्रचार करे ! जीव जीव की गति प्रकार इस प्रचार के लिये हमे इस धर्म का उत्पत्तिस्थान आदिका विशद वर्णन है, जिससे उन खूब पठन पाठन करना चाहिये ! जैन मतावसबकी हिंसासे बचा जा सके ! उसमें धर्म लम्बियों को जैन धर्म का पूर्ण बोध कराया जाय फिलासफीका विशद वर्णन है जिससे धर्म को फिर बादमें अन्य धर्मावलम्बियों को! तभी तो पहचानने में, कर्म को हटाने में, तथा कर्म को हमारे जैन धर्म की शोभा बढ सकेगी, तभी तो किस प्रकार कमसे कम बांधा जाय यह जानने में इसका अच्छा विकास होगा! मदद मिलती है ! जीव अपनी उन्नति किस जैन धर्म की किसी भी बातको विज्ञान Page #56 -------------------------------------------------------------------------- ________________ : १४ : रेन मार विशन: । आज तक पूर्ण रुपसे झूठी साबित नहि कर बह यह है कि साधु संप्रदाय जिसने अपना सका है, कई एक बाते. धीरे धीरे सत्य सिद्ध जीवन अपनी आत्मा की, जैन धर्म की और होती जा रही है, अतः जैनधर्म पूर्ण वैज्ञानिक जैन समाजकी उन्नति के लिए समर्पित कर है, यह कहा जा सकता है! दिया है, जैन धर्म का वैज्ञानिक रुपसे अध्ययन - . अतः जैन धर्म का विकास तथा प्रसार और करने में लग जाय ! हर एक साधु के लिए प्रचार करने के लिए हमें जैन धर्म का वैज्ञा- यह जरुरी हो जाय कि वह दिन भरमें १०निक अध्ययन कर जरुरी है ! २० श्लोक पढे, याद करे, कुछ पुस्तके पढे, जैन धर्म में सुदर गुण है. जिनका में कुछ पुस्तक लेखन करे तथा जैन धर्म के अंदर उपर वर्णन कर आया हूं, उसका विकास तथा रही हुई सब गूढ बातोंका पूर्ण अध्ययन करे! प्रचार करने के लिए वैज्ञानिक दृष्टि तथा वैज्ञा- जब इतना अध्ययन साधु करेगा तो वह निक संशोधन की जरुरत है ! आज जहां संसा- धर्म की हरेक बातसे पूर्ण जानकार होगा! रमें धर्म को अफीम माना जाता है, धम की आजकल साधुओं में से कई.क-साधुसंप्रदाय बातों को ढकोसला माना जाता है, धर्म की के प्रति संपूर्ण आदर की भावना के साथ कहना बातों को बेकार समझा जाता है, जहां लोग पडता हैं-बहुत ही कम पढे होते हैं, व्यावहाआते जन्म में मिलने वाले फलको केवल बच्चों रिक ज्ञान कईयोंका बिलकुल कम होता है और को फुसलानेकी बात मानते है, वहां केवल धर्म का अध्ययन भी अधिकतर नहींवत् ही वैज्ञानिक ढंगसे संशोधित और विज्ञान सम्मत होता हैं ! तथा वैज्ञानिक रुप में रखा हुआ धर्म ही लोगो अतः साधु संप्रदाय भी अध्ययन करे! साथ को मान्य हो सकता हैं ! ही श्रावक जन भी धर्म का हमेश कुछ अध्ययन ___ आज कल संसार में सर्वत्र विज्ञान का करे! जब जैसा होगा तब हम धर्म की भीतरी राज्य है, उसी विज्ञान को हम धर्म का सेवक बातोंका ज्ञान हासिल करेंगे, उसके रहस्य बना सकते हैं और धर्म की उन्नति के लिए टूटेंगे और उससे हमें लाभ होगा! उसका उपयोग कर सकते है, लेकिन उसके . आशा है जैन समाजमें इस बातको ले लिए हमें हमारे धर्म का पुनः अध्ययन करना कर इस और कुछ प्रवृत्ति होगी और हम धीरे पडेगा! धीरे विकासोन्मुख बनेंगे, हमारा धर्म भी इसके लिए मैं यहां पुनः मेरी पूर्व सूचित अध्ययनसे तथा वैज्ञानिकता के कारण दृढ बनेगा प्रणालीका उल्लेख किये बिना नहीं रह सकता! और हमारा समाज भी अधिक सुदृढ बनेगा! આગામી અંકર્થી શરૂ થનાર છે. સિદ્ધહસ્ત લેખકની અદભુત શૈલીવાલી તેજસ્વી કલમે આલેખાયેલી ઐતિહાસિક વાર્તા કલ્યાણના આગામી અંકથી શરૂ થશે મહાગુજરાતના સુપ્રસિધ્ધ વાર્તાલેખક, સિતાલ, બંધન તૂટ્યાં, રૂપકેશા, મગધે. શ્વરી, ઈત્યાદિ હજાર પાનાઓની એતિહાસિક રસપ્રદ અદ્દભુત કથાના લેખક, વૈદ્યરાજ ભાઈ શ્રીયુત મેહનલાલ ચુનીલાલ ધામી “કલ્યાણ માસિક માટે ખાસ ઐતિહાસિક રસ ભરપૂર વાર્તા આગામી અંકથી શરૂ કરે છે. Page #57 -------------------------------------------------------------------------- ________________ રૂા. ૧૧, શ્રી માંગીલાલજી પુખરાજ દુગડ દુરગ રૂા. ૧૦, શ્રી જૈન સંધ ભરૂચ હા, શેઠ શ્રી ચુનીલાલ રૂા. ૧૧, શ્રી કાંતિલાલ મેહનલાલ ખેડબ્રહ્મા શ્રી | રાયચંદ પૂ. મુનિરાજ શ્રી સુરેન્દ્રસાગરજી દેવચંદ ભાઈચંદભાઇની શુભ પ્રેરણાથી. મ. શ્રી ની શુભ પ્રેરણાથી. પૂ. પંન્યાસજી કનકવિજયજી મહારાજશ્રીના શિષ્ય , શ્રી અંજાર જૈન ભૂકંપ રાહત ફંડ રન મુનિરાજ શ્રી મહિમાવિજયજી મહારાજશ્રીની શુભ પ્રેરણાથી થયેલા સભ્યોનાં છું!. ૫૦ ૦, શ્રી જૈન વે–સંધ શીરી પૂ. મુનિવર્ય શુભ નામે. શ્રી ધર્મસાગરજી ગણિવર્યની શુભ પ્રેરણાથી. રૂા. ૧૧, શ્રી જયંતિલાલ જાદવજી વેરા રાધનપુર રૂા. ૭૫, શ્રી જૈન શ્રાવિકા બહેન પ લ સાધ્વી શ્રી રૂા. ૧૧, દલાલ વસંતલાલ ગણપતલાલ રાધનપુર જયુપ્રભાશ્રીજીની શુભ પ્રેરણાથી. રૂા. ૧૧, શ્રી મણીલાલભાઈ પ્રાગજી માટુંગા શ્રી. રૂા. ૧૦, શ્રી ચીમનલાલ નાથાલાલ (શ્રીમત) અમદાવાદ ભવાનભાઈ પી, સંધવીની શુભ પ્રેરણાથી. રૂા. ૫, શ્રી પન્નાલાલ પ્રેમચંદ શાહ અમદાવાદ , રૂા. ૧૧, શ્રી હરિલાલ પુનમચંદ નવાડીસા શ્રી ચીમ| નલાલ રતનચંદની શુભ પ્રેરણાથી. ‘ કલ્યાણ 'ના ગયા અક સુધીમાં શ્રી અંજાર રૂા. ૭, શ્રી હીરાચંદ તારાચંદ વાપી. પૂ. પંન્યાસજી જૈન ભૂકંપ રાહત કમિટિને “ કલ્યાણદ્વારા રૂા, ૧૯૩૬ની પ્રવીણુવિજયજી મહારાજશ્રીના શિષ્યને પૂ. રકમ પ્રાપ્ત થઈ હતી. આ માસમાં પ્રાપ્ત થયેલી રકમ મુનિરાજ શ્રી મહ માવજયજી મહારાજશ્રીના ઉપર મુજબ છે. જનમદિનની ખુશાલી નિમિત્તે. સંપાદક ધન્ય ! બાળ તપસ્વીઓ સં.૨૦૧૨ના પર્યુષણમાં પૂ. આચાય દેવ શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારા જશ્રીની નિશ્રામાં આરાધના કરી હતી. ૧ શ્રી હેમેન્દ્રકુમાર મનુભાઈ ઉંમર વર્ષ ૧૦. દશમી શ્રી વર્ધમાન તપની એાળીમાં છેલ્લા ત્રણ ઉપવાસ - અલૂમ કર્યો હતે. - ૨ શ્રી શ્રેયાંસકુમાર મનુભાઈ ઉમર વર્ષ ૭. આઠ દિવસ પૌષધમાં એકાસન, બે આયંબિલ, એક ઉપવાસ કર્યો હતો. | ૩ શ્રી ઈન્દ્રકુમાર સારાભાઈ ઉંમર વર્ષ ૫. આઠ દિવસ પૌષધમાં સાત એકા સણાં અને એક ઉપવાસ કર્યો હતે. ૪ શ્રી પાર્શ્વ કુમાર કનુ માઈ ઉમર વર્ષ ૪. આઠ દિવસ ઉપાશ્રયમાં ગુ. બેસણુ, બે એકાસણાં, બે આયંબિલ અને એક ઉપવાસ કર્યો હતે. Page #58 -------------------------------------------------------------------------- ________________ KALYAN I of 9 e ee ee ) _ 0-12 o-10 1-2 0 C REGD. NO. B. 4925 ફા પંદરમાં ત્રણ હજાર પેજનું વાંચન. મહાકવિ ધનપાલ પવિત્રતા પંથે પ્રભુના પંથે જ્ઞાનને પ્રકાશ 0-8 જૈનતત્વ સારાંશ શાંતિનો માર્ગ પ્રકમાત્તરી બાધમાળા રામબાણ ઉપાય પ્રશમરતિ શ્રાવકોગ્ય આચાર-વિચાર જૈનતત્યપ્રવેશક જ્ઞાનમાળા 0i=/ અમર બલિદાન પ્રશ્નોત્તરે–રસધારા જૈન દષ્ટિએ યોગ કાવ્ય સુધાકર ભક્તિ ભામડલ શત્ર જય દિગદર્શન ' કુદરતી ઉપચાર 3-8 આખે સેટ ખરીદનારને વીસ ટકા કમીશન ' કાપી આપીશુ. પાણેજ ખર્ચ અલગ કુલ છ પુસ્તકે, ત્રણ હજાર પેજનું વાંચન, કિંમત રૂા. 18-12-0 મીશન કાપી રૂા. 15 સામચર ડી. શાહ પાલીતાણા ( સૌરાષ્ટ્ર ) 2-8 10 DYSG ONGS a રતિલાલ દોમ0 0 Ste -: મુદ્રક : કીરચંદ જગજીવન રોર્ડ. થાણ પ્રીન્ટીંગ પ્રેસ-પાલીતાણા :- કી