________________
: ૫૮૮ : સર્જન અને સમાલોચના :
મૂકવામાં આવ્યા છે. કા. ૧૬ પછ ૧૦+૮ પિજના ભાષાંતર સરળ તથા પ્રવાહબદ્ધ છે. પ્રાસંગિક સંસ્કૃત આ પ્રકાશનમાં પે-પેજે સુભાષિતે મૂકવામાં આવ્યા કે ૫ણું અર્થ સહિત મૂક્યા છે. ચાર પરિછે. છેલ્લો ફોટો જે મહુવા સ્નાત્ર મંડળને પ્રસિદ્ધ છેદના આ પ્રકાશનમાં શીલ તથા તપધર્મના થયો છે, તેમાં એક હકીકત ખટકે છે, જે સ્નાત્રીયા મહિમાને વ્યક્ત કરતી કથાઓ પણ સંકલિત બાળકે તથા મોટા બેઠા તથા ઉભા ફેટામાં દેખાય કરેલી છે. ક્ર. ૧૬ પછ ૧૧૬+૮ પેજનું આ છે. તે બધાયે ભગવાનની પૂઠ કરીને કેમ રહ્યા છે? પુસ્તક હિંદીભાષાભાષી જનતાને ઉપયોગી છે. છાપતે સમજાતું ન. ફોટાઓમાં તે આવી વસ્તુ પ્રત્યે કામ સામાન્ય છે. કાચું પૂઠું છે. પૂ. મહારાજ. ખાસ લક્સ અપાવું જોઈએ ! એકંદરે પ્રકાશન સુંદર શ્રીને પરિશ્રમ સારો છે. હાની વયમાં લેખક શૈલી બન્યું છે. પરિશ્રમ આવકારદાયી છે.
ઉપર કાબૂ સારો મેળવ્યો છે. શંખેશ્વર પાર્શ્વનાથ સ્તવનમાળા: પ્રકા,
સ્વાદ્વાદમૂલ લેવ શંકરલાલ ડાહ્યાભાઈ કાપડીયા. ઉપર મુજબ, કિં. લખી નથી.
હિંદી અન પં. ચંદનમલજી લસોડ છોટી સાદડી.
(મેવાડ) પ્રકાર મનુભાઈ શંકરલાલ કાપડીઆ મુંબઈશહેરના ઉપનગર બોરીવલ્લીમાં નૂતન બંધાયેલ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુનાં મંદિરના
૧૬૫, બજારગેટ, કોટ, મુંબઈ. ૧ મૂલ્ય ૧૨ તાકાલીન ઇતિહાસને સંકલિત કરી લેતાં આ પ્રકાશ
આના. નમાં સ્નાત્રપૂજા, તથા અર્વાચીન ઢબના પ્રભુભક્તિ- પાલીતાણા, યશોવિજયજી જૈન ગુરૂકુલના ભૂતપૂર્વ ગર્ભિત ગીતોનું આ પ્રકાશન સ્નાત્ર ભણાવનારવર્ગને નિયામક ભાઈ શંકરલાલ કાપડીઆએ લખેલ “યાદઉપયોગી છે. પ્રારંભના ૧૬ પેજમાં બોરીવલીના વાદ મત સમીક્ષા’ પુસ્તકને હિંદી અનુવાદ આ પ્રકાશ જિનમંદિર, જ્ઞાનમંદિર તથા વર્ધમાનતપખાતાના નમાં પ્રસિદ્ધ થયો છે. ગૂજરાતીમાં બે આવૃત્તિઓ મકાનનો ઇતિહાસ મૂક્યો છે, પ્રાસંગિક ફેટામાં
તે પ્રાસંગિક દેશમાં પ્રસિદ્ધ થયા બાદ આ તેની ત્રીજી આવૃત્તિ પ્રસિદ્ધ મુખ્યત્વે આ ધર્મસ્થાને માટે ઉપદેશ તથા પ્રેરણા થાય છે. જૈનદર્શનની મૌલિકતા જો કોઈ કારણે કરનાર પૂ. આચાર્ય મહારાજ શ્રીમદ વિજય અમત હોય તો તેમાં મુખ્યત્વે તેના કર્મવાદ અને સ્યાદવાદના સૂરીશ્વરજી મહારાજ તથા તેઓના પૂ. ગુરૂદેવ અને
સિદ્ધાંત છે. કર્મનાં તત્ત્વજ્ઞાનની વિશદ છણાવટ, સમુદાયના ફોટાઓ છે, ક્રા૦ ૧૬ પછ ૬૪+૧૬ પિજનું
આત્મવાદનું ઉંડું અન્વેષણ તથા સ્વાવાદ દૃષ્ટિથી આ પ્રકાશન પ્રભુભક્તિના રસિકને ઉપયોગી થઈ પડે જગતના સધળાએ પદાર્થોને જાણવા-સમજવાની તેવું છે.
પધ્ધતિ: આ જૈનદર્શનની અલૌકિક ફિલોસોફી છે.
આ પ્રકાશનમાં જૈન ષ્ટિયે યાદ્વાદના સિદ્ધાંતને રત્નપાલકૃપચરિત્ર: ભાષાંતર કર્તા: પૂ. મુનિ
સમજવા પ્રયત્ન થયો છે. તે સિવ કોઈ સ્યાદવાદને રાજ શ્રી સુરેંદ્રમુનિજી મહારાજ પ્રકા૦ શેઠ પુખરાજ
સર્વમાન્ય કરી શકે તે દૃષ્ટિએ વિચારણા થઈ છે. ધનરજ મુ. પો. રાની. (રાજસ્થાન) પ્રાપ્તિસ્થાન:
પણ આવી વિચારણા આટલા ન્હાના પુસ્તકમાં સૌભાગ્યચંદ્ર કસ્તુરચંદ્રજી લોઢા, મુ. પો. સાવન, વાયા
સામાન્ય અભ્યાસી લેખક સર્વાંગસુંદર તે ન જ નીમચ (મધ્યભારત) કિં. લખી નથી.
કરી શકે, છતાં અભ્યાસી દષ્ટિએ આ વિષયની તપાગચ્છાધિપતિ આચાર્ય મહારાજ શ્રી મનિ- બેજ કરીને ભાઈ કાપડીઆએ અહિં ગાગરમાં સાગર સંદરસૂરિજીના શિષ્યરત્ન પૂ. સેમમંડનગણીરથિત સમાવવાનો સ્તુત્ય પ્રયત્ન કર્યો છે. ગ્રંથના છેલ્લા દાનાદિધર્મ ઉપરના મહિમાને વ્યક્ત કરતા મૂલગ્રંથનું વિભાગમાં રાજકીય, જ્ઞાતિ, વ્યાપાર આ ત્રણ દષ્ટિએ હિંદી ભાષામાં ભાષાંતર અહિં પ્રસિદ્ધ થયું છે, સ્યાદવાદની વિચારણા કરતાં લેખકે કેટલાંક અપ્રસ્તુત સપાત્રને પ્રાસક જલનું દાન ભાવપૂર્વક કરનાર આમાની વિધાને પેજ ૪૬ થી ૫૦ સુધીમાં મૂકયાં છે, જે જીવન ઘટના આ પ્રકાશનમાં સંકલિત થઈ છે. અપ્રાસંગિક અને અનુપયોગી છે. એ ત્રણેયને અંગે