Book Title: Kalpanik Adhyatma Mahavira Part 1
Author(s): Buddhisagar
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 10
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કાલ્પનિક અધ્યાત્મ મહાવીર ઃ ૭ એના કાર્ય ને વિચારમાં નુક્તચીની કરનાર આપણે પામર કોણ? અને દોષ દેખનાર તો ચંદ્રમાં ને સૂરજમાં પણ દોષ જુએ છે ! ઘુવડને દિવસને રાજા સૂરજ કદી ગમ્યો નથી. એ વીતેલાં કષ્ટોની કહાણ અલ્પ કરું. સારાંશમાં જે જેનું તે -તેને અર્પણ કરી આ ગ્રંથ પ્રકાશિત થાય છે. એ પરમ કલ્યાણમૂર્તિ, મહાનગી , સમાજ, દેશ ને -ધર્મના સાચા હિતસ્વી ગનિષ્ટ સૂરિરાજના ભક્તોને આ પ્રસંગે એક વાતે ચેતાવી દેવા માગું છું કે આજે એક દેહના જ અનેક અંગો વચ્ચે તે જોષ જાગે છે અંગઉપાંગે દેહથી અલગ અસ્તિત્વ માગે છે. પીંછાંને મેર ગમતો નથી. એ મહાન ગુરુદેવની સુકીર્તિના સ્તંભેને પિલા ને જમીનદોસ્ત કરવાના પ્રયત્નો પૂરજોશે ચાલુ થયા છે. આપણે સદા કાળ જાગ્રત રહીએ, કુહાડાના હાથા ન - અનીએ ને સૌને બુદ્ધિ વાંછીએ. અંગત થઈને અંતરના ઘા કરનાર પર ભાવ-દયાની દષ્ટિ રાખી, ટૂંકમાં મહાન ક્રાંતિકાર ને અબધૂત ઓલિયા સ્વ. સૂરિજીએ જે કહ્યું હતું તે અમે તેઓના જ શબ્દમાં ફરી કહીએ છીએ, યોદ્ધો સારો અભિમુખ રહી, શસ્ત્રનો ઘાવ મારે, પોતાના થઈ હદય હણતા, તે મળે ના જ કથાશે.' પ્રાતે આ ગ્રંથપ્રકાશનમાં હજાર હાથ રળિયામણું બન્યા છે. અનેક શ્રદ્ધેય આત્માઓ પાસેથી અણધારી મદદ મળી છે. એ બધું દેવ-ગુરુની કૃપા માની, એ સહુને આભાર માની મારું વક્તવ્ય પૂરું કરું છું. ગુરુચરણોપાસક સંઘ સેવક મુનિ દુર્લભસાગર ગણિ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 554