SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ : ૬૮: ગલે પગલે નિંધાન : હતી, પડયું, અને “અક્ષય-નિધિ' એવા નામથી સૌ તાળું બોલવાની કુંચી ! સિંહની જેમ સંયમ સ્વીકારી નવાજવા લાગ્યા. ગુણ-નિષ્પન્ન નામે પ્રખ્યાત થયું સિંહની જેમ સંયમનું નિરતિચાર પાલન કરવામાં સુંદરી તદાકાર બની. વિહાર પણ ઉગ્ર ! તપ પણ સુંદરીનું હક ધર્મનંગમાં જ રમતું હતું, વર ઘોર ! ભાવના પણ ઉચ્ચ કક્ષાની ! પરિણામશુદ્ધિ યુની અને તેની ચાખવા તે પ્રેરાઈ પણ અસાધારણ ! સહિષ્ણુતા પણ અનન્ય ! સામ્ય રહી હતી. પ . . પ ફલ રૂપે તેને ચાર ભાવ પણ આદર્શ ! ક્ષમા અને સમતા, યા અને બાળકો અને આત્મ-શ્રદ્ધા , પરાકાષ્ટાનાં આટ-આટલા બે લદાયાં હતાં પણ આવી ઉચ્ચતાનાં ઉગ્ર-શસ્ત્રોના મા પાસે કર્મહૃદય તે સુંદરીનું રીમાં લોભાયું હતું. પણ રિપુઓ કયાં સુધી ટકે ! સુંદરીને સંયમ-માર્ગ અંગીચારિત્રમોહનીયકર્મને ઉદય હોય ત્યાં સુધી સંસાર– કાર કર્યા પછી ધ્યાન અને જ્ઞાન, તપ અને પરિષહ મેચન અને ત્યાગ–પરિગ્રહણ કયાંથી એકાએક થઈ કરતાં આત્મ-શદ્ધિ એવી બની કે અખિલ-કમને જાય ? પણ હૃદયથી વજશી મજબૂત બનીને, સુંદ- વંસ થતાં અંતર જ્યોતિ પ્રગટી. કેવળજ્ઞાન પ્રાપ્ત રીયે ઘર, સ્વજને, સાહ્યબીઓને એક દિવસ હાથથી કરીને અવ્યાબાધ શાશ્વત મોક્ષ સુખને મેળવ્યું. સિદ્ધ નખની જેમ ત્યજી દીધાં. અને સહામણા સંયમ– બની ! નિવૃત્ત બની! કૃત-કૃત્ય બની! નિક્તિાર્થ પંથની પથિક બની. બની ! અજ, અમર, અનંત અવિનાશી સુખની માલિક સંયમ એટલે વેગ અને ધ્યાન-માર્ગને ભોમીયો! બની. શુદ્ધ, બુદ્ધ, નિરંજન નિરાકાર સ્વરૂપી બની. સંયમ એટલે મોક્ષનું પગથીયું! સંયમ એટલે આત્મ– ધન્ય છે એ તપસ્વીની પવિત્ર-મૂર્તિ મહા-ગિની દર્શનનો પવિત્ર આયને! સંયમ એટલે આત્મ-ગુણનું સુંદરીને અસીમ ત્યાગને ! કલ્યાણ દ્વારા યોજાયેલી કથા-લેખન ઇનામી યોજનાનું પરિણામ. કલ્યાણના ગતાંકમાં જાહેર કર્યા મુજબ મહાપુરૂષની કે ન્યાય, પ્રામાણિકતા, નીતિ, સદાચાર ઇત્યાદિ ગુણની પ્રેરણા આપતી કથાઓ માટે જે ઇનામી યેજના પ્રસિદ્ધ કરી હતી, તે મુજબ અમારા ઉપર અનેક લેખક ભાઈ-બહેનની કથાઓ આવી છે. કલ્યાણદ્વારા શેઠ શ્રી દેવચંદભાઈ જેરામ હ. શેઠ શ્રી વૃજલાલ સુંદરજીમુંબઈ તરફથી યે જાયેલી આ કથા ઇનામી યેજનામાં ઘણી સારી સંખ્યામાં લેખક ભાઈ–બહેનેએ ભાગ લીધો છે, જે આનંદને વિષય છે. લગભગ ૪૦-૪૫ ઉપર આવેલા આ બધાં લખાણને જોઈ તેને ચૂંટીને ક્રમવાર તેને પસંદગી આપવામાં વિલંબ થ અનિવાર્ય છે, તેથી તે જનાનું પરિણામ આગામી તા. ૧૫-૧૨-પ૬ના અંકમાં પ્રગટ થશે. સંપાદક
SR No.539155
Book TitleKalyan 1956 11 Ank 09
Original Sutra AuthorN/A
AuthorSomchand D Shah
PublisherKalyan Prakashan Mandir
Publication Year1956
Total Pages58
LanguageGujarati
ClassificationMagazine, India_Kalyan, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy