SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ : કલ્યાણ નિવેમ્બર ઃ ૧પ૬ : ર૯ : કમનશીબી ! સારાષ્ટ્ર સરકારે નીમેલી આપઘાત તપાસસમિતિએ જાહેર કર્યા મુજબ ૧૯૫૧ થી ૫૫ સુધી સૌરાષ્ટ્રમાં આપઘાતના ૧૧૯૯ બનાવો બન્યા છે. ૧૯૫રમાં ૧૧૯ સ્ત્રીઓ, ૮૯ પુરૂષ, ૧૯૫૫માં વધીને ૨૫૦ સ્ત્રીઓ અને ૧૧૭ પુરૂષોએ આપઘાત કરેલ. આમાં લગભગ ૪૫ ટકા તો ૧૯ થી ૩૦ સુધીની યુવાન સ્ત્રીઓ હતી. જે દેશ, શૌર્ય, સાત્વિકતા, સહનશીલપણું તથા સ્વાર્થત્યાગની પુણ્યભૂમિરૂપ ગણુત હતા, તે દેશના યુવાન સ્ત્રી કે પુરૂષો, આ રીતે દુ:ખથી કંટાળીને જીવનથી નાશી છૂટવાને બાલિશમાર્ગ ગ્રહણ કરી, પિતાની જીવાદોરી કાપી નાંખીને પામરપણું સ્વીકારે, તે આજે આપણે કઈ બાજુ ઘસડાઈ રહ્યા છીએ, તેનું કરૂણ ચિત્ર આ બનાવ પૂરું પાડે છે. ખરેખર જ્યાં યાભાવ, કરૂણા, તથા સંયમ અને સંસ્કારિતા ધરમૂળથી નાશ પામી રહી હોય ત્યાં અન્ય શું સંભવે ? તેના સંચાલકોને કયે ઉદ્દેશ રહે છે, તે સમજાતું. નથી, છતાં એટલું તે સ્પષ્ટ છે કે, કોઇપણ રીતે જૈનસમાજની સામે ઇતર પ્રદુ પ્રજાને ઉશ્કેરી જેનોને હેરાન કરવાનેરિક અ ય આ નાપાક' સંસ્થાના વ્યવસ્થાપકે છે. ખૂબીની વાત એ છે કે, આવા વિદ્રોહી સંસ્થાને રાજસ્થાન સરકારના સરે પ્રતિનિધિત્વ મળ્યું છે. રાજસ્થાન પર સ્થાને ૧૧-૧૨૫૪માં રજીસ્ટર્ડ કરી છે, થ્થો . નં. ૩૬ ૦૭ને મહયો છે. આ મંડળનું કાર્યાલય અકૂપમંડળ ઓફીસ, પિંડવાડા પિ. શિરોહી રેડ. (રાજસ્થાન ) એ રીતે છે. સમાજના આગેવાને લંડ આંદોલન ઉઠાવીને ઠેર-ઠેરથી વિધિદર્શક ટપાલો રવીવા કરી, રાજસ્થાન સરકારને સ્પષ્ટરૂપે જણાવે છે, “ આવા અનૂપ મંડલોની દેશ, સમાજ તથા શાંતિદ્રોહી પ્રવૃત્તિઓ ઉપર તાત્કાલિક નિયંત્રણ મૂકાવું જોઈએ.’ જૈન સમાજની નિર્બલતાની કોઈ અવધિ નથી, રે સમાજ ! રાજસ્થાન પ્રદેશમાં “અનુપમંડલ' નામની એક જૈન સમાજની નિર્બલતા માટે વધુ કહેવાનું અધમ સંસ્થા ચાલી રહી છે જે આજના વૈજ્ઞાનિક રહેતું નથી; “ગરીબકી જોરૂ સબકી વહુ' એ ન્યાયે તથા જાગતા યુગમાં કઈ રીતે ચાલી શકે? તે એક પ્રત્યેક બાબતોમાં સમાજની ફરિયાદ કોઈ સાંભળતું મૂંઝવણનો પ્રશ્ન છે. જે સંસ્થાની પ્રવૃત્તિ ખુલ્લી રીતે નથી. હમણાં જોયણી ગામપંચાયત, ભોયણી તીર્થની સમાજદોહી, રાષ્ટ્રદ્રોહી તથા કેવલ વ્યવસ્થિત રીતે યાત્રાર્થે આવનાર જૈન ભાઈ–બહેને ઉપર મૂંડકાવેરો જૈન સમાજ જેવી શાંત તથા બંધારણ પ્રેમી પ્રજાની લેવાનો ઠરાવ કર્યો છે. ભારત સરકારના રાજ્યતંત્રમાં સામે, તેના ધર્મ, ધર્મગુરૂઓ અને તેના સમૂહ સામે કોઈ પણું ધર્મમાં માનનાર પ્રજાને ધાર્મિક સ્વાતંત્ર્ય દરેક પ્રકારની ઉશ્કેરણી ફેલાવવામાં જ રહેલી છે. આ બંધારણદ્વારા આપવામાં આવ્યું છે, જ્યારે બીજી બાજુ, મંડલને પ્રચારકો સ્પષ્ટરૂપે દરેક સ્થલે જોરશોરથી ધાર્મિક મિલકતો ઉષર કબજે લેવા સરકારે કાયધઓ પ્રચાર કરે છે કે, “જૈનને મારે, લૂટ, જેને રાક્ષસ ઘવા માંડયા છે, ધર્માદા ટ્રસ્ટ એકટ'ને કાનના છે, જેને ઘાટ ઘડો, જેને લંકામાંથી આવ્યા છે, ધીરે પ્રજાની ધાર્મિક મિકતપરનું સરકારી તિ તેમને અહિંથી હાંકી કાઢો,' ઇત્યાદિ ખૂલ્લા પ્રચારથી હદ ઉપરાંતનું ઠોકી બેસાડે છે. મુંબઈ સરકારે આ જૈનેને માટે ચોમેર લોકલાગણીને આ અકૂપમંડલ બીલ પસાર કર્યું છે. રાજસ્થાન સરકારે પણ આ ઉશ્કેરી મૂકે છે. આ મંડલે “દુ:ખીઓનો પોકાર ” બીલ વિધાનસભામાં રજૂ કર્યું છે. જેમાં મુખ્યત્વે નામની પુસ્તિકા છપાવીને પ્રસિદ્ધ કરી છે, તેમાં જેને જેનેની ધાર્મિક મિલક્ત કે જે ક્રોડ રૂ. ઉપરની તદ્દન હલકટ અને ડાકૂરૂપે વર્ણવવામાં આવ્યા છે. સ્થાવર-જંગમ મિલ્કત થવા જાય છે, આ બધા રાજસ્થાનમાં જેનો હજારો વર્ષોથી શાંતિપ્રિય તથા ઉપર સરકારનું નિરંકુશ નિયંત્રણ આવે છે. અધૂઅનુપદ્રવકર પ્રજા તરીકે રહેલ છે, તેની સામે આ રામાં પૂરું ભણીગામપંચાયતની જેમ ગામે-ગામની રીતનો વ્યવસ્થિત પ્રચાર કરવામાં આ મંડલ અને પંચાયત આવા મૂડકાવેરા ઠોકી બેસાડશે, એટલે
SR No.539155
Book TitleKalyan 1956 11 Ank 09
Original Sutra AuthorN/A
AuthorSomchand D Shah
PublisherKalyan Prakashan Mandir
Publication Year1956
Total Pages58
LanguageGujarati
ClassificationMagazine, India_Kalyan, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy