________________
ફુલીભૂત થાય ? ચામેર હિંસા, ક્રૂરપણે મૂંગા જીવાના સંહાર, દિન-પ્રતિદિન વધતી જતી અમાનુષી નિયપણે થતી લાખ્ખા જીવાની હિંસા, સંસ્કૃતિ, ધર્મ, ત્યાગ, તપ તથા સંયમ, મર્યાદા ઇત્યાદિના મંગલતત્ત્વ ઉપર કાયદાના નામે નિયંત્રણ, સમાજ તથા ધર્મના કલ્યાણકર સદાચારાને રૂંધવાના પ્રયાસે, આર્થિક વિકાસને વ્યક્તિગત નહિ રહેવા દેતાં સરકાર હસ્તક લઈ લેવાના પ્રયત્નો ઈત્યાદિનાં કારણે આજે દેશના જાગ્રત સમાજ પર ચિંતાની આંધી ફેલાઈ રહી છે. દેશના એકપણ પ્રદેશ શાંતિની હવા લઇ શકતા નથી.
ચે.મેર દેશમાં લીલા દુષ્કાળ, જલપ્રલય, પ્રાંતવાદના તોફાના પ્રજાના અનેક રાજ્યકીય પક્ષાના પપર વિરેધ પ્રચારો, ગાળીબારા, રેલ્વે અકસ્માત, કરવેરા, લખલૂટ ખર્ચા ઇત્યાદિ મૂઝવણુના જ આળાએ ઉતરી રહ્યા છે.
આ પરિસ્થિતિમાં પણ નૂતનવર્ષીના નવલ પ્રભાતે આપણે ઇચ્છીએ છીએ કે, સર્વ કોઇ શાંતિ, શ્રેય, તથા મંગલના માર્ગે, અલ્યુય અને આખાદિના પથ ભણી ડગલાં ભરી ! દોષા, દુર્ગુણા, અસત્ય તથા અધર્માચરણનાં પાપતત્ત્વ વિલય પામે ! વિશ્વસમસ્તની સ પ્રજા સુખના સાચાં સ્વરૂપને પામે !
શિવ, સત્ય અને સાંઈના સનાતન મા ભણી સકાઇ મહાપ્રયાણ આદરો, સૌ સાથે મલી જયઘાષ ગજાવીએ શિવમસ્તુ સનાત. II
સપાદક
કાર્તિક સુદ્ધિ ૧ : ૨૦૧૩ : ૨૪૮૩ :
(ત્રણ ની જુલા)
નોન મગનલાલ શાહ મુદ
દુનિયાને કારોખાર ત્રણ વસ્તુથી ચાલે છે; પરદેશગમનથી ત્રણ વસ્તુ પ્રાપ્ત થાય છે; ધનની સાથે ત્રણ વસ્તુના મનુષ્યના આધાર ત્રણ હમેશા અન કરાવનારી
લય થાય છે; વસ્તુ ઉપર છે; ત્રણ વસ્તુ છે;
અપમાન
માણુસે વશ રાખવા લાયક ત્રણ છે; ધણી વિના નાશ પામનાર ત્રણ છે; મન મ કરનારા ત્રણ છે; જગતમાં ત્રણ પાકાં વધારે સારાં; મનુષ્યને પાયમાલ કરાવનાર ત્રણ છે. ત્રણ જેમ સાદા અને સરળ તેમ
જ સારા;
અલ, અમલ અને ડાળડમાર્ક, વિદ્યા,
દેવ,
કળા ને ધન. ગુરુ, અને ધ અને કામ. અને લેાભ.
શ્વાસ, જ્ઞાન કામ, ક્રોધ,
અને વ્યાકુળતા. અને. મીલ્કત.
મન, શ્રી સ્ત્રી, ઢાર સિહ, શુરવીર અને હાથી. પ્રધાન, પટેલ અને બુડાઈ, કરજ અને દાદ, દાવા અને
પાન.
કપટ પ્રશ્ન