SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ : કલ્યાણ : ૯ નવેમ્બર ૧૯૫૬ઃ ૫૮૯ : સ્યાદવાદ દષ્ટિનો વિચાર કોઈ જદી રીતે હોઈ શકે, પ્રતિષ્ઠા આદિ ક્રિયાઓમાં અઢાર અભિષેકની વિધિ જેને લેખક સમજી શક્યા નથી. કા. ૧૬ પછ છે. આ વિધિમાં જે રીતે અઢાર અભિષેક કરવાના ૮૮+૧૪ પેજની આ પુસ્તિકામાં સ્યાદવાદ સિદ્ધાંત હોય છે. તેના સ્પષ્ટ ભાષામાં વિધિવિધાને અહિ પરત્વેના ભક્તિભાવથી લેખકે જે પરિશ્રમ લઈ પ્રસિધ્ધ થયા છે. મોટી સાઈઝના પ્રતાકાર ૧૪ પેજના વિષયની સંજના કરી છે. તે આવકાર્ય છે. હિંદી આ ગ્રંથમાં પ્રાસંગિક વિધિકારકની ૪ મુદ્રાઓના ભાષામાં અનુવાદ અક્ષરશઃ કર્યો હોય તેમ લાગે છે. પણ ચિત્રો મુક્યા છે. સંપાદક વર્ષોથી જૈન સમાજમાં છતાં હિંદી લેખક સ્વયં વ્યુત્પન્ન હોય તો અવસરે વિધિકારક તરીકે પ્રસિદ્ધ છે. પ્રકાશ પણ એ વિષવિશેષ વિવેચન કરીને વિષયને એ રીતે છણી શકે છે. યના સુપરિચિત છે. છતાં આ ગ્રંથ દ્વારા વિધિવિધાન અષ્ટાદશ ( અઢાર) અભિષેકવિધિ. સપાઠ કરવા તૈયાર થયેલા ક્રિયાકારાએ રૂપરંપરાને જાળસેમચંદભાઈ હરગોવિંદદાસ પ્રકાશ્રી છબીલદાસ વીને અનુભવી ક્રિયાકારકોના સહવાસ તેમ જ પરિકરી દે અધ્યાપક: ભઠ્ઠીબાઈ જૈન શ્રાવિકાશાલા. ચય, સલાહ,સૂચના ઈત્યાદિને મેળવીને આવા અનુ- ખંભાત મૂલ્ય ૮ આના. ઠાને કરાવવા હિતાવહ તથા શાસ્ત્રીય છે, એ ભૂલવું ૫. ઉપાધ્યાયજી મહારાજ શ્રી સકલચંદજી ગણિ જોઇતું નથી. અઢાર અભિષેકની વિધિનાં આ પ્રકાવરશ્રીએ વિ. ૧૭મા શતકમાં પ્રાચીન અનેકાનેક ગ્રંથ શન માટે સંપાદક તથા પ્રકાશકનો પરિશ્રમ ઉપયોગી રત્નોના આધારે તથા શાસ્ત્રાનુસારી પરંપરાના છે. ક્રિયાકારક વર્ગને આ ગ્રંથ સહાયક બનશે, એમ , આધારે “અંજનશલાકા-પ્રતિષ્ઠાકલ્પ નામના ગ્રંથરત્નની અવશ્ય કહી શકાય ! સંસ્કૃતભાષામાં રચના કરી છે. પ્રસ્તુત ગ્રંથ પણ તે તા. ૨૦-૧૦-૫૬. વિધિમાં આવતા એક અનુષ્ઠાનની વિધિનો ગ્રંથ છે. [ અન્યાન્ય પ્રકાશનોની સમાલોચન હવે પછી] -: પરદેશના ગ્રાહક બંધુઓને :પરદેશમાં વી. પી. થતું નથી તે લવાજમ પુરું થયે મનીઓર્ડર, કેસ સિવાયનો પિસ્ટલ ઓર્ડર કે નીચેના કેઈ પણ સ્થળે લવાજમ ભરવા વિનંતિ છે. શ્રી દામોદર આશકરણ પણ બેક્ષ નં. ૬૪૯ દારેસલામ શ્રી તારાચંદ ડી. શાહ પિષ્ટ બેક્ષ નં. ૨૦૭૦ નૈરોબી શ્રી મેઘજી ખીમજી ગુઢકા પિણ બેક્ષ નં. ૧૧૨૮ માસા શ્રી રતિલાલ ઓત્તમચંદ સંઘવી પિષ્ટ બોક્ષ નં. ૪૪૮ જગરિ શ્રી મેઘજી ખીમજી ગુઢકા પષ્ટ બોક્ષ નં. ૨૧૯ કીમુમુ શ્રી મેઘજીભાઈ રૂપી એન્ડ કુ. પિણ બેક્ષ નં. ૭ શ્રી દેવશીભાઈ જીવરાજ પિષ્ટ બોક્ષ નં- ૯૧ થીકા ચેરી [H ( (ઉં( [ (Éકિલ્લાથી3) ) )); |ીરીB]
SR No.539155
Book TitleKalyan 1956 11 Ank 09
Original Sutra AuthorN/A
AuthorSomchand D Shah
PublisherKalyan Prakashan Mandir
Publication Year1956
Total Pages58
LanguageGujarati
ClassificationMagazine, India_Kalyan, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy