Book Title: Kalyan 1956 11 Ank 09
Author(s): Somchand D Shah
Publisher: Kalyan Prakashan Mandir

View full book text
Previous | Next

Page 41
________________ : ૬૧૬ : ડગલે પગલે નિધાન : શત્રુના સૈન્ય રાજ-ભવન અને ગામ લૂંટયું. જેને પર ઉભી ઉભી, શોક કરતી મોટા અવાજે ચીસ પાડીને ફાવે તેમ લેવા માંડયા. રાજા અને રાજ્ય-કુટુંબિક રડતી હતી. “રોતાં ન છૂટે રે પ્રાણીયા” તે આનું જ્યાં ફાવે ત્યાં માં. આધાર વગરની હરણી જેમ નામ જ ! અહીં એને કોણ આશ્વાસન આપે? ભયા-કુલ થઈને કુંવરી પણ એક નિષ્કારણ–વિશ્વબંધુ, પ્રાણીઓના પરમપકારી હોય અજાણી ભયંઉ ૬ : “ ભાગી છૂટી. તે જૈન શ્રમણ-શ્રમણીઓ જ હોય છે. જંગલી છે. એ કુંવરી નિરા- મજધાર ડૂબતાં પ્રવાહણ-વહાણ મલ, જસ્થાન ધાર, એકલવાઈ વન વિતાવતી, એક મિષ્ટાન્ન મલે, નિરાધારને કોઈ સખીબેલીને આધાર • તે રાજકુંવરી કાલી પાછી વનમાં! મલે તેમ આ દુખીયારી કુંવરીને આ સ્થળે તેના આહાર વિધિ તારા છેલા છે. બિચારી બીતી દુ:ખ-રોગને નાબુદ કરવા વૈધ-ધવંતરી ન મલ્યા ગભરાતી, રેતી, છાતી કુરતી, ઝાડી-ઝુંડમાં સંતાતી હોય તેવા એક મંગલ-મૂર્તિ જૈન-સાધુમહારાજનું દુ:ખ-દહાડાને પૂરી કરતી ! મિલન થયું. પંચશ્રમથી તપેલ-થાકેલો કોઈ સ્ટાકયાં રાજ્ય-ભવનના વિલાસ અને કયાં એકલ- છટાદાર વૃક્ષની છાયા ભલતાં ઠરી જાય છે, તેમ આ વાયાપણાના વનના ત્રાસો ! કયાં રાજ-ભવનનાં માન- મુનિનાં દર્શનથી કુંવરી પણ ચકિત થઈને મુનિનાં સન્માન, ગીત-ગાને અને કયાં વનમાં સ્વરૂદનના મુખ પર તરવરતી વૈરાગ્યની છટા, સૌમ્ય-રસથી વિકકરુણ નિસ્વનો? કયાં મધુર, ગરમાગરમ મિષ્ટ ભજનો સિત નેનું તેજ, અને તપના તેજથી ચકચકતી અને કયાં વનમાં મળતાં સૂકાં નિસ્વાદ અને અભા- વિશાલ–કપાલની રેખાઓ જોતી જ રહી. અને સર્વ વતા ફલ-અશને ! કર્મો કરતાં ઊંધું વાળીને ધબકે દુ:ખને ભૂલી ગઈ. મુનિરાજે ૫ણું આ દુ:ખીયારી છે રાખ્યું, તેનું જ આ પરિણામ છે ને! એમ એની મુખાકૃતિથી પારખી લીધું. દુઃખ કંઈ આ રખડતી યુવતીને એક વિઘાઘરે જોઈ, આમ છુપાવી શકાય છે. માણસે બીજા રોગો છૂપાવે પણ રાજકુંવરી, એટલે રૂપ કે લાવણ્ય, સૌંદર્ય અને આક. તાવ ને છૂપાવાય તેમ બધુંય ગુપ્ત રહે ૫ણું દુ:ખની ષકતા ચહેરા પર ખરીજ ને ! વિધાધરે એને ઉપાડી છાયા તે દરેક અંગો પર ફુટી નીકળે છે. અને તેની સાથે પાણિ-ગ્રહણ કર્યું. પણ એ કુંવરીને કરૂણાનું મૂર્ત સ્વરૂપ, અધ્યાત્મજ્ઞાનનું શમ–નીરની ઘરમાં લઈ ગયો અને તે જ દિવસે ઘરમાં ભયંકર છોળે ઉછાળતું સરોવર એવા વિશિષ્ટજ્ઞાની મુનિ મહાઅકસ્માત આગ લાગી. સોના કહેવાથી પાછી એ માએ નમ્ર ભાવે ઉભેલી આ દુઃખ—ગ્રસ્ત કરીને કુંવરીને અપશુકનની મૂર્તિ માનીને અટવીમાં જ ધર્મ–આશિર્વાદનું સુધા-પાન કરાવ્યું. કુંવરીએ મુનિ મકી દીધી ! કંવરીને એક ચોરનો માલિક રૂપવંતી મહારાજને નમ્રતાથી પૂછયું: “ ગુરૂદેવ ! હું જન્મથી જોઇને લઈ ગયા. એનું પણ ઘર સળગ્યું. એણે એક જ જ્યાં જાઉં ત્યાં દુઃખ દુઃખ ને દુઃખ જ પામું છું. નાહને વેચી દીધી. કર્મવિપાકો શું શું નાચ એટલું જ નહીં પણ જ્યાં ને ત્યાં દુઃખજનક જ કાયાવતા ! એનું આ સજજડ પ્રતીક છે. બિચારી નીવડું છું. એનું શું કારણ? પૂર્વભવનાં ક્યાં એવાં ભાઇની જેમ એકથી બીજા પાસે વેચાય છે ! કડ-મુંડા કર્મો હશે ?' સાર્થવાહ સાથે સાથે અટવી પસાર કરતાં લૂંટાયો. મુનિ મહારાજે સૌમ્યવાણથી નીચાં નયને, ઉદાસૌ કોઈ ભાગી છૂટયા. કુંવરી એકલી ને એકલી જ પડી. સીન વદને કહ્યું કે; “સાંભળ કુંવરી ! પૂર્વભવમાં લાખોની સંપત્તિ મલે પણ કર્મનું ઊલટાપણું હેય તારું નામ સોમસુંદરી હતું. તું ખેટકપુર નગરમાં તે જેમ કાણાવાળા ભાજનમાંથી અમૃત ટપકી પડે એક વસુ નામના શેઠની ધર્મ–પત્ની હતી. પણ તારા તેમ સંપત્તિ ઓગળી જ જાય છે. અને વિપત્તિની સ્વભાવથી જ તું ઈર્ષાળ, મત્સરી અને ગુણ-ષિણે કાળી વાદળી ઘેરાઈ વળે છે. હતી. તારી પાડોશમાં ઋજુમતી નામની ધર્મપરારખડતી, ભમતી એ કંવરી એક સરોવરની પાળ યણ પરમ શ્રાવિકા રહેતી. અને તે ત-ભક્તા હતી.

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58