________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- જરૂર વસાવા
શ્રી જેન સત્ય પ્રકાશ’ના નીચે લખેલા ત્રણ મહત્ત્વના અ કા
( [ 1 ] શ્રી પર્યુષણ પર્વ વિશેષાંક આ સચિત્ર વિશેષાંકમાં ભગવાન મહાવીરસ્વામી પછીના એક હજાર વર્ષના જેન ઈતિહાસને લગતા પ્રમાણભૂત સામગ્રી આપવામાં આવી છે. આ ઉપરાંત ભ. મહાવીરસ્વામીનું સુંદર ત્રિરંગી ચિત્ર અ!પલે માં આવ્યું છે.
' દિર ગી પુંઠું, ઉંચા કાગડો, સુંદર છપાઈ, ૨૧૬ પાનાં ન મૂલ્ય-ટપાલખર્ચ સાથે એક રૂપિયા
e [ 2 ] શ્રી જૈન સત્ય પ્રકાશ ના ૪૩મે કુમકા
૬૦ પાનાના આ અંકમાં જેન શાસ્ત્રોમાં માં સાહાર હાવાના આક્ષેપોનો શાસ્ત્ર અને યુક્તિના આધારે કાચાટ જવાબ આપતા અનેક લેખા આપવામાં આવ્યા છે.
મૂલ્ય-ટપાલ ખર્ચ સાથે ચાર આના
શ્રી જૈન સત્ય પ્રકાશ ના ૪૫મો કૂમાંક
આ અંકમાં મહારાજા કુમારપાળ અને કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યના જીવનને લગતા અનેક અતિહાસિક લેખો આપવામાં આવ્યા છે. મૂલ્ય-ટપાલ ખર્ચ સાથે ત્રણ આના
લખે શ્રી જનધર્મ સત્યપ્રકાશક સમિતિ જેસિંગભાઈની વાડી, ઘીકાંટા
અ મ દા વા દે.
For Private And Personal Use Only