Book Title: Kalpanik Adhyatma Mahavira Part 1
Author(s): Buddhisagar
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 11
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિશ્વતોમુખી પ્રતિ ‹ સવી જીવ કરું શાસન સી, અસી ભાવ યા મનઉલસી. ઓગણીસમી સદીનું ચેથું ચરણ અને વીસમી સદીનું પહેલું ચરણુ-એ એ ચરણાના સંધિકાળ દેદીપ્યમાન વિભૂતિઓને અસ્તિત્વ કાળ હતા. એ વખતે પેાતાનાં શીલ, સ`સ્કાર અને પ્રતિભાથી જગતભરમાં નામના પ્રસારે તેવા મહાપુરુષો કર્મભૂમિ ભારતમાં વિદ્યમાન હતા, તે આધ્યાત્મિક, ચેાગિક, ધાર્મિક, દાર્શનિક ને ભૌતિક ક્ષેત્રે પેાતાની કામગીરી અને પ્રસાવથી સર્વને આંજી રહ્યા હતા. એ વખતે જૈન ધર્મના ક્ષેત્રે-એક રીતે કહીએ તે! જગતધર્માંના ક્ષેત્રે મહાન સાધુ, પ્રકાંડ પંડિત, પરમ ચેાગી, પદ્મ અધ્યાત્મનિષ્ઠ તે ગુજરાતી– સંસ્કૃતમાં ૧૦૮ થી વધુ ગ્રંથાના પ્રણેતા આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસુરીશ્વરજી પ્રાકટ્ય પામ્યા, જેમની આ હજી સુધી અપ્રગટ અને અંતિમ કૃતિ આજે પ્રથમવાર પ્રકાશ પામે છે. પુણ્યશ્લેાક સૂરિના હૈયામાં ધર્મ, દેશ ને સમાજ માટે અનહદ લાગણી હતી. તેએ શ્વાસે શ્વાસે એ ત્રણેનુ કલ્યાણ વાંછી રહ્યા હતા. તેઓ સમાજ સિહોતા ઇચ્છતા હતા, દેશ મૃત્યુ જયાને માગતા હતા તે ધમ સમન્વયશીલ ત્યાગીને ચાહતા હતા. આ ભારતભૂમિ પર તેમને અસીમ પ્રેમ હતેા. તેએ એક સ્થળે લખે છે કે · આર્યાવર્તીની એક ચપટી ધૂળમાં જે સાત્ત્વિક અણુ–રેણુએ વિલસી રહ્યાં છે, તે અન્ય ભૂમિમાં નથી જ.' આ ભાવનામાંથી પ્રસ્તુત કૃતિને જન્મ થયા હતા. વનનાં અંતિમ વર્ષામાં એમને આત્મા વિશ્વનાં અણુ-પરમાણુ સાથે સમવ અનુભવી રહ્યો હતાઃ એ જ ઉત્કટ ભાવનાથી સમગ્ર વિશ્વનું હિત દૃષ્ટિમાં રાખી, જીવનનાં વિશાળ ફલકાને આવરી લેતી આ કૃતિ તેઓએ નવી જ માંડણી, અનેાખી બાંધણી ને અવનવીન શૈલીથી જૈનધર્મપ્રેમી ચારે વર્ષાં માટે રચી હતી. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 554