Book Title: Kalyan 1956 11 Ank 09
Author(s): Somchand D Shah
Publisher: Kalyan Prakashan Mandir

View full book text
Previous | Next

Page 36
________________ શસ્ત્ર કહે। તો માત્ર ધર્મ જ છે; તપધમાં અજા મહિમાવંતા છે, વિગેરે વિષયાને મક્કમપણે સચોટ કરતી આ નાનકડી કથા પણ ધણુ જ પીસી જાય છે. ઘણાજ અનુભવ આપી જાય છે. આત્માને નવ– ચૈતન્યનાં નીર સિંચી જાય છે. ધર્માંકથા-સાહિત્ય તા એક કૃષ્ણની ભંભા જેવુ છે. ભંભાની ધ્વનિ થતાં પ્રજાના રાગે નાબુદ થતા; એવા તેને દિવ્ય ચમત્કાર હતા. ભભાને સાંભળવા માત્રથી જૂના ગે। નષ્ટ થતા અને નવા પેદા ન થતા એ એની વિશિષ્ટતા હતી, તેમ ધર્મકથા-નિ પણ એવી જ છે. સાંભળવાથી અનાદિના ક-રાગો દેશવટા લઇ લ્યે અને નવા કર્મ-રાગે થતા અટકી પડે ! અહિં રજૂ થતી કથામાંય એવી દિવ્ય ચમત્કૃતિ છે. જે ભાગ્યવા શ્રદ્ધાથી વાંચે–વિચારે તે જરૂર તે આત્મા ઉજ્જાગર શાને અનુભવ કરતા થાય. આ લેાક ચૌદ–રાજલેાકના પ્રમાણથી પ્રસિદ્ધ છે. તેમાં ઉર્ધ્વ–લાક, અર્ધા–લાક અને તિૉલાક આમ ત્રણ ભેદ છે. ઉલાકમાં જ્યોતિષ-ચક્ર છે, ખાર દેવલેાક છે, નવ ચૈવેયકે છે, ચાર અનુત્તર વિમાને છે, સર્વોપરિ સર્વાંસિદ્ધ નામક વિમાન છે. અને લોકાગ્ર ભાગ પર અનંત-સુખ ભક્તા નિરજનાત્માએની સાદિ અનંતવાળી સિદ્ધ-પુરી છે. અધેલાકમાં ભવન-પતિ આદિ ભવનવાસી, વાણુષ્યતરાનાં નિકાયા છે. સાત નારીયેા છે, મધ્ય-લાકમાં ધરતી છે. તેના પર અસંખ્ય દ્વીપે, સમુદ્રો એક પછી એક વીંટાયેલા છે અને સર્વાં એક બીજાથી દ્વિગુણુ મેટા છે. સર્વના મધ્યભાગમાં જમૂદ્રીપ છે. આમ તે અઢીદ્વીપમાં જ સ'ની પંચેન્દ્રિય મનુષ્યના જન્મ હેાય છે, એટલે મનુષ્યક્ષેત્ર કહેવાય છે. જમૂઠ્ઠીપ સૌથી પહેલા લાખ યેાજન પ્રમાણ ગણાય છે. જમૂદ્રીપમાં જ ખૂનામનું વૃક્ષ છે તેથી તે જ મૂઠ્ઠીપના શુભનામથી પ્રખ્યાત છે . જમૂદ્વીપમાં દશ ક્ષેત્ર છે. તેમાંય ભરત-ક્ષેત્રના દક્ષિણભરતમાં ત્રણ ખંડ છે. તેમાં મધ્યખડમાં હર્યાં–ભર્યાં મગધદેશ છે. જ્યાં પ્રભુ મહાવીરસ્વામીએ પવિત્ર–પાપકોથી વિહાર કર્યાં છે. જ્યાંની ભૂમિ પણ પવિત્ર જ કહેવાય છે, લેાકેા પણુ પુણ્ય-નિધાન ગણાય, કારણકે : કલ્યાણ : નવેમ્બર : ૧૯૫૬ : ૧૧ : જ્યાં તીય કરદેવાની વિહારભૂમિ બની અને પ્રભુની અમી સમી વાણીને વર્ષાદ ધોધ વર્યાં. આ દેશના તિલક સમાન કહે કે ભૂ સમાન કહે ! રાજગૃહી નામની નગરી હતી. જે નગરીની પ્રજા ધર્મપરાયણ માં શમાવી દેવામાં ઉદાર, સત્ત્વ અને જેમ આત્મીયતાથી ચાનારી, ન્યાય સ્વધનની જેમ દરેક કાર્યોમાં માખરે ર ચ અને ભલાઇ તે ગળહુતીમાં જ પીને વાવેલી, રાજા પણ ન્યાયી અને પ્રજા પણ રાજ્ય-ભક્ત ! રાજા પ્રજાના હિતચિ ંતક અને પ્રજા પણ રાજ્યસ્થિતિ નિષ્ટ ! શ્રીમતા પણ કુબેરનેય શરમીં કરી નાંખે એવા જખ્ખર, વ્યાપારેાની ધમાલ પણ ધમધોકાર ચાલતી! પરદેશીયા પણ માલને ક્રય-વિક્રય કરવા વિશાલ પ્રમાણુમાં આવતા અને સ્થાનિક પ્રજા પણ નવા માલ લેતી, જૂના માલ આપી ધણેાજનફે। મેલવતી ! પણ વ્યાપારામાં સઘળેય ન્યાય, પ્રતિષ્ઠા, સત્ય. આવુ આવુ ઘણું જ સુંદર વ્યાપાર-કાર્ય ચાલતું. અન્ય તંત્ર પણ આબાદ ચાલતાં! પ્રાયઃ કાઇ ને કોઇ ટંટા-ફરીયાદ થતાં જ નહિં અને કદી મંદી થાય તેા પ્રતિષ્ઠિત વ્યાપારીએ તે પાણીના પરપાટાની જેમ હતી—ન્હાતી કરી દેતા ! સધળા વ્યાપારીઓમાં અને શ્રીમામાં માન્ય પ્રતિષ્ઠિત એક સવર નામના શેઠ રહેતા હતા. જો કે તેઓની પાસે ફેાઇ નામના અંતરાયના ઉધ્યથી લક્ષ્મી અઢળક ન્હાતી જ; પણ ધર્મ-પરાયણ અને સત્ય-મૂતિ જેવા એટલે, તેઓની છાપ સૌના પર પડતી. સૌ તેઓનું માન રાખતા અને વાતનેય માનતા. તેઓને ગુણવંતી નામની સતી અને ભંડાર, ઉદાર અને ધર્મ-પ્રીતિમતી, મનવાળી અને સ્વજનાને વ્હાલી થઈ પૂ પત્ની હતી. જે સવરશેઠની ભક્તિભર્યાં હૈયાથી તમાંમક આજ્ઞાઓ ઉઠાવતી અને શેઠના દિલને કદીય ૫ ન થાય, એછું ન આવી જાય તેની પૂરી કાળજી રાખતી. ચોવીશે કલાક ભલે ગૃહ-વ્યવસાયમાં ગળા-ડૂબ હોય, ગુંથાયેલી હાય પણ સવરોની જરૂરીયાત પૂરી પાડવામાં તે કદી ચૂકતી નહીં જ. વ્યવહારિક સમાજની દૃષ્ટિએ ઉભય દંપતીનાં જીવન આદર્શ અને ઉચ્ચ

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58