Book Title: Jain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ ૧૦ અંક ૧+૨ તા. ૧૨-૮–૯૭
- ૨૧
4 કરવા બેસી ગયા. બીજે કઈ શાસ્ત્રપાઠ ન મળતા તેઓએ “પુપાત્ ” વાળો સમ્યકત્વ ી કૌમુદીને લોક ટાંકી દીધો. આ લેકમાં જિનપૂજનનું ફળ જ દર્શાવવામાં આવ્યું છે. ૧ સંસારનું સુખ મેળવવાને ઈરાદે રાખવાનું લખ્યું જ નથી. નરેન્દ્રસા. અસંગત પાઠ ન રજુ કરે છે તેને આ એક વધુ પૂરાવો છે. | (૪. “યાઝ રાખજે કે-ધમ, મોક્ષની અભિલાષાએ પણ કરવાનો નથી. ન ધર્મ તે તદ્દન નિરાશંસા કરવાનો જ છે. આ વિધાનમાં, મેક્ષની અભિલાષાએ 1 ધર્મ કરવાનો નિષેધ કરનારા નરેદ્રસા. અગીતાર્થ શિરોમણી છે. શ્રી લેગકસ, જયવીય૧ રાય સૂત્ર વગેરેમાં સ્પષ્ટપણે મેક્ષમાં અબાધક આશંસા કરવાનું ફરમાન કર્યું છે. ૧ નરેદ્રસા. એટલા બધા અભણ છે કે “ધર્મ તે મોક્ષની અભિલાષાથી જ કરવાનો ઉપદેશ છે
અપાય આ વિધાન માટે શાસ્ત્રપાઠની માંગણી કરી રહ્યા છે. શ્રી તત્વાર્થસૂત્રની આદ-1 કારિકાનો છેલ્લો શ્લેક “નતે ચ મોક્ષમાર્ગીત .” પણ તેમને નથી આવડત એમ લાગે છે છે. આ 8 લોક ઉપર વિચાર કરશે તે તેમને શાસ્ત્રપાઠ શેષા નીકળવું નહિ પડે. [
(૨૧) “પુરાવા વિનાના આક્ષેપ કરનારા નરેન્દ્રસા..” “જૈન શાસનના તા.3 + ૧૫-૧૦-૧૯૯૬ના અંકમાં, નરેદ્રસા.ના જાહેર આક્ષેપો અને તેમના આક્ષેપ સિધ્ધ ૧ કરવા માટેના પુરાવા મેળવવા મેં તેમની સાથે કરેલ પત્રવ્યવહાર જાહેર કર્યો હતો.
એથી “નરે દ્રસા. પિતાના વારસાગત સંસ્કાર મુજબ ઘણી બધી કથાઓ રચી કાઢીને પિતાના બાજા મહાવ્રતને જાહેરમાં ભંગ કરે છે એ વાત સિદધ થઈ ગઈ. ચોકકસ વર્ગ અને વ્યકિતને બદનામ કરવા માટે જ તેઓ જાત જાતના જાક્ષેપ અને બનાવો ઉપજાવી કાઢે છે.–આ વાતમાં કેઈને શંકા રહી નહિ. “હેમંત પાલીતાણાકર આદિ ઉર્ફે મુનિશ્રી જયદર્શન વિ.ને આપ્ત સલાહ” આ હેડીંગ અને લેખમાં લખેલી વિગત મુજબ છે
શ્રી સિધગિરિ ચાતુર્માસ યાત્રા અંગેના બંને પોસ્ટરો મેં બહાર પાડ્યા-છાપ્યા { એ આપ નરેન્દ્રસા.એ કર્યો છે એ નક્કી છે. આ આક્ષેપ પૂરવાર કરવા માટે મેં 4 પૂરા માં વ્યા હતા. પણ તેમાં એક પણ પુરા ૨જુ કરી શક્યા નથી. છતાં આક્ષેપ પાછો ખેંચી લેવા જેટલી સાધુતા પણ તેમણે બતાવી નથી. બીજે પણ એક આક્ષેપ તેમણે કર્યો હતો કે “શુદિધ પ્રકાશને ઘેર અંધકાર” નામની મેં લખેલી પુસ્તિકા બહાર પાડવામાં અમારા ગચ્છાધિપતિ આદિ વડીલોની સખત ના હતી” આના માટે પણ
પુરાવા માં તા, નરેન્દ્રસા.એ “લતા પુરાવા તરીકે એક પરા પ્રગટ કરી દીધો છે. 5 તે પર ન ચે મુજબ છે :
તા. ૧૭–૧૨–૯૪ - પ. પૂ. આ. કે. શ્રી નરેન્દ્રસા. સૂ. મ. સા. સેવકના ના વંકન મારે પત્ર |