Book Title: Jain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૧ વર્ષ ૧૦ અંક ૧-૨ તા. ૧૨-૮-૯૭ :
(૧૮) શ્રી અરિહતેની બાદ્યવિભૂતિ અને આંતરવિભૂતિના ભેદ પાડીને “પ્રશ્નોત્તર કણિકામ સ્પષ્ટ સમજ આપેલી જ છે. આ શાસ્ત્રીય સમાજનું ખડન કરવાનો પ્રયાસ નરેદ્રરાએ તેમની આઢત મુજબ કર્યો. પણ એમાં તેમના હાથે સ્પષ્ટ ઉત્સવ, | એકાંત માન્યત રૂપે લખાઈ ગયું. તેમના ઉસૂત્રને મેં જાહેર કર્યું તેથી તેઓ હમેશની છે 1 ટેવ મુજબ વિડાવાના રસ્તે ઉતરી ગયા. પણ એથી તેમનું ઉસૂરાં ઢંકાઈ જવાનું
નથી. તેમનું ખંડન વાંચનારે પણ તેમનું ઉત્સરા પકડી પાડે તેવું લખાણ નરેદ્રસાએ છે કર્યું છે. હજી પણ તેઓ સમજીને પ્ર. ક. ની શાસ્ત્રીયવાત સ્વીકારી લેશે તે વિરોધી છે { વાતો લખવાને લાચારીમાંથી મુક્ત થશે.
(૧૯) નરેન્દ્રસા.એ “શુદ્ધિપ્રકાશમાં સ્પષ્ટ ઉસૂત્ર લખ્યું છે કે “ચૌઢ લાખ છે સાધારણ વનસ્પતિ તરીકે ગણાતી એવી સૂકમ અને બાદર નિગોદમાંના સૂમ છે છે જેની હિંસા નથી થતી પણ તેના જીવોની સાથે કે તે જીને પરસ્પર સંઘટ્ટન– ૧ કિલામણ આદિને પ્રસંગ ખરો કે નહિ? અને તે રૂ૫ વિરાધનાને સંભવ ખરે કે કે નહિ ? અને તેવી વિરાધના ન થાય તેની કાળજી વ્રતધારીઓએ રાખવાની કે નહિ ? છે આ બધી વાતે ના વિચારને અવકાશ આપ્યા વગરનું જ તેઓશ્રી (પૂ. આ. શ્રી રવીચંદ્ર આ સૂ. મ.)નું લખાણ છે.” આમાં નરેન્દ્રસા.એ “સૂકમ અને બાર નિગોદમાંના સૂક્ષમ - જીવોની હિંસા થતી નથી એ વાત સ્પષ્ટ કબૂલ કરી છે. હવે વિચારે કે–આ જીવોની 4 હિંસા થતી નથી તો તે જીવોની સાથે સંઘટ્ટન-કિલામણા કે વિરાધના થાય જ શી છે તે રીતે ? છતાં તે જીવોની સાથે સંઘટ્ટન-કિલામણારૂપ વિરાધનાને નરેન્દ્રસા. માને છે. છે અને એવી કટિ પત વિરાધનાથી વ્રતધારીને બચવાની વાત પણ માને છે. આથી ! છે નરેન્દ્રસા. પિતાને ન ધર્મ સ્થાપી રહ્યા છે તેમાં કોઈ વિવાઢ રહેતી નથી. છતાં ઈ તેઓને પોતાની ભૂલ સમજાઈ ગઈ હોય તો તેઓ પિતાનું સૂત્ર પાછું ખેંચીને પ્રાય4 શ્ચિત કરી લે. પોતાના ઉત્સવને બચાવ કરવાથી તેમનું ભવભ્રમણ ઘટવાનું નથી. છે (૨૦) પ્રશ્નોત્તર કણિકામાં “કુલકટિમાંના કોટિ શબ્દનો સંગત અર્થ કરવા ન માટે લખ્યું છે કે “અહીં “કેટિનો અર્થ સમુઢાય કે વર્ગ હોય એમ લાગે છેxxxબાકી છે તવ તે કેવલી ભગવંત જાણે “આમ લખીને પોતાની ભવભીરુતા દર્શાવી છે. આનું !
ખંઠન કરવા માટે નરેદ્રસા.એ તદ્દન ખોટું અર્થઘટન કરી અસંગત વાત ઊપજાવી છે કે કાઢી. “એક કુલમાં ૧૦૮ પુરુષ હોય છે-એવી પ્રસિદ્ધિ છે, આના સ્પષ્ટ અક્ષર શાસ્ત્રમાં
જોયા નથી એવું ઢીલું ઢીલું સેન પ્રશ્નમાં કહ્યું છે છતાં નરેન્દ્રસા.એ અસંગત અર્થ કરીને ૧૪૨૫ અબજ અને ૬૦ કરોડ ફકત ચાઠવવંશી પુરુષ (બીજા બધા તે અલગ)ને દ્વારિકાનગરીની બંદર અને બહાર વસાવવાની હઠ લીધી છે. પિતાની હઠ પૂરી કરવા
ક