Book Title: Kalyan 1956 11 Ank 09
Author(s): Somchand D Shah
Publisher: Kalyan Prakashan Mandir

View full book text
Previous | Next

Page 28
________________ : ૬૦૨: : ગબિદુઃ પિત પારમાર્થિક આત્માદિ તત્વને અનુલક્ષી જે ધીરતા, શ્રદ્ધા, મિત્રભાવ, જનપ્રિયતા, પ્રાતિ સ્પષ્ટ લક્ષણે ભેગનું જ્ઞાન થાય તે રીતે ભેગ- જ્ઞાન અને તત્વપ્રકાશરૂપ ફળ પ્રાપ્ત થાય છે. માર્ગનું પ્રતિપાદન કરવામાં આવે છે. આ બધાં વેગન ફળાત્મક સ્પષ્ટ લિંગ છે. યેગના દર્શનભેદે અનેક પ્રકારે છે અથવા જે જે ઈષ્ટને પ્રાપક હય, તે તેને માર્ગ શબ્દભેદે અનેક પ્રકારે છે. તેથી તેનું સ્કુટ ગણાય. વેગ પણ ઈષ્ટ મિક્ષપુરને પ્રાપક છે, લક્ષણ જણવા જોઈએ. માત્ર તે કથન ત્યારે જ તેથી તે પણ મેક્ષમાગેરૂપ ગણાય. એ ભેગના સ્વીકાર્ય બને જ્યારે તે યુક્તિ અને આગ- દ્વારા આત્માનું એક્ષ સાથે જોડાણ થાય છે. મથી અબાધિંત હેય. આત્માનું મૌલિક સ્વરૂપ પ્રકાશિત થાય છે, યેગ એ પરલેક સાધક તત્વ છે. પરલોક તેથી જ એને વેગ મનાય છે. એના પાંચ એ અતીન્દ્રિય તત્વ છે. તેનું સાધન એગ છે. ભેદ છે. જેના માટે ગ્રંથકાર મહર્ષિ જણાવે છે કે ગારાધન દ્વારા જ પરલેકમાં કલ્યાણ હાંસલ થાય. ૧ ૨ ૩ ૪ ૬ એ ગમાર્ગનું પ્રતિપાદન અબાધિત જ જોઈએ. અધ્યાત્મ માવનાં સ્થાન, સમતા વૃત્તાંક્ષય : અતીન્દ્રિય અર્થના સદૂભાવનું જ્ઞાન યુક્તિ અને મોક્ષે ગાયોન, થોત્તરમ્ | અને આગમદ્વારા જ શકય છે. યુક્તિ અને આગમથી બાધિત તત્વ સ્વીકાર્ય બની શકે અધ્યાત્મ, ભાવના, ધ્યાન, સમતા અને જ નહિ. સહેતુ દ્વારા સાધુનું જ્ઞાન, તે અનમાન વૃત્તિ સંક્ષય આ ભેદમાં ક્રમશઃ ઉત્તરોત્તર ભેદ રૂ૫ યુક્તિ છે અને આપ્તવચને તે આગમ પ્રધાન છે–શ્રેષ્ઠ છે. છે. રાગદ્વેષના સર્વથા વિલયકરણથી જેઓએ જે કે સદૂભૂત અને નિરુપચરિત ભાવરૂપ સ્વસ્વરૂપને પ્રકાશિત કર્યું છે અને જે વસ્તુ હોઈ પાંચેય ગભેદ શ્રેષ્ઠ જ છે, તથાપિ તત્વના યથાર્થ દષ્ટા બન્યા છે, તેઓ જ વાસ્તવ ઉત્તરોત્તર સાક્ષાત્ મોક્ષની પ્રાપક હેઈ અતિઆપ્ત છે, તેમનું વચન તે આગમ છે. એ ગ તાત્વિક અને અતાવિક હોય છે યુક્તિ અને આગમહારાજ અતીન્દ્રિય સનબંધ અને નિરનુબંધ દેય છે સાશ્રવ અને અર્થનું જ્ઞાન થઈ શકે છે. અનાશ્રવ હોય છે. નામભેદે ગભેદ હોય છે. એ તો એગમાર્ગનું નિરૂપણ પણ યુક્તિ અને અમુક યુગ તાત્વિક હોય છે જ્યારે અમુક રામથી અબાધિત જ જોઈએ. તે જ ગ માત્ર નામ યા વેષથી જ હોય છે. અમુક ગની નિવણિપુરઝાપક બની શકે. અને તે જ નિર્વા- પરંપરા અવિચ્છિન્ન ચાલે છે જ્યારે અમુક તુટી નગરપ્રાપક ગરૂપ માર્ગનું વાસ્તવ પ્રતિપાદન જાય છે. અમુક ગ દીર્ઘ સંસારફલક બની માની શકાય. જાય છે જ્યારે અમુક સંસારનાશક બની જાય ગનાં ફલાત્મક સ્પષ્ટ લક્ષણે પ્રસ્તુત છે. આ રીતે યોગશાસ્ત્રકાર વેગને જુદા જુદા ગ્રંથમાં જ જણાવવાનાં છે, જેમકે બીજું ફળ નામે સંબોધે છે. તે દૂર રહે પણ યંગના પ્રભાવે સ્થિરતા, જેના માટે ગ્રંથકાર મહર્ષિ ફરમાવે છે કે

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58