________________
: ૧૮
: : મ ધ પૂ ર્ડા :
જે સમજદાર માણસા ખીજાને સલાહ આપવા ચાગ્ય છે, તે કશી પણ સલાહ આપ્યા વગર જ સમજદારમાં ખપે છે.
પૂજાવુ' હૈાય તે પત્થર બને !
*
મીઠું ખાધા વિના પણ ઘણાંનું દિલ
ખારૂ' થઈ જાય છે.
ઘણા પુટમેાલ રમે છે, ને ઘણા પુટમેલ અને છે.
સંગીતકારના કૂતરા પણુ ભસે જ છે, રસોઈ કેવી બને છે ?
ભૈરવી નથી ગાતા.
ભર ઉનાળે પણ વર્ષાગીતો રચાય છે, ને
ગવાય છે.
8
એક વખતે રસ્તામાં હું ચાલ્યા જતા હતા, ત્યાં અચાનક મારી નજર ‘ખાલ સુધાર નિકેતન' નામના એક પાટીયા પર પડી . મે માની લીધું કે કોઈ ખાળકાને સુધારવાની સંસ્થા હશે. પણ ત્યાં નજીક જતાં તે મકાનની અંદર જોયું તે ત્યાં કેટલાક માણસે વાળ કપાવતા હતા. મનમાં આશ્ચર્યને પામતા હું ત્યાંથી વિદાય થયા. શુ શબ્દોના આડંબર !
*
એક માણસ હજામત કરાવવા હજામની દુકાને ગયા, ને પૂછ્યું: ભાઇ તારે અસ્ત કેવા ચાલે છે ?” હજામે કહ્યું: એવા તે તેજ છે કે જાણે તુફાનમેલ, એની ગતિ ઝડપી છે.’
હજામે જવાબ આપ્ચાઃ મૈં તો તમને પહેલેથી જ કહ્યું છે કે, મારા અસ્તર તુřાનમેલની જેમ ચાલે છે. એટલે એ નાના નાના સ્ટેશને છેડીને ચાલ્યા જાય છે. એમાં કહેવાનું શું ?
તે માણુસને સ ંતાષ થયા, ને તે હજામત કરાવવા બેઠા, હજામત થઇ એટલે તેણે દ ણુમાં જોયુ તા થાડા થાડા વાળ માથે રહી ગયેલા દેખાયા. એટલે સ્હેજ ગુસ્સે થઈને તેણે કહ્યું: અરે ! આ બધા વાળ કેમ રહી ગયા ? ’
*
તા નહિ ફાવે!
ગ્રાહક– (લેાજના માલિકને) તમારે ત્યાં
લેજ માલિક સાહેબ ! ઘર જેવી.
ગ્રાહક–ત્યારે આપણને નહિ ફાવે, ઘરની રસાઈથી કંટાળીને તે હું લેાજમાં જમવા આવ્યે છું.
*
રાગ એકલે ચેપી નથી. અપવિત્ર અને અસંયમી મન પણ ચેપી છે.
ગળવા નીક
જીવન એ સુંદર ફૂલેાથી ભરેલુ. ઉદ્યાન માત્ર નથી, પણ એ કાળી માટીથી ભરેલુ ખેતર છે. પરિશ્રમનુ પાણી સી’ચીને તેમાં સુખનુ ઝાડ ઉછેરી શકાય છે.
*
અસંતોષી માણુસ હાથીને ળતા અજગર જેવા છે.
વિદ્યાના હીરાને વિનયના પહેલ પાડવાથી જ પ્રકાશે છે.
સુધારક થાવ પણ જાતના જ. અધિકારસંપન થાવ, પરંતુ વિશ્વવિદ્યાલયની પદવીના નહિ, ચિત્તના સંયમની પદવીના.
બીજાનાં દુ:ખમાં પેાતાનું સુખ શોધવા જવું એના જેવું મહાપાપ દુનિયામાં એકેય
નથી.
આલમની અજાયબી નમદા કિનારે શિનાર વિસ્તારના સાહેલી