________________
કલ્યાણ કે નવેમ્બર ૧૯૫૬; : ૩૧ :
"
સત્તા વચ્ચેના આ ગજગ્રાહને સમજણપૂર્વક જે ટાળ- દુનિયાના અન્ય દેશો માં વામાં નહિ આવે તે આજને નાને અસંતોષ આવતી શકીએ તેમ નથી, પણ જે દેશની પ્રજાનાં જીવન માં કાલે વિરાટરૂપ લેશે. પરિણામે પ્રજાને જ નુકશાન ઉપરોક્ત મંગલત તાણ-વાણ જેમ ગૂંથાયેલા ભેગવવું પડશે.
છે, તે ભારતની ધર્મશીલ,મજી પેમના જીવનને આ વિક્રમનું જૂનું વર્ષ આજે વિદાય લઈ રહ્યું છે, બધા ઉત્તમ ગુણેથી કરી ને ના ભૂતકાલીન સંવત્સરની આથમતી સંધ્યાયે આ વિશ્વનાં વહેતાં. ગૌરવને પ્રાપ્ત કરી,
મજ સાત્વિક વહેણો' આલેખાઈ રહ્યાં છે. વહેતાં વહેણને આલે- ભાવનાઓથી સભર વિ . ને પ્રાપ્ત કરે ! ખતાં આજે મારાં અંતરમાં એક જ વસ્તુ સ્પષ્ટરૂપે નૂતનવર્ષ સર્વ કે . બને ! એ શુભ સમજાય છે કે, “આજે વિશ્વ સંક્રાંતિકાલમાંથી પસાર ભાવના સાથે હું સર્વ છે કાણું ઈચ્છું છું થઈ રહ્યું છે. જગતની તમામ પ્રજા આજે પ્રસુતિ વીરનિર્વાણ કલ્યાણક ૨૧૨: આસો વદ ૦)) કાલની પીડા ભોગવી રહેલી છે, સુખ, શાંતિ, તથા * શ ભ સ ચ ના સ્વાર્થ માટે ફાંફા મારે છે. વિજ્ઞાનની શોધ, શસ્ત્રા- દરેક પ્રકારની ઉની તથા રેશમી અથવા સ્ત્રોના ખણખણાટ વધવા છતાં હજુ આ સુખ, શાંતિ તે, સીય કાઅલી ટા ઉમદા માલ મંગાવે. તથા સ્વા માટેની દુનિયાની દેટ શમી નથી.
આઘાને માટે ઉચા પ્રકારની ઉન આ શમશે કયારે ? જ્યારે પ્રજા સંયમ સેવા, સાત્વિકતા, પરોપકાર અને સ્વાર્થ-ત્યાગની ઉમદા ભાવનાને મંગાવેમાલ તૈયાર છે. સફેદ તેમજ રંગીન જીવનમાં અપનાવશે, તો જ એ બધું નજીક આવતું દરેક પ્રકારને માલ મળશે. સૂચિપત્ર મફતથશે, તે સિવાય નહિ!
બિસેસરદાસ રતનચંદ જેન લુધીયાના (પંજાબ) સુધારે “કલ્યાણ” માસિક ઓગસ્ટના અંકમાં “જેનદર્શનને કર્મવાદી” નામે લેખમાં થઈ ગયેલ ખેલનાને સુધારે આ મુજબ છે.
- પેઈજ-૩૮૧માં પેરેગ્રાફ બીજામાં–
“આ સિવાય અવધિજ્ઞાનાવરણીય તથા ચક્ષુદર્શનાવરણીય અને અવધિદર્શનવરણીય સદાને માટે આત્મામાં પશમપણે વેદાય છે ત્યારે તે તે પ્રકૃતિઓ વડે રેકતા ગુણનું તે પ્રકૃતિઓના ક્ષપશમાનુસાર તેટલે અંશે પ્રગટપણું હોય છે.” . આ પ્રમાણે છપાયું છે તેના બદલે નીચે મુજબ જોઈએ:
આ સિવાય અવધિજ્ઞાનાવરણીય-મન:પર્યવજ્ઞાનાવરણીય તથા ચક્ષુદર્શનાવરણીય અને અવધિદશનાવરણીય સદાને માટે આત્મામાં અક્ષય પામપણે વેદાય એ નિયમ નથી. પરંતુ જ્યારે પશમપણે વેદાય છે ત્યારે તે-તે પ્રકૃતિએ વડે રોકાતા ગુણને કાર તે તે પ્રકૃતિના પશમનુસાર તેટલે અંશે પ્રગટપણું હોય છે.
પેઈજ-૩૮૨માં
પચવીસ પ્રકૃતિઓ “સઘાતી” લખી છે તે સર્વઘાતી નહિ પરંતુ દેશઘાતી” સમજવી. તે પચવીસ પ્રકૃતિઓમાં “ચક્ષુદર્શનાવરણીય” છપાવવું રહી ગયું છે. તથા સર્વઘાતી પ્રકૃતિઓનાં નામ છાપવાં રહી ગયાં છે તે નીચે મુજબ સમજવાં.
કેવલજ્ઞાનાવરણય-કેવલદર્શનાવરણીય-પ્રથમના બાર કષાય મિથ્યાત્વમેહનીય અને પાંચ નિદ્રા એ વીસ પ્રકતિઓ “સઘાતી” સમજવી.