SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ : કલ્યાણ નવેમ્બર ૧૯૫૬ : ૫૯૭ : પણ કઈ ગૃહસ્થ પિતાના કુટુંબના નિર્વાહ તેની માઠી અસર નિપજે છે. માટે કઈને ત્યાં ભિક્ષા માટે જાય તે ગૃહસ્થના આપણે દેશસેવાની મોટી મોટી વાત અધિકારને તે બંધબેસતું નથી. અને તે કરીએ અને આપણું અતરમાં આપણું કુટુંબ, અકતવ્ય છે. નગર અને પ્રદેશ પ્રત્યે હમદર્દી ન હોય તે વળી જે કઈ ગૃહસ્થ ઘરબાર આદિ સર્વ- તે વાતે ફલવત ન નિવડે તે સંભવિત છે. સ્વનો ત્યાગ કરી સંયમી મુનિ બને તે તેને ' યાદ રાખવું જોઈએ કે, સમસ્ત દેશ માટે માટે તે અર્થ કે કામને પુરૂષાર્થ નિધનીય છે જેણે ભેખ લીધો છે, અને જેને પ્રેતાની અંગત પણ “માધુકરી ” તેના ઉચ્ચ કર્તવ્યનું એક શ્વાનું એક માલીકી જેવું ખાસ કશું જ નથી તે પિતે કઈ હી રખ કર્તવ્ય બની જાય છે. અમુક કુટુંબ, નગર કે પ્રદેશને નથી જ, તે વ્યક્તિ માટે જે કર્તવ્ય હોય તે વ્યકિતને રાષ્ટ્રવ્યક્તિ છે. અમુક અધિકાર પલટતાં અકર્તવ્ય બની જાય એટલે કે, અન્ય પ્રજાજનેની પેઠે કુટુંબ, છે. અને જે અકર્તવ્ય તે કર્તવ્ય બની જાય જય નગર કે પ્રદેશ પરત્વેને કેઈ અમુક અલગ છે. માટે પણ વ્યકિતએ સ્વ–પરના અધિકારને અધિકાર તેને અદા કરવાને હેત નથી, સમસ્ત વિવેકપૂર્ણ રીતે સમજવા પ્રયત્ન કરવો જોઈએ. રાષ્ટ્ર એજ તેનું એક મોટું કુટુંબ છે. જેઓના દિલમાં દેશાભિમાન પડયું છે, કેઈ એક વિવેકી કુલપતિ જે અદાથી તેના છતાં સમસ્ત દેશ માટે જેઓએ ભેખ લીધે કુટુંબ પ્રત્યે વર્તાવ દાખવે, તે અદાથી રાષ્ટ્રનથી. અને જેઓ ઘરબાર આદિ રાખી બેઠાં વ્યક્તિએ દેશના સર્વ જી પ્રત્યે વર્તવું પડે છે, તેઓએ દેશના સર્વોચ્ચ હિતને નજર સમક્ષ છે. અને એક નજરથી દેશના સર્વ જીની રાખી પિતાના કુટુંબ, નગર કે પ્રદેશ માટે ભાળ રાખવી પડે છે. અલગ રીતે હિત વિચારવાનું હોય છે. વળી જે વ્યક્તિ અપરિગ્રહી બની સર્વસ્વને કે, પૂર્વે વિચાર્યું તેમ, એ રીતે વર્તતાં ત્યાગ કરી સંયમ સ્વીકારે છે, તે વ્યક્તિ પણ કઈ પિતાના અન્ય અધિકારે પ્રત્યે સહેજે કુટુંબ, નગર, પ્રદેશ અને દેશથી પણ પર ઉપેક્ષા વૃત્તિ સેવી શકે નહિ. બની જાય છે. તે વિશ્વવ્યક્તિ માટે કુટુંબ, કુટુંબ, નગર, પ્રદેશ કે રાષ્ટ્રનું હિત, નગર, પ્રદેશ કે દેશ જેવું કંઈ પણ અણ વ્યક્તિ વિચારતી હોય પરંતુ તે ગ્યા ત્યારે જ હોતું નથી. અને તે કારણે તેને એ માટે .. કહેવાય કે જ્યારે, વિશ્વના કેઈ પણ જીવને અમુક અલગ અધિકાર અદા કરવાને હે પીડા ઉપજે તેવું તે બદદાનતપૂર્વક ન કરે. નથી. વિશ્વ એજ તેનું કુટુંબ છે. - સ્વ-અધિકરાને ખ્યાલ ધરી વિશ્વદષ્ટિ વિશ્વના સર્વ જી પ્રત્યે અમીભરી દષ્ટિ, ખીલવી જીવવું એ વિકાસને ખરે રાહ છે. રાખી, સ્વ–પરના કલ્યાણ માટે તેને નિરંતર ઉચ્ચ અધિકારના સ્વામીઓ સામાન્ય ચીવટ રાખવી પડે છે. તેને તેનું નૈતિક અને એવા પિતાના અધિકાર પ્રત્યે લેચા વાળે તે આધ્યાત્મિક જીવન એકદમ ઉન્નત બનાવવું તેઓ અધિકારભ્રષ્ટ થાય છે. અને સમાજ પર પડે છે.
SR No.539155
Book TitleKalyan 1956 11 Ank 09
Original Sutra AuthorN/A
AuthorSomchand D Shah
PublisherKalyan Prakashan Mandir
Publication Year1956
Total Pages58
LanguageGujarati
ClassificationMagazine, India_Kalyan, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy