SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ શસ્ત્ર કહે। તો માત્ર ધર્મ જ છે; તપધમાં અજા મહિમાવંતા છે, વિગેરે વિષયાને મક્કમપણે સચોટ કરતી આ નાનકડી કથા પણ ધણુ જ પીસી જાય છે. ઘણાજ અનુભવ આપી જાય છે. આત્માને નવ– ચૈતન્યનાં નીર સિંચી જાય છે. ધર્માંકથા-સાહિત્ય તા એક કૃષ્ણની ભંભા જેવુ છે. ભંભાની ધ્વનિ થતાં પ્રજાના રાગે નાબુદ થતા; એવા તેને દિવ્ય ચમત્કાર હતા. ભભાને સાંભળવા માત્રથી જૂના ગે। નષ્ટ થતા અને નવા પેદા ન થતા એ એની વિશિષ્ટતા હતી, તેમ ધર્મકથા-નિ પણ એવી જ છે. સાંભળવાથી અનાદિના ક-રાગો દેશવટા લઇ લ્યે અને નવા કર્મ-રાગે થતા અટકી પડે ! અહિં રજૂ થતી કથામાંય એવી દિવ્ય ચમત્કૃતિ છે. જે ભાગ્યવા શ્રદ્ધાથી વાંચે–વિચારે તે જરૂર તે આત્મા ઉજ્જાગર શાને અનુભવ કરતા થાય. આ લેાક ચૌદ–રાજલેાકના પ્રમાણથી પ્રસિદ્ધ છે. તેમાં ઉર્ધ્વ–લાક, અર્ધા–લાક અને તિૉલાક આમ ત્રણ ભેદ છે. ઉલાકમાં જ્યોતિષ-ચક્ર છે, ખાર દેવલેાક છે, નવ ચૈવેયકે છે, ચાર અનુત્તર વિમાને છે, સર્વોપરિ સર્વાંસિદ્ધ નામક વિમાન છે. અને લોકાગ્ર ભાગ પર અનંત-સુખ ભક્તા નિરજનાત્માએની સાદિ અનંતવાળી સિદ્ધ-પુરી છે. અધેલાકમાં ભવન-પતિ આદિ ભવનવાસી, વાણુષ્યતરાનાં નિકાયા છે. સાત નારીયેા છે, મધ્ય-લાકમાં ધરતી છે. તેના પર અસંખ્ય દ્વીપે, સમુદ્રો એક પછી એક વીંટાયેલા છે અને સર્વાં એક બીજાથી દ્વિગુણુ મેટા છે. સર્વના મધ્યભાગમાં જમૂદ્રીપ છે. આમ તે અઢીદ્વીપમાં જ સ'ની પંચેન્દ્રિય મનુષ્યના જન્મ હેાય છે, એટલે મનુષ્યક્ષેત્ર કહેવાય છે. જમૂઠ્ઠીપ સૌથી પહેલા લાખ યેાજન પ્રમાણ ગણાય છે. જમૂદ્રીપમાં જ ખૂનામનું વૃક્ષ છે તેથી તે જ મૂઠ્ઠીપના શુભનામથી પ્રખ્યાત છે . જમૂદ્વીપમાં દશ ક્ષેત્ર છે. તેમાંય ભરત-ક્ષેત્રના દક્ષિણભરતમાં ત્રણ ખંડ છે. તેમાં મધ્યખડમાં હર્યાં–ભર્યાં મગધદેશ છે. જ્યાં પ્રભુ મહાવીરસ્વામીએ પવિત્ર–પાપકોથી વિહાર કર્યાં છે. જ્યાંની ભૂમિ પણ પવિત્ર જ કહેવાય છે, લેાકેા પણુ પુણ્ય-નિધાન ગણાય, કારણકે : કલ્યાણ : નવેમ્બર : ૧૯૫૬ : ૧૧ : જ્યાં તીય કરદેવાની વિહારભૂમિ બની અને પ્રભુની અમી સમી વાણીને વર્ષાદ ધોધ વર્યાં. આ દેશના તિલક સમાન કહે કે ભૂ સમાન કહે ! રાજગૃહી નામની નગરી હતી. જે નગરીની પ્રજા ધર્મપરાયણ માં શમાવી દેવામાં ઉદાર, સત્ત્વ અને જેમ આત્મીયતાથી ચાનારી, ન્યાય સ્વધનની જેમ દરેક કાર્યોમાં માખરે ર ચ અને ભલાઇ તે ગળહુતીમાં જ પીને વાવેલી, રાજા પણ ન્યાયી અને પ્રજા પણ રાજ્ય-ભક્ત ! રાજા પ્રજાના હિતચિ ંતક અને પ્રજા પણ રાજ્યસ્થિતિ નિષ્ટ ! શ્રીમતા પણ કુબેરનેય શરમીં કરી નાંખે એવા જખ્ખર, વ્યાપારેાની ધમાલ પણ ધમધોકાર ચાલતી! પરદેશીયા પણ માલને ક્રય-વિક્રય કરવા વિશાલ પ્રમાણુમાં આવતા અને સ્થાનિક પ્રજા પણ નવા માલ લેતી, જૂના માલ આપી ધણેાજનફે। મેલવતી ! પણ વ્યાપારામાં સઘળેય ન્યાય, પ્રતિષ્ઠા, સત્ય. આવુ આવુ ઘણું જ સુંદર વ્યાપાર-કાર્ય ચાલતું. અન્ય તંત્ર પણ આબાદ ચાલતાં! પ્રાયઃ કાઇ ને કોઇ ટંટા-ફરીયાદ થતાં જ નહિં અને કદી મંદી થાય તેા પ્રતિષ્ઠિત વ્યાપારીએ તે પાણીના પરપાટાની જેમ હતી—ન્હાતી કરી દેતા ! સધળા વ્યાપારીઓમાં અને શ્રીમામાં માન્ય પ્રતિષ્ઠિત એક સવર નામના શેઠ રહેતા હતા. જો કે તેઓની પાસે ફેાઇ નામના અંતરાયના ઉધ્યથી લક્ષ્મી અઢળક ન્હાતી જ; પણ ધર્મ-પરાયણ અને સત્ય-મૂતિ જેવા એટલે, તેઓની છાપ સૌના પર પડતી. સૌ તેઓનું માન રાખતા અને વાતનેય માનતા. તેઓને ગુણવંતી નામની સતી અને ભંડાર, ઉદાર અને ધર્મ-પ્રીતિમતી, મનવાળી અને સ્વજનાને વ્હાલી થઈ પૂ પત્ની હતી. જે સવરશેઠની ભક્તિભર્યાં હૈયાથી તમાંમક આજ્ઞાઓ ઉઠાવતી અને શેઠના દિલને કદીય ૫ ન થાય, એછું ન આવી જાય તેની પૂરી કાળજી રાખતી. ચોવીશે કલાક ભલે ગૃહ-વ્યવસાયમાં ગળા-ડૂબ હોય, ગુંથાયેલી હાય પણ સવરોની જરૂરીયાત પૂરી પાડવામાં તે કદી ચૂકતી નહીં જ. વ્યવહારિક સમાજની દૃષ્ટિએ ઉભય દંપતીનાં જીવન આદર્શ અને ઉચ્ચ
SR No.539155
Book TitleKalyan 1956 11 Ank 09
Original Sutra AuthorN/A
AuthorSomchand D Shah
PublisherKalyan Prakashan Mandir
Publication Year1956
Total Pages58
LanguageGujarati
ClassificationMagazine, India_Kalyan, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy