________________
આશિર્વાદ નહિ અભિશા૫! ?
વૈદ્યરાજ શ્રી મેહનલાલ ચુ. ધામી-રાજકેટ. હમણાં મુસ્લીમેએ મુંબઈના ભારતીય વિદ્યાભવન દ્વારા પ્રકાશિત “રીલીજીયસ એન્ડ લીડર્સ* પુસ્તકને માટે જે ઉહાપોહ ઉઠા, અને ખુદ ભારત સરકારને પણ જે પુસ્તકના પ્રકાશન માટે ખેદની લાગણી વ્યક્ત કરવી પડી તે કરતાં વધુ જલદ ધાર્મિક લાગણીને ઉશ્કેરનારા પ્રયત્ન આપણુ કેલેજોમાં જે રીતે થઈ રહ્યા છે, અને તેમાં આજનાં શિક્ષણે જે ફળે નોંધાવે છે,
તે માટે પ્રસ્તુત લેખ ટૂંકમાં કાંઈક કહી જાય છે. , આ લેખ વાંચતાં જૈન સમાજના એક સુધારકપત્રમાં, જેનસમાજની કેલવણીની સંસ્થાના વિદ્યાર્થીઓએ પાક્ષિક અતિચાર' જેવા ધાર્મિકસૂત્રની જે હાસ્યાનુકૃતિ બનાવીને પ્રસિદ્ધ કરી હતી, તે પ્રસંગ યાદ આવતાં માથું શરમથી નીચું નમે છે, ને હૃદયને આઘાત લાગે
છે. જે આપણી મદશા!
- સત્ર
જે શિક્ષણમાં પિતાના રાષ્ટ્રની સંસ્કૃતિ
& પ્રદેશના વડા પ્રધાન છે. શ્રી સંપૂર્ણાનંદજી પ્રત્યે આદર નથી હોતે, જે શિક્ષણમાં ધર્મ
* ગયા હતા અને કેલેજના પ્રીન્સીપાલે એક
- વિદ્યાથીને ગીતાની કાવ્યહાસ્યાનુકૃતિ વાંચવાને ભાવના પ્રત્યેનું ગૌરવ નથી હોતું, જે શિક્ષણમાં સદાચાર, નૈતિક્તા અને માનવતાનાં દર્શન થતાં
આદેશ આપે. નથી, તે શિક્ષણ પાછળ કદાચ કરડે રૂપિયા
ગીતાની . આ હાસ્યાનુકૃતિ સંસ્કૃતમાં ખર્ચાતા હોય તે તે કેવળ પ્રજાના નાણાંની રચવામાં આવી હતી અને તેમાં બાટા તથા બરબાદી સિવાય બીજું કશું નથી.
ફલેકસ વગેરેના જેડાઓનાં વારંવાર ઉલ્લેખ આપણા રાષ્ટ્રનાં શિક્ષણની આજે આવી જ કરવામાં આવ્યું હતું સંસ્કૃત શ્લોકમાં જોડાની અધોગતિ છે. શિક્ષણને કઈપણ આદી પ્રશસા કરતાં એ પણ જણાવ્યું હતું કે, આજ રહી શક નથી. શિક્ષણમાં આજે એ ‘જ્યારે આ જેડાએ વડે કષિઓને પીટવામાં
આ પણ તાકાત નથી રહી કે–તે જનતાને પેટ આવ્યા ત્યારે જાદુઈ અસર થઈ હતી. પૂરતી પગભર પણ કરી શકે!
આ સિવાય આ હાસ્યાનુકૃતિમાં અર્જુન આવા શિક્ષણના ક્ષેત્રમાં ઉચ્ચ ગણુતા અને કૃષ્ણને સંવાદ ગઠવીને અર્જુનને મુખે શિક્ષણના કારખાનાઓની તે ભારે અર્ધગતિ એક પ્રશ્ન મૂકયે હતું કે, “ભગવાન ! આ થઈ રહી છે, આવી અધોગતિનો એક ભારે જેડાના ગુણના આ૫ વર્ણન કરો.” કંપાવનાર કિસ્સો પ્રકાશમાં આવ્યા છે.
થોડીવાર તે ઉત્તર પ્રદેશના વડા પ્રધાન ઉત્તર પ્રદેશ પ્રયાગ ખાતે અધિકારી દક્ષા આ નમાલી વાત સાંભળી રહ્યા, પરંતુ તેઓ વિદ્યાલય છે. તેમાં આઇ. એ. એસ. અને હૈયે રાખી શક્યા નહિં. તેઓશ્રીએ તરત પી. સી. એસ. અધિકારીઓને ટ્રેનીંગ અપાય નારાજ થતાં જણાવ્યું; મને ભારે દુખ થયું છે. આ કેલેજના કેઈ સમારોહ પ્રસંગે ઉત્તર છે. મારા હૃદય પર ભારે આઘાત લાગે છે.