________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
[ ૧૭૮ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[પ થાય છે એટલે આ ક્ષણે જે ક્રિયા થાય છે તેબીજે ક્ષણે નથી, બીજે ક્ષણે ક્રિયા જુદી છે માટે પદાર્થ પણ જુદો છે. એ પ્રમાણે દરેક પદાર્થ ક્ષણ માત્ર રહેવાવાળા છે, કહ્યું છે કે—“ ચત્ સત્ તત્ ક્ષનિયમ્' ( જે સત્યૅ તે ક્ષણ માત્ર રહેનાર છે) એ પ્રમાણેની બૌદ્ધદર્શનની જે માન્યતા છે, તે આ સૂક્ષ્મ ઋસૂત્રને મળે છે. ઋજુત્રનય ખીજા નયનું ખંડન કે વિરોધ કરતા નથી, જ્યારે બૌદ્ધદર્શન પોતાનું જ સાચું છે એમ કહે છે. માટે જ તે યથા નથી.
પ્રશ્ન—આ નયના સમ્બન્ધમાં વિશેષ કંઇ જાણવાયેાગ્ય હોય તે નજુવે.
ઉત્તર—આગમમાં એક સ્થાને પન્નુનુન્નત હશે અનુવન્ને હાઁ મૂત્રા-વસર્જ પુત્ત બેજીરૂ | એ પ્રમાણે સૂત્ર છે. એ સૂત્રને વિરેાધ ન થાય માટે જિનભદ્રગણિ ક્ષમાશ્રમણુ વગેરે આચાર્ય મહારાજો ઋજીસૂત્ર નયને દ્રવ્યાધિક નયમાં ગણે છે, એ, તે કારણે વ્યાર્થિક નય ચાર છે; નૈગમ, સંગ્રહ, વ્યવહાર અને ઋનુસૂત્ર, બાકીના શબ્દ, સમભિ અને એવભૂત એ ત્રણ નયેા પર્યાયાર્થિક નય છે એ પ્રમાણે માને છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહાવાદી સિદ્ધસેન દિવાકર વગેરે ઋજુસૂત્ર નયને પર્યાયાર્થિ ક નયમાં ગણીને પર્યાયાથિક નયના ચાર પ્રકાર અને દ્રવ્યાર્થિક નયના ત્રણ પ્રકાર છે એમ માને છે, જે સિદ્ધાંત હાલ વિશેષ પ્રચલિત છે.
જો કે જિનભદ્રર્પણ ક્ષમાશ્રમણને અને મહાવાદી સિદ્ધસેનના દેખીતી રીતે વિરોધ ગણાય તે પણ આપણે પૂર્વ કહી ગયા તે પ્રમાણે વ્યાર્થિક નયમાં પદાર્થની અને પર્યાયાર્થિ ક નયમાં દ્રવ્યની ગૌણતા તા રહે જ છે. એ રીતે ૠજુત્રનય વર્તમાન પર્યાયની મુખ્યતાએ પર્યાયાર્થિ ક નય ગણાય છે, પરંતુ જ્યારે તે પર્યાયની મુખ્યતા ન ગણીએ અને દ્રવ્યને મુખ્ય ગણીએ ત્યારે તે નય દ્રવ્યાર્થિક નય ગણાય છે. માટે બન્ને મત એકની ગૌણુતા અને ખીજાની મુખ્યતા એ રીતિને આધારે માગેલ હોવાથી ઉભય મત અવિરુદ્ધ છે.
શતન્યાયબ્રન્થપ્રણેતા ન્યાયવિશારદ શ્રી યશોવિજયજી ઉપાધ્યાયજી નયરહસ્યમાં આ પ્રસંગને ઉલ્લેખ કરતા જણાવે છે કે “ૐ ત્રસ્ત્રનુોમાંચમાવાય વર્તમાનાવચાપાયે દ્રવ્યોપચારાÇમાથેમિતિ । (એટલે ક ઉપર બતાવેલ સૂત્ર તે અનુયોગના અંશને આશ્રયીને વમાન આવસ્યકના પર્યાયમાં દ્રવ્યપદને શેપચાર કરીને સંગત કરવું. )
શબ્દેનય
પ્રશ્ન—શબ્દનય કાને કહેવાય ?
ઉત્તર---જગતના વ્યવહારા ભાષાને આધારે ચાલે છે. કઈ પણ કાર્યાં હોય કે કાઈ પણ પદાર્થનું નિર્વાંચન કરવું હોય તેા શબ્દ સિવાય થઈ શકતુ નથી એટલે ઇચ્છતે વચનનોચરીયિતે વસ્તુ ચેન સાZ:। ( જેનાવડે પદાર્થ વચનના વિશ્રુત કરાય તે શનય. )
આ શબ્દય ભાવનિક્ષેપને અભિમત વસ્તુઓના બેધ કરે છે. જેમકે જ્ઞાનનય.
For Private And Personal Use Only