Book Title: Kalyan 1956 11 Ank 09
Author(s): Somchand D Shah
Publisher: Kalyan Prakashan Mandir

View full book text
Previous | Next

Page 31
________________ ૦૬: પ્રતિ બિંબ: સમભાવ નથી જાગતે તે હૃદય પથ્થર કરતાં યે ગુજરેશ્વરપદના ગેરવથી અલંકૃત મનને સ્થિર નકામું છે.” થઈ ગયા. મહારાજા કૃષ્ણની આ વાત સાંભળી પેલે - એક અવસરે મહારાજા કુમારપાળે સિદ્ધસેવક, પિતાનાં સ્વામીના હાથની વિશાળતાને રાજ જયસિંહન્મ સમયના જુના અને રાજ્યહૃદયથી નમી .. વહિવટમાં પ્રોઢ બનેલા અલિંગ નામના અનુ ભવી મંત્રીને પૂછયું: “મંત્રીશ્વર! હું જે પૂછું વાતના માણતા શીખવું તેને સ્પષ્ટ તથા નિર્ભયપણે જવાબ આપો ! જોઈએ ! સહેજ પણ સંકેચ નહિ રાખતા.' કેટલીક વખતે શાણું પણ માનવે, ઉતાવ- “સારૂં, મહારાજા! આપ જે ફરમાવશે, ળમાં સામાના શબ્દોને પકડીને ઊભા-છેડી તે મારે કબૂલ છે.' કરવા બેસી જાય છે, પણ ધીરજથી સામાના “બેલે! મંત્રી! મારે રાજ્યકાળ પણ આશયને સમજવા પ્રયત્ન નથી કરતા, ત્યારે તમે અનુભવ્યું છે. મારી રાજ્યપધતિ, મારી અથને અનર્થ થતાં વાર નથી લાગતી. ઉતા- પ્રકૃતિ, મારો સ્વભાવ ઈત્યાદિ તમે પિછાણી વળમાં કાંઈ કરતાં પહેલાં સામાના આશયને શક્યા છે, તે જ રીતે મહારાજા સિદ્ધરાજ સમજ જરૂરી છે. આ જ એક પ્રસંગ જયસિંહના પણ તમે પરિચયમાં રહ્યા છે, મહારાજા કુમારપાળનાં જીવનમાં બન્યું હતું. તેમને રાજ્યકાલ, તેમને સ્વભાવ, તેમની - સિદ્ધરાજ જયસિંહની ગાદી ઉપર મહા રાજ્યપદ્ધતિ ઈત્યાદિ પણ તમે અનુભવી છે, રાજા કુમારપાળને રાજ્યાભિષેક પાટણ શહેરમાં તે સાચું કહેજે! મારામાં અને મહારાજા ભવ્ય સમારોહપૂર્વક ઉજવાઈ ગયે. પણ છેલ્લી સિદ્ધરાજ જયસિંહમાં શું શું તફાવત છે? ઘડી સુધી સિધ્ધરાજ જયસિંહને કુમારપાળ માટે 3 કઈ કઈ ભિન્નતા છે? અને બન્નેમાંથી અધિક ભારે વિદ્વેષ રહ્યો હતે. એ કારણે કુમારપાળનાં ન કેણ તથા ન્યૂન કોણ? જે કાંઈ વાસ્તવિક રાજ્ય પર આવ્યા પછી યે જૂના રાજ્યાધિ હોય તે કોઈ પણ પ્રકારના સંકોચ વિના કારીઓ કુમારપાળ પ્રત્યે એટલે સદ્ભાવ ધરા- * મને કહેજે !” હતા. બુદ્ધિશાળી મહારાજા કુમારપાળે મંત્રીશ્વર અલિંગ સમજુ, પીઢ તથા આ સૂત્ર હસ્તગત કર્યા પછી, ધીરે ધીરે ચતુર હતું. સાથે રાજ્યનું, તથા રાજાનું સાચું છે તથા અસંતુષ્ટ તને જેર કરવા હિત સમજનારો વિવેકી હતું. બન્ને રાજવીમાંડયાં, છતાંએ કેટલાયે માણસો- જે સિધ- એનાં જીવનમાં રહેલી ન્યૂનતા તથા મહત્તાને રાજના સમયમાં રાજ્યના અધિકારપદે હતા. તેણે પિતાની દીર્ધદષ્ટિતાથી માપીને હૃદયમાં તેઓએ મહારાજા વિરૂધ અનેક કાવાદાવા છુપી સ ધરા રબા હતા. જયાં સુધી અવસર ન આવે, રીતે અજમાવવા માંડયા. પણ કુમારપાળરાજાને ત્યાં સુધી નિરર્થક એક પણ શબ્દ મેઢામાંથી પુણ્યબલ અજબ હતું. કેવળ પુણ્યબલની સહા. હેર કાઢવામાં મૂર્ખાઈ છે, એમ તે માનતે. યથી ચોમેર વિપરીત સંગેની વચ્ચે તેઓ આજે અવસર પાક્ય હતું. હવે મીન જનક,

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58