________________
: ક્લ્યાણ : નવેમ્બર ૧૯૫૬ : ૫૭૯ :
પાસેના ગામમાં એક દોઢ વર્ષના છોકરા વેદોતાના જીવનની દરેક હકીકત સ્પષ્ટ રીતે કહી હતી. અને પેાતાનું એ જન્મનું નામ જે હતુ તે દર્શાવ્યું હતું. મરણુ કેવી રીતે પામી ? આપણાં પહેલાં ખાળકને જન્મ દેતી વખતે. તમે મને આગ્રાની હૅસ્પીટલમાં દાખલ કરી
ચ્ચાર કરતા સાંભળી આશ્ચય થાય છે. આ બાળકની માતાએ એકવાર જ્યારે તેને સાંભળ્યે ત્યારે તેણે એના તરફ ધ્યાન આપ્યું નહિ. પરંતુ એક વિદ્વાન ધનપાઠી ત્યાં જઈ પહોંચતાં તેને સાંભળી આશ્ચય પામ્યા હતા. તેએ ત્યાં શકાઇ ગયા છે. આ બાળકના હલકી વધુના છે. તેમની પાસેથી માટે તેમણે માગણી કરી છે. પૂર્વ જન્મના પતિ !
મતા પિતા
આ બાળક
મુ. સ.
એમને
પુનર્જન્મમાં ઘણાને શંકા છે, પરંતુ પણ વિચારમાં નાખે એવા અનાવ છે. શાંતિદેવી અત્યારે યુવાન છે, દિલ્હીના વતની. તેની ઉંમરઃ ૪ વર્ષની હતી, ત્યારે કહે કે–મને બધું યાદ છે.'
ફરી કહે “મારાં સગાંઓ મથુરામાં છે. ” “મારે ત્યાં હંમેશાં હું મિઠાઇ ખાતી” “મારૂ ઘર મથુરામાં છે.” “મારા પતિ કેદાર” હતા.”
એ આઠ વર્ષની થઈ ત્યારે પતિનુ નામ મથુરાનું ઠેકાણું આપ્યું. પત્ર લખતાં. કેદારે તરત જવાબ આપ્યા. પછી કેદાર પાતાની પહેલી પત્નીના દશેક વર્ષોંના પુત્ર સાથે દિલ્હી આન્યા. શાંતિએ કહ્યું; “એ મારેાજ પુત્ર છે.” ખવવર્ષની શાંતિએ પહેલી જ ક્ષણે પૂર્વ જન્મના પતિ અને પુત્ર તરીકે ઓળખી લીધા. કેદારના પૂછવાથી શાંતિએ એની સાથેના
હતી; જ્યાં એક ખાસ ન મારા માટે રોકી હતી. તમને યાદ નથી ? ”
કેદારે હા પાડી.
પૂર્વજન્મમાં કાંઇ શંકા રહી નહીં. પત્ર પ્રતિનિધિએ શાંતિદેવીને પૂછતાં “મારી અનેાખી દુનિયા છે. મને ચેગસાધનામાંજ રસ છે, ગયા જન્મમાં મે એક ગુરુ પાસેથી પ્રાણાયામવિદ્યાનુ શિક્ષણ મેળવ્યુ હતુ. અને આ જન્મમાં મારે કાઈ ગુરુની જરૂર નથી. જ્યાંથી અત આવ્યે ત્યાંથી મેં મારૂં નવજીવન શરૂ કર્યુ છે.”
તે તમારી ઇચ્છા કેવી જી’ઢગી જીવ વાની છે?
મારા દેશના નૈતિક ધોરણને ઉંચે લ જવા માટે મારે જીવન ખર્ચાવાની ઇચ્છા છે.”
આ ૧૯૩૫ની વાત છે. અત્યારે શાંતિદેવી હયાત છે અને દિલ્હીમાં પુરુષ અને સ્ત્રીએ માટે એક ળ્યાગાશ્રમ” ચલાવવાની વ્યવસ્થા કરી રહ્યા છે.
શ્રી ફીદુભાઈ રાજવાણી. (બીજ માસિકમાંથી) મેાકલનાર–મુનિરાજ શ્રી જયપદ્મવિજયજી
મહારાજ.
ઇંગ્લેન્ડના પ્રસિધ્ધ લેખક ચાર્લ્સ લેમ્બ આસેિ માડી જતા, એક વાર એના ઉપરીએ ઢકાર કરી મીલેમ્બ ! તમે રાજ સવારે મેડા કામે આવે છે!?
હા,' પણ તેના બદલામાં સાંજે વહેલા જાઉં છું' ના ? '