Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
વર્ષ : ૫
سہ
www.kobhatirth.org
શ્રી. જૈન સત્ય પ્રકાશ
તંત્રી : ચીમનલાલ ગેાકળદાસ શાહ
ક્રમાંક : ૫૩-૫૪
Ph.: (079) 23276252, 23276204-05
kat : (079) 23276249
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
અર્ક : ૫-૬
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
णमो त्थु णं भगवओ महावीरस्स
सिरि रायनयर मज्झे, संमीलिय सव्यसाहुसंमइयं । पत्तं मासियमेयं, भव्वाणं मग्गयं विमयं ॥ १ ॥
વિક્રમ સંવત ૧૯૯૬ :
પાષ–મહા સુદ ૭ 10
www.kobatirth.org
श्री जैन सत्य प्रकाश
( મસત્ર તંત્ર )
१ श्री विहरमाणतीर्थपति सोत्र ૨ાહેર વિજ્ઞપ્તિ
૩ શ્રી સિમ ધરજુરી પત્રી ૪ નિહ્નવવાદ
૫ ધનપાલનું આદર્શ જીવન
૬. રત્નવાહપુરકલ્પ
છ પ્રાચીન સાહિત્યમાં નાલંદા
વીર સંવત ૨૪૬૬
ગુરૂવાર
વિ—ષય—દ—શન
८ पंजाब में जैनधर्म
૯૯ શ્રી કેશરિયાજી તીર્થ સ્તવન ૧૦ ગુજરાતની પ્રાચીન જૈન મૂર્તિએ ૧૧ દેવપૂજા
१२ विमलवसही के प्रतिष्ठापकों में श्री वधर्मानसृरिजी भी थे ૧૩ પ્રભુ શ્રી મહાવીરનું તત્ત્વજ્ઞાન ૧૪ એક મૂર્તિને લેખ
૧૫ સમાચાર તથા સ્વીકાર
૧-૮-૦
:
1
Acharya Shri Kailassagarsuri Gyanmandir
1: ઈસ્વીસન ૧૯૪૦
:
आ. म. विजयपद्मसूरिजी
0: આ. મ. વિજયયતીન્દ્રસૂરિજી
: મુ. મ. ધુરંધરવિજયજી
:
મુ.મ. સુશીવિજયજી
શ્રી. અંબાલાલ કે. શાહ
મુ.મ. જ્ઞાનવિજ્યજી
જાન્યુઆરી ફેબ્રુઆરી ૧૫
લવાજમ
50 मु. म. दर्शन विजयजी મુ. મ. પ્રેમવિજયજી
O શ્રી સારાભાઇ મ. નવાબ આ.મ. વિશ્ર્ચપદ્મસૂરિજી
: श्री अगरचंदजी नाहटा : આ. મ. વિજયલબ્ધિસૂરિજ : મુ. મ યશોભદ્રવિજયજી
For Private And Personal Use Only
: ૧૧
: 1,3
: ૧૭૬
પૂજ્ય મુનિમહારાજોને વિજ્ઞપ્તિ
હવે ચતુર્માસ પૂર્ણ થયું છે એટલે વિહાર દરમ્યાન દરેક અંગ્રેજી મહિનાની બારમી તારીખ પડેલાં નવું સરનામું લખી જણાવવાની સૌ પૂજ્ય મુનિરાજોને વિજ્ઞપ્તિ છે.
: ૧૮૨
: ૧૮૮
: ૧૯૧
: ૧૯૫
: ૨૦૦
: ૨૦૩
: ૨૦૯
: ૨૧
: ૨૧૫
: ૨૧૭
: ૨૧૭
સ્થાનિક
બહારગામ ૨-૦-૦
૦-૩-૦
છૂટક અક મુદ્રક : નરોત્તમ હગેાવિદ પડયા, પ્રકાશક :–ચીમનલાલ ગોકળદાસ શાહ, મુદ્રણસ્થાન : સુભાષ પ્રીન્ટરી સલાપેાસ ક્રોસ રોડ અમદાવાદ, પ્રકાશનસ્થાન : શ્રી જૈનધર્મ ધીકાંટા રોડ, અમદાવાદ.
સત્યપ્રકાશક સમિતિ કાર્યાલય, જૈશિંગભાઇની વાડી
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન સત્ય પ્રકાશ કમાંશ પ૩-૧૪
[भासि पत्र]
. [वर्ष ५ : ४ ५-६ ॥ श्री विहरमाणतीर्थपति स्तोत्रम् ॥ कर्ता-आचार्य महाराज श्री विजयपनमूरिजी
(आर्यावृत्तम् ) पणमिय थंभणपाम, कामदयं णेमिसूरिपयकमलं । सिरिविहरमाणथुत्तं, रएमि जिणतित्थकल्लाणं ॥१॥ सारयससहरकित्ती, विहरते वरमहाविदेहम्मि । तित्थवई गुणवंते, वंदे विणएणमुल्लासा ॥२॥ सिरिसीमंधरसामी, जंबुद्दीवे महाविदेहम्मि । वरपुक्खलावईए, पुंडरगिणिणामणयरीए ॥३॥ मिजंस मञ्चईए, कंचणतणुवसहलंछणा तणया । कुंथुजिणारपहूणं, अंतरसमयम्मि संमाया ॥४॥ पणसयसरुञ्चदेहा, वरलक्खणरुप्पिणी विहियलग्गा। तह वीसलक्खपुच-प्पमाणसमया कुमारत्ते ॥५॥ तेसट्ठिलक्खपुत्र-प्पमाणरउजाहिवत्तसिरिसमया । मुणिसुव्वयापरणं, णमिप्पहूणंतरम्मि तहा ।।६।। गहियविमलचरित्ता, चउनाणी सिखवगसे ढीए । णासियघाइच उक्का, साहियमवण्णुसळभावा ।।७।। दसलक्ख केवलिमुणो, सयकोडी समणसमणपरिवारा। पडिबोहंते भव्वे, जीवणपज्जंतसमयम्मि ॥८॥ किच्चा जोगनिरोहं, खविऊणमघाइसेसकम्माई। एगंतियमच्चंतियं, मुत्तिसुई भावि समय म्मि ॥९॥ पाविस्संति पहजे, सत्तममम जियतरे . समए । ते मोमंधरदेवा, मंतिदया हातु भवाणं ॥१०॥
( अपूर्ण)
For Private And Personal Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જાહેર વિજ્ઞાત સંવત્ ૧૯૯૦માં શ્રી રાજનગર (અમદાવાદ)માં અખિલ ભારત' વાપીંય જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક મુનિસમેલન ભરાયું એ પ્રસંગ દરેક જૈનને યાદ હશે. આ મુનિસમેલનમાં બીજા બીજા પ્રશ્નોની સાથે–અન્ય ધમીઓ તરકથી જૈનધર્મ કે તેના કોઈ પણ અંગજેન તીર્થો, જૈન સાહિત્ય વગેરે–ઉપર જે કંઈ આક્ષેપો કરવામાં આવે તેને યોગ્ય પ્રતિકાર કેમ કરે તે માટે વિચારણા કરવામાં આવી હતી. અને એ વિચારણાના ફળરૂપે પાંચ પૂજ્ય મનિમહારાજની એક સમિતિ નીમીને શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિની સ્થાપના કરવામાં આવી હતી.
સંવત ૧૯૧માં આ સમિતિએ પિતાને સોંપાયેલું કામ પૂરું પાડવા માટે “શ્રી જૈન સત્ય પ્રકાશ” નામનું માસિક પત્ર પ્રગટ કરવું શરું કર્યું. આ માસિક છેલ્લા પાંચ વર્ષથી નિયમિત રીતે પ્રગટ થાય છે અને જેનધમ કે તેના કોઈ પણ અંગ ઉપર કરવામાં આવતા આક્ષેપોનો યોગ્ય પ્રતિકાર કરવા ઉપરાંત જૈન સાહિત્ય, કળા, તત્ત્વજ્ઞાન કે ઇતિહાસ વિષયક વાચન સમાજ સમક્ષ રજુ કરી રહ્યું છે.
અમને લાગે છે કે જે ઉદ્દેશથી આ સમિતિ અને આ માસિકની સ્થાપના થઈ હતી તે ઉદ્દેશને સંપૂર્ણ રીતે પહોંચી વળવું એકલા હાથનું કામ નથી. એ કામ સંપૂર્ણ રીતે કરવું હોય તો આખા સંઘને સક્રિય સહકાર મળવો જોઈએ. એટલે અમે સમસ્ત શ્રી સંઘને-સૌ જૈન ભાઈઓને નમ્ર વિનંતી કરીએ છીએ કે કઈ પણ વર્તમાનપત્ર કે કઈ પણ પુસ્તકમાં અજેને તરફથી કે તેરાપંથી, સ્થાનકવાસી યા દિગંબરો તરફથી જૈનધર્મ, જૈન તીર્થ કે જૈન સાહિત્ય વગેરે ઉપર આક્ષેપ કરેલા જોવામાં આવે તે તેની માહીતી અમને નીચેના સરનામે લખી એકલી આભારી કરે. આશા છે દરેક જન ભાઈ અમને આટલે સહકાર જરૂર આપશે!
વ્યવસ્થાપક, શ્રી જનધર્મ સત્યપ્રકાશક સમિતિ
જેસિંગભાઇની વાડી, ઘીકાંટા, અમદાવાદ
For Private And Personal Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्री सीमंधरजीरी पत्री* अन्वेषक-आचार्य महाराज श्री विजययतीन्द्रसरिजी हमारे पास एक शास्त्री-लिपी के दिव्य अक्षरों में लिखा हुआ गुटका है-जिसको विक्रम सं० १९२० आश्विनशुक्ला ८ के दिन अजमेर रहकर किसी यतिने लिखा है। उक्त पत्री उसीमें लिखित है। पाठकों के अवलोकनार्थ हम यहाँ उसको ज्यों की त्यों उद्धृत करते हैं।
સ્વસ્તિ શ્રી મહાવિદેહ પુષ્કલાવતી વિરે પુંડરીકણું નગરી શુભસ્થાને પૂજ્ય આરાધ્યત્તમ પરમપૂજ્ય સકલ ગુણનિધાન અનેક ઉપમા વિરાજમાન ચતુવિધિ તીર્થકર્તા પાપમલાડલતમહર્તા સ્વયં બુદ્ધ પુરૂષોત્તમ લોકનાથ શિવ અગઢસાધક ધર્મદાતાર ભવ્યજીવાના તારક અનંત જ્ઞાન દર્શન ચારિત્ર તપના ધારણુહાર જ્ઞાન મેહ મિથ્યાત્વ દુર્મતીના ટાલણહાર પાખંડ પરમતના ગાલણહાર જ્ઞાનદશાના અજૂઆલણહાર પરમદાતાર પરમ દયાલ પરમકૃપાલ જગદાધાર જગદાણંદ જગનાહ જગપ્રિય જગગુરૂ દેવાધિદેવ અસુરસુર મુનિવરના નાયક મહદવાલ મહાસાર્થવાહ મહાનિર્ધામક પરમદેવ પરમગારડુ પરમોપકારક સંસારરૂપ સેતખાના–અંદીખાનાના કાટણહાર ચલીસ અતિશય-૩૫ વચનાતિશય સહિત સર્વદોષ રહિત અષ્ટમહાપ્રાતિહાર્યોપેત ૧૦૦૮ લક્ષણોપેત સર્વગુણસહિત ચાઠિ ઈંદ્રના પૂજ્ય ધર્મસી જીવરાજના ગરીબનિવાજ જગતજીવના વચ્છલ તરણતારણ અસરણસરણ અસંયમ મિથ્યાતિમિરહરણ જગત ભૂષણ રાજરત્યે શ્રી જિનરાજ સર્વજ્ઞ સર્વદશી સર્વજીવકૃપાલ કર્મશત્રુનિકંદક ધર્મચકી શ્રી શ્રી ૧૦૦૮ શ્રી સીમંધરસ્વામી ચિરંજી. લિખતે દક્ષિણાર્ધ ભરતક્ષેત્ર મધ્યખંડ જનદેશે દેહલપુરથી સેવક આજ્ઞાકારી કિકર રાંક કંગાલ દાસાનુદાસ ગુમાસ્તા છવારી વંદના કેડાર્કડવાર ઘણે ઘણે મારું અવધાર. સેવક ઉપરે સુનિરસું મહરસું ઘણું પાસું જોવસી. હું અવગુણો ભંડાર છું. રાજ અવગુણુ સામે ન જેવસીજી. મેટાની નિજર મેટી હુવે. નિજરનું નવનિધિ દેલત હવે.
અપરંતુ સમાચાર એક પ્રછ, નગરને રાજધાનીને એહવે અમે વરતાણ . અને પ્રધાન, કુબુધજી પટેલ, કાજી દેસાઈ, ક્રોધજી કોટવાલ, માનજી વજીર, માજી ખીજમતદાર, ભેજી કાજી, મેહોજી ફેજદાર
- આ “પત્રી –પત્રમાં ધાર્મિક-આત્મિક પરિભાષાના શબ્દો અને સાંસારિક પરિભાષાના શબ્દોને વ્યક્તિનું રૂપ આપીને આખું વર્ણન આપવામાં આવ્યું છે એટલે
જ્યાં જ્યાં આવા શબ્દો આવે છે ત્યાં ત્યાં તેવો અર્થ જ કરવો જોઈએ, જેમકે ઘર્મસી જીવરાજ શબ્દથી ધર્મ અને જીવ–આત્મા અર્થ સમજવો.
For Private And Personal Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૧૭૪ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ પ ઈષાજી સેઠ, કૃષ્ણા છડીદાર, ગીધાજી દીવીદાર, વિષયાજી હલકારા, નિંદાજી ઠગાઈજી અધમ્માજી હિંસા અન્યાયી ચાહટીયા છે. રાગદ્વેષ વાંકા ઉમરાવ છે. તે સગલાઈ મુસદ્દી સિરકારના કામને તન દેતા નથી. તિણે અનેક ખાટી મત દેઈ ઈ અને તકાલ રૂલાબ્યા છે. પછે કાંઇ એકઉ ખાકબ થયે તેણે અવસરે હિંસ્યા કર્મ પરીસહરાજાના પુત્ર મેહુલ્લીત ફાજદાર મહા મેવાસી વાંકે દુષ્ટ ચડ રૌદ્ર તીવ્ર માઠા પ્રણામના ઘણી છે. તિણે સર્વ જગત્રને નિન નિષ્ણુ કીધા છે અને વલી તેણે જરાચંદ ચાપદાર મેલીયેા છે, તિણુ આલત કાણુ ૧૪ પરંગના તમામ ઉજ્જડ કર્યા છે, તેહની વિગત મસ્તકપુરી તા પુજે છે. કર્ણ પુરી ને કેહનેઈ શબ્દ સાંભળતા નથી ૧, નાસિકાપુરી મે વસતા નથી ર, દ ંતપુરી સુરજ ઢમઢેર કીધો છે ૩, મુખુદાવાદકી ઘાટી બંધ થઇ છઈ ૪, રસનાપુરી તો લડથડે છે પ, હૃદપુરી તા વાસા શૂન્ય થઈ ૬, હસ્તપુરી તા જે છે ૭, લેાચનપુરી ખેડબાલ થઇ છે ૮, પેટલાવાદ મે માલ ખતે! નથી ૯, વૃષણુપુરી મૈ તા કાંઈક ના દીસતા નથી ૧૦, મૂલા કાંઇક ધીરજ ધરતા નથી ૧૧, ચરણપુરી મૈં તા કાંઇ સકાર રહ્યો નથી ૧, ચ પુરી તા નિરાટ લટક રહી છે ૧૩, ઇત્યાદિક સગલા પરિગના મેં હાહાકાર થયા છે. તે દેખી જીવાજી ઉદાસ થયા છે મુસદી સગલાઈ વીરડ રહ્યા છે. અહારી કાઇ સીખાઈ નથી અને સ્યા રિચે દેવપુરી પામી તે પણુ અસાર કુકન! ઉર્દુ મુસદી પણ હુકમ માનતા નથી. મહારાજાના ચરણકમલ તા ગાઢા વેગલા થયા છે. અને વિકલ્પથ પહાડ નદિયાં ઝાગી. ભૂતપ્રેત હિંસક જીવાદિ ઘણા ભાવિધાને કાંઇ ઉપાય દીસતું નથી તેણે કરી ભાવિ મિલું અમારા મુસદી તામરા બાને છે. રાજરા કાઈ વાહલાઉ નથી. હું તથા વૈક્રિમલબંધ તથા વિદ્યા તથા વિદ્યાધરને તેણે કરી આવી મિલું માટે અત્યંત ચિંતાતુર થયા છું અને તે સાથે લડાઈ ફરવાની સાઇ સમર્થા નથી. તે ભણી હું દીનદયાલ કૃપાલ ગરીબનિવાજ કેટલાકનિવારક અભયદાનપદદાયક શંક ભીરુ સેવક ઉપર સુનિજર અનુકપા અયા કરી રાજરો મુસદ્દી પ્રધાન ધર્મશી સમ્યકત્વ સેનાપતિ સામાન્ય સારી સહિત મેલે તો અમારે આધાર થાય. હું મહારાજા કણાનિધાન મહિદરિયાવ રાંક કંગાલ દાનને આપરા હિં જ આધાર છે. બાકી સર્પ મેલે સભાના મારા એકાંત દુષણરૂપ છે, ષિષ્ણુ શ્યું કરીયે કર્મ વસી પડયે છું. અનાથની વાહર રાજ વિના જો સંસાર મેં કાઇ કરણહાર દીસે નહીં તે માટે હું પ્રભા ! વળી વાહર કીન્ત્યા.
હિંવે શ્રીહજૂર કાગઢ માલમ હુવા તે વાંચી કરૂણાસાગર કૃપાનિધાન અણુકંપા આણી ધર્મસી પ્રધાન સમ્યકત્વ સેનાપતિને મેલીયે તદા અપૂર્વકરણ શુભમુહૂર્ત જ્ઞાન દરસણુ ચારિત્ર તક્કે ચતુરગી સેન્યા નિશ્ચય વ્યવહાર
For Private And Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૫-૬]
શ્રી સીમધર્જરી પત્રી
[૧૯૫]
નિસાણું ધ્યાન પંચવિધ સ્વાધ્યાય સઇદાના ગડગડતા, ગુપ્તીસરણાઇ, સુમતસિંધુડા, ચેાગસંગ્રહ નાટક, જ્ઞાન ચારે, ભાવ તાપમાને ગડગડાટ અટાટાપદ્યન અવાજ કરતા, અઢાર સહસશીલાંગરથ–સંગ્રામિક, ખિભા ખડગ, તપ–ત્રિશૂલ, ભાવ—-ભાલા, ક્રિયા–કટાર, શીલવાડી-અગતરટાપ–સના, નય-નેન્દ્ર, પુન્ય—-ઢાલ, ગેાલા પ્રશ્નોત્તર, ગૂઢાઅર્થ-જ જીરા, વ્યાખ્યાન—ગાણુ ઇત્યાદિ અનેક શસ્ત્રસહિત દવિધ તિધર્મ વાંકા ઉમરા, ચરણુ કરણાદિ સુભટ પંચમહાવ્રત જાના સહિત ધર્મપદેશ નકીમ ખેલતાં, સ્યાદ્વાદ માર્ગે ચાલતા, ગુણસ્થાને વાસા સુખે સુખે વાત, દયાદાન વરસાવતા, ચરચારૂપ નગારા દેઈ તુરત ધરમસી પ્રધાન ચઢો, કષાયરૂપ સેન! આવીને દેહલપુરના વજીર મિશ્રાજી તિસં રોડ માંડી. જીવાજી સાંભલીને આનંદ પામ્યા. ધર્મસી પ્રધાનનું આવી મિલ્યા. તદ્દા મેહરાજા સાંભલી કટક લે ચઢયા. કષાયરૂપ સેન્યા રાગદ્વેષ નિષ્ઠાન ક્રુધ્યાન ધબ્બ સતસૈા દુનયનેજા પતાકા ફર્યા, પવિષે સુખ સઈદાના ઘૂમ પાડતા નિંદા સરણાઇ રાગદ્વેષ સિંધુડા તૃષ્ણા નાનાવિધ નાટક મિથ્યાત્વ રાત્રે અવિત ક્રિયારૂપ અરાએ અવાજ કરતા ચારાસીલા જીવયેની મહાસંગ્રામક રથ ક્રોધડંગ તાતક ત્રિશૂલ ભવભાલા ક્રિયાકટાર કુશીલ અગતર નાગણી ગૃહત ફૂટ ગે!લા મમૃષા જંજીરા વાદરા માણુ કૃષ્ડલેફ્યા કખાણુ ઇત્યાદિ શસ્ત્ર લેઈ દશ મિથ્યાત્વ શંકા ઉમરાવ સતવિધ અસંયમ સુભદ્ર ખાટા વ્રત જાની નિંદા નકીમ કુસૂત્રપદેશ વિદ દેતા ઉન્માર્ગ ચાલતા સંસાર નગરને ગઢ રહ્યો નિંદા આશાતના અવિનય અભક્તિ કુબુધ કુદ્રષ્ટિ કુલેશ્યા અશુભ ધ્યાન મમતા કૃપણુતા ઇત્યાદિ માણુ ગાલા રાજ કીધા. બત્રીસ દોષ નાટક હિંસ્યાદાન વરસાવતા મેહુલીપતિ મિશ્રાજી સેનાપતિ ચઢયા. મિડુંરી અણીયાં મિલી તિહાં ધર્મરાજા ઉપશમ ક્ષેપકશ્રેણિ અપૂર્ણ કરણ સમતારસ લઘતા સુમતિ સુબુદ્ધિ શુભલેશ્યા શુભધ્યાન શુભયોગ સુદૃષ્ટિ ગુણસ્તુતિ નિર્જરા ચરણ જ્ઞાન દાનાદિ તાપણાના આયુધ સામાન સામગ્રી લેઇ શ્રદ્ધાનગારા દેઇ વૈરાગ્ય દયા કરૂણા જિનયણુ સદ્ગુણા રૂચિ પ્રતીત બહુમાન કીર્તિ ઇત્યાદિ સિંધુરાગ કરાવતા જ્ઞાન ધ્યાનાદિ બાણુ વરસાવતા કર્મશત્રુના પ્રાણ હરતા જ્ઞાનાવરણીય ચરતે! સુભટાં સહિત સંગ્રામ કરશુ લાગે!. તિહાં મહાભારતસંગ્રામ હુવા. જ્ઞાન તાપા છુટી હડહુડ ધડડડઠાં ઠાં ઠાં ઠાંગડડડ ધડડડ છુટી, માહની કી ફ્ાજ ભાગી. હુગુણ ડડડ ઝણણણ તણું તપ ગણુ છુટા મેશિર તૂટા. ધ્યાન ભાવનાદિ તામાં ગડ-ગડી મેહની ફેજા ખંડ-.ડી. દયાના ખાલ ચાલ્યાં સમતા કરૂણારસ પૂર હાલ્યાં. મેાહ ન્હાઠા તેર ઘાટા તિમિર ત્રાઠા ધર્મ કેડ ધાણે, મેહનસાયે લૂટી ફૂટી હણી દૂર કાયૅા. જીત જસ ચઢયે.. [જુએ પૃષ્ઠ ૧૭૬ ]
For Private And Personal Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિહુનવવાદ
લેખકઃ-મુનિરાજ શ્રી ધુરંધરવિજયજી
[ ગતાંકથી ચાલુ ] પર્યાયાર્થિક નય–જુસૂત્ર અને શબ્દનયનું સ્વરૂપ [ નિહ્નવવાદમાં ઉપયોગી નયવાદમાંથી દ્રવ્યાર્થિક ત્રણ નયનું સ્વરૂપ ગતાંકમાં વિચાર્યું હવે પર્યાયાથિક ચાર નો છે તેમાંથી ઋજુસૂત્ર અને શબ્દય એ બે નયનું સ્વરૂપ વિચારીએ.] પર્યાયાર્થિક નયની વ્યાખ્યા–જગતમાં રહેલ દરેક વસ્તુઓ દ્રવ્ય અને પર્યાયયુક્ત હોય છે. તેમાં દ્રવ્ય એટલે ધમી અને પર્યાય એટલે ધર્મ. દરેક વસ્તુમાં અનંત પર્યાય (ધર્મો) રહેલા છે. તેમાં જ્યારે ધર્મોની એટલે દ્રવ્યની પ્રધાનતાએ વિચારણું કરાય તે દ્રવ્યાર્થિક વિચારણા અથવા વ્યાર્થિક નય કહેવાય, અને પર્યાયને મુખ્ય કરીને જે વિચાર કરાય તે પર્યાયાર્થિક નય કહેવાય. ગૌણુતાએ દ્રવ્યાર્થિક નયમાં પર્યાયની અને પર્યાયાર્થિક નયમાં દ્રવ્યની અપેક્ષા તે રહે જ છે. જેમાં પર્યાય એટલે ધર્મનો આશ્રય વિશેષ છે એવા પર્યાયાર્થિક નન્ય ચાર છે. ઋજુસૂત્ર, શબ્દ, સમભિસૂઢ અને એવંભૂતનય.
[૧૭૫ પૃષ્ઠનું અનુસંધાને ]. બહુલવટ ચૂકે છત કે સેર કુ . કેવલ ઉત્સવ ટુક ધર્મ જીત મેહ થયો રીતે જીવાને સુખ કીધો મોક્ષનગર પિચાડી દીધું. શ્રી સીમંધરજીની આણ વર્તાવી નગારો દીધો. વિકટ વિકટ વિકટ વિકટ, દાદા દાદા, ધું દે કટ ઝીં ઝીં ઝીં ઝીં, ઝણણણ, ઝિગડદા દાદાગડ દાંગડદાં ધની કટ દાં વિધિનિક ધનકટ દાં ધિધિનિક ધન કટ ધાં, ધી ધી ધસઈદાના વાજે કવિનર કહે શ્રી સીમંધરજિન કી યે વિધિ નેવત વાજે. ઈતિ શ્રી સીમંધરજીરી–પત્રી સંપૂણુમાં
इसके अलावा उक्त गुटके में बडी सुन्दर सरल भाषा में 'अंजणा सती रास' और 'जीवविचार रास' भी आलेखित हैं। प्रथम रास में कर्ता का परिचय इस प्रकार है
સંવત શશિ સાયર ચંદ્ર લંચન સ્તવ્યું, આસુ સુદિ દશમ રવિવાર રાજે, સૂરિ સિરતાજ ગુરૂરાજ આણંદજી, તાસ પાર્ટી શ્રી વિજયરાજ રાજે ભેગા૧દા ધન ધન હરખ ગુરૂ વિવિધ ચૂડામણિ, જાસ દીક્ષિત જગ કીર્તિ સારી; રત્નવિજય બુધ શાંતિવિજય તણો, વૃદ્ધવિજય પભણે આણંદકારી ભેગા૧દ્દા
For Private And Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
અંક પ-૬]
નિહનવવાદ
[૧૭૭]
હજુસૂત્રનય પ્રશ્ન-સાત નથમાંના ચોથા ઋજુત્રનયનું સ્વરૂપ શું છે ?
ઉત્તર-ઝુ-કારું વર્તમાન સૂઝાતોતિ ગુ . | જે વિચારણું વર્તમાનકાળને ગુંથે તે ઋજુસૂત્રત્ય. અથવા ઋજુ એટલે અવક્ર. સરલપણે વસ્તુને જે કહે તે ઋજુસૂત્રનય કહેવાય. ઋજુસૂત્રને સ્થાને કેટલીક વખત ઋજુશ્રુત શબ્દ વપરાયેલ જોવામાં આવે છે ત્યાં તેનો અર્થ ઋજુ એટલે સરલ અને મૃત એટલે બેધ, અર્થાત સરલપણે જે બંધ કરે તે આજુબુત.
પ્રશ્ન-આ નયનું સ્વરૂપ સ્પષ્ટ સમજાય માટે દૃષ્ટાંતથી સમજાવો ?
ઉત્તર-જો કે મનુષ્યોને ભૂતકાળ અને ભવિષ્યકાળનો વિચાર કર્યા સિવાય ચાલતું નથી તો પણ કેટલીક વખત ચાલુ પરિસ્થિતિને જ લોક જુએ છે.
गते शोको न कर्तव्यो भविष्यं नैव चिन्तयेत् ।
वर्तमानेन योगेन वर्तन्ते हि विचक्षणाः ॥ [ ભૂતકાળનો શેક કર નહિ, ભવિષ્યની ચિંતા કરવી નહિ, વર્તમાન કાળના યોગ વડે વિચક્ષણ પુરૂષો રહે છે. ]
એ નીતિમાં કહ્યા પ્રમાણે સુજ્ઞ જનોને ભૂત અને ભાવિના–સુખદુઃખના હર્ષક વર્તમાનમાં હોતા નથી, પરંતુ તેઓ ચાલુ કાળને જ અનુસરે છે. ભૂતકાળમાં રાજા હેય ને વર્તમાનમાં ભિખારી હોય અને વર્તમાનને ભિખારી ભવિષ્યમાં રાજા થવાનો હોય તેથી તે રંક ચાલુ કાળમાં રાજાનું સુખ અનુભવતા નથી એ જ પ્રમાણે પૂર્વકાળમાં આત્મજ્ઞાનમાં લીન થયેલ આત્મા ચાલુ કાળમાં બાહ્ય વિષયમાં આસક્ત હોય અને ચાલુ વિષયાસક્ત આત્મા ભવિષ્યમાં ધર્મ ધ્યાનમાં લીન થવાનો હોય પરંતુ ચાલુકાળમાં તે આત્મા, આત્મજ્ઞાનની લીનતાના અનુપમ સુખને આસ્વાદ લઈ શકતા નથી. એ રીતે જુસૂત્રનય પણ ભૂત અને ભવિષ્યના પર્યાયોનો ત્યાગ કરીને વર્તમાન પર્યાયને સ્વીકારે છે.
આ ઋજુસૂત્રનય બે પ્રકારને છે; એક ભૂલ ઋજુસૂત્ર અને બીજો સૂક્ષ્મ ઋજુસૂત્ર. તેમાં પ્રથમ ઋજુસૂત્ર વર્તમાન પર્યાય ઘણું સમય સુધી રહે છે તેમ સ્વીકારે છે જેમકે જીવના દેવ, મનુષ્ય, તિર્યંચ અને નારક વગેરે પર્યાય છે તેમાં દેવપર્યાયમાં જીવ ઉત્કૃષ્ટ તેત્રીશ સાગરેપમ સુધી રહે છે, મનુષ્ય પર્યાયમાં વધારેમાં વધારે ત્રણ પલ્યોપમ સુધી રહે છે, એ પ્રમાણે સ્થૂલ ઋજુસૂત્ર સ્વીકારે છે જ્યારે સૂક્ષ્મ ઋજુસૂત્ર દરેક પર્યાયને ક્ષણસ્થાયી માને છે. આ સમયમાં જે ઘટે છે તે બીજા સમયમાં નથી ઇત્યાદિ.
પ્રશ્ન –આ નયની માન્યતા કયા દર્શનને મળે છે ? ઉત્તર વારિરિ તલ પરમાર્થાત !
જે અર્થ ક્રિયાને કરે છે તે જ વાસ્તવિક સત્ છે. દરેક પદાર્થમાં પદાર્થને અનુકૂળ એવી ક્રિયા થતી જ હોય છે. દરેક ક્ષણે નવા નવા વિષયને અનુકૂળ નવી નવી ક્રિયા
For Private And Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
[ ૧૭૮ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[પ થાય છે એટલે આ ક્ષણે જે ક્રિયા થાય છે તેબીજે ક્ષણે નથી, બીજે ક્ષણે ક્રિયા જુદી છે માટે પદાર્થ પણ જુદો છે. એ પ્રમાણે દરેક પદાર્થ ક્ષણ માત્ર રહેવાવાળા છે, કહ્યું છે કે—“ ચત્ સત્ તત્ ક્ષનિયમ્' ( જે સત્યૅ તે ક્ષણ માત્ર રહેનાર છે) એ પ્રમાણેની બૌદ્ધદર્શનની જે માન્યતા છે, તે આ સૂક્ષ્મ ઋસૂત્રને મળે છે. ઋજુત્રનય ખીજા નયનું ખંડન કે વિરોધ કરતા નથી, જ્યારે બૌદ્ધદર્શન પોતાનું જ સાચું છે એમ કહે છે. માટે જ તે યથા નથી.
પ્રશ્ન—આ નયના સમ્બન્ધમાં વિશેષ કંઇ જાણવાયેાગ્ય હોય તે નજુવે.
ઉત્તર—આગમમાં એક સ્થાને પન્નુનુન્નત હશે અનુવન્ને હાઁ મૂત્રા-વસર્જ પુત્ત બેજીરૂ | એ પ્રમાણે સૂત્ર છે. એ સૂત્રને વિરેાધ ન થાય માટે જિનભદ્રગણિ ક્ષમાશ્રમણુ વગેરે આચાર્ય મહારાજો ઋજીસૂત્ર નયને દ્રવ્યાધિક નયમાં ગણે છે, એ, તે કારણે વ્યાર્થિક નય ચાર છે; નૈગમ, સંગ્રહ, વ્યવહાર અને ઋનુસૂત્ર, બાકીના શબ્દ, સમભિ અને એવભૂત એ ત્રણ નયેા પર્યાયાર્થિક નય છે એ પ્રમાણે માને છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહાવાદી સિદ્ધસેન દિવાકર વગેરે ઋજુસૂત્ર નયને પર્યાયાર્થિ ક નયમાં ગણીને પર્યાયાથિક નયના ચાર પ્રકાર અને દ્રવ્યાર્થિક નયના ત્રણ પ્રકાર છે એમ માને છે, જે સિદ્ધાંત હાલ વિશેષ પ્રચલિત છે.
જો કે જિનભદ્રર્પણ ક્ષમાશ્રમણને અને મહાવાદી સિદ્ધસેનના દેખીતી રીતે વિરોધ ગણાય તે પણ આપણે પૂર્વ કહી ગયા તે પ્રમાણે વ્યાર્થિક નયમાં પદાર્થની અને પર્યાયાર્થિ ક નયમાં દ્રવ્યની ગૌણતા તા રહે જ છે. એ રીતે ૠજુત્રનય વર્તમાન પર્યાયની મુખ્યતાએ પર્યાયાર્થિ ક નય ગણાય છે, પરંતુ જ્યારે તે પર્યાયની મુખ્યતા ન ગણીએ અને દ્રવ્યને મુખ્ય ગણીએ ત્યારે તે નય દ્રવ્યાર્થિક નય ગણાય છે. માટે બન્ને મત એકની ગૌણુતા અને ખીજાની મુખ્યતા એ રીતિને આધારે માગેલ હોવાથી ઉભય મત અવિરુદ્ધ છે.
શતન્યાયબ્રન્થપ્રણેતા ન્યાયવિશારદ શ્રી યશોવિજયજી ઉપાધ્યાયજી નયરહસ્યમાં આ પ્રસંગને ઉલ્લેખ કરતા જણાવે છે કે “ૐ ત્રસ્ત્રનુોમાંચમાવાય વર્તમાનાવચાપાયે દ્રવ્યોપચારાÇમાથેમિતિ । (એટલે ક ઉપર બતાવેલ સૂત્ર તે અનુયોગના અંશને આશ્રયીને વમાન આવસ્યકના પર્યાયમાં દ્રવ્યપદને શેપચાર કરીને સંગત કરવું. )
શબ્દેનય
પ્રશ્ન—શબ્દનય કાને કહેવાય ?
ઉત્તર---જગતના વ્યવહારા ભાષાને આધારે ચાલે છે. કઈ પણ કાર્યાં હોય કે કાઈ પણ પદાર્થનું નિર્વાંચન કરવું હોય તેા શબ્દ સિવાય થઈ શકતુ નથી એટલે ઇચ્છતે વચનનોચરીયિતે વસ્તુ ચેન સાZ:। ( જેનાવડે પદાર્થ વચનના વિશ્રુત કરાય તે શનય. )
આ શબ્દય ભાવનિક્ષેપને અભિમત વસ્તુઓના બેધ કરે છે. જેમકે જ્ઞાનનય.
For Private And Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૫-૬] નિહનવવાદ
[૧૭] જિનશબ્દથી જેમણે રાગ અને દ્વેષનો ક્ષય કરેલ છે અને ભૂમિતલ ઉપર વિચરી રહ્યા છે એવા કવળી ભગવતિને સમજાવે છે પરંતુ જે જીવો ભવિષ્યમાં જિન થવાના છે તે છે વ્યજિન કહેવાય છે. પ્રતિમામાં કે ચિત્રપટમાં જે જિનની સ્થાપના કરેલ હોય છે તે સ્થાપનાજિન કહેવાય છે. અને કોઈ વસ્તુનું જિન એવું નામ આપ્યું હોય તે નામજિન કહેવાય છે. તે દ્રજિન, સ્થાપનાજિન અને નામજિનને જિન શબ્દ સમજાવતો નથી. અર્થાત જે શબ્દમાં જે વસ્તુને સમજાવવાની શક્તિ છે તે વસ્તુને માટે વાપરવામાં આવતો તે શબ્દ તેનું નામ શબ્દનય.
પ્રશ્ન—આ શબ્દમાં આ વસ્તુ સમજાવવાની શક્તિ છે એ શાથી જાણું શકાય ?
ઉત્તર–આ શબ્દને આ અર્થ છે, આ શબ્દથી વસ્તુ સમજાય છે એવા પ્રકારનો શબ્દનો શકિતગ્રહ ઘણે પ્રકારે થાય છે, તેમાં મુખ્ય આઠ કારણ છે, તે આ પ્રમાણે— - ૧ વ્યાકરણું–કેટલાક શબ્દોના અર્થ વ્યાકરણથી સમજાય છે. જેમકે નછતિ એ શબ્દનો અર્થ જાણ છે- તે તેમાં કાજૂ ધાતુ અને તિ પ્રત્યય છે. ધાતુના અર્થ માટે વ્યાકરણમાં લખ્યું છે કે અમુક એટલે ધાતુ ગતિ અર્થમાં વાપરવામાં આવે છે અને રિ-ત-અનિત વગેરે પ્રત્યો વર્તમાન કાળમાં ત્રીજાપુરુષ માટે વાપરવામાં આવે છે. એટલે તિને અર્થ તે છે. હવે અરતિને સંપૂર્ણ અર્થ તે ગતિમાં છે, અર્થાત તે જાય છે, એવો થાય છે. એ પ્રમાણે બીજા શબ્દોનો પણ અર્થગ્રહ વ્યાકરણથી થાય છે.
૨ ઉપમાન–ઉપમાન એટલે સાદ. તે ઉપમાન કેટલાક શબ્દનું અર્થજ્ઞાન થાય છે. જેમકે કાઈ નાગરિકને ગવય(કે) એ શું વસ્તુ છે તેનું જ્ઞાન નથી. તેના જ્ઞાન માટે કઈ વનાવાસીને તેણે પૂછ્યું કે ગવય (રાઝ) કોને કહેવાય. ત્યારે વનવાસીએ તે નાગરીકને કહ્યું કે ગાય જેવું જે પ્રાણી હોય તેને ગવય (ઝ) કહેવામાં આવે છે. નાગરીકને એક વખત વનમાં જવાનું થયું ત્યાં તેને ગવયે (રોઝ)ને જોયું એટલે તેને પેલા વનવાસીનું વચન યાદ આવ્યું કે “ગાય જેવું જે પ્રાણી હોય તે ગવાય(ઝ) કહેવાય છે.” આ પ્રાણી પણ ગાય જેવું છે માટે આ ગવય (રેઝ) છે. એ પ્રમાણે ગવય શબ્દનો અર્થ રોઝપશુ એવો થાય છે એમ જે નાગરીકને સમજાયું તે ઉપમાનથી અર્થજ્ઞાન થયું કહેવાય છે. એ પ્રમાણે અન્ય શબ્દો માટે પણ સમજવું.
૩. કેશ–કોષ એ પણ અર્થજ્ઞાન થવામાં મુખ્ય કારણ છે. તે કાષ ઘણું પ્રકારના હોય છે. જેમકે કેટલાક કાષ એકાક્ષરી જ હોય છે તેમાં એકેક અક્ષરના જે શબ્દ છે તેને જ અર્થ આપ્યો હોય છે. જેમકે 31 શબ્દનો અર્થ બ્રહ્મા વિષ્ણુનિષેધ ઇત્યાદિ થાય છે. શું શબ્દનો અર્થ કામદેવ, દયા નિન્દા વગેરે થાય છે. એ પ્રમાણે કેટલાક કાષ પર્યાયવાચક હોય છે. જેવાંક ૩fમાનચિત્તામણિ, ઉમરા, ધનંજ્ઞાનામમાત્રા વગેરે. આવા કપમાં એક શબ્દના અર્થમાં વપરાતા જેટલા શબ્દો હોય તેનો સંગ્રહ કરવામાં આવ્યો હોય છે જેમકે--
For Private And Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
: [ ૧૮૦ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[[વર્ષ પ
अहज्जिन : पारगतस्त्रिकालवित् क्षीणाष्टकर्मा परमेष्ठयधीश्वर : । स्वभु: स्वयंभूर्भगवान् जगतत्प्रभुस्तीर्थंकरस्तीर्थकरी जिनेश्वर: ।। स्याद्वाद्यभयसार्वा : सर्वज्ञ : सर्वदशिकेवलिनौ।।
देवाधिदेवबोधदपुरुषोत्तमवीतरागाप्ताः॥ ૧ – ()
૧૦ માવાન (). ૧૯ સર્વશt (1) ૦ : ૧૧ રામુ :
૨૮ જેવી (ન ' ૩ પાસ : ૧૨ તીર્થ:
૨ ૫ વાષિક : ४ त्रिकालवित् ૧૩ તથા :
२२ बोधद: ५ क्षीणाष्टकर्मा (मन्) ૧૪ વિનેશ્વર :
२७ पुरुषोत्तम : ૬ જમે ટ () ૧૫ ચાદા (રૂન) २४ वीतराग: છે ઈશ્વર : ૧૬ મય:
૨૫ ડૉTH : ૮ સાસુ :
૧૭ તાવ : ૯ જન્મ :
૧૮ સર્વ : આ ૨૫ શબ્દોના અર્થ જિનેશ્વર ભગવાન એવો થાય છે. અહિ બધા પર્યાયવાચક શબ્દ આપવામાં આવ્યા છે.
કેટલાક કાપ અનેકાર્થક હોય છે. તેમાં એક શબદના જેટલા અર્થ થતા હોય તે અર્થે આપવામાં આવ્યા હોય છે. જેવાં –અનેવાર્થing, fr, faJ: વગેરે.
કેટલાક કોષ અંકારાદિ અનુક્રમવાળા હોય છે. તેમાં અકારાદિ-અનુક્રમ વંડ શબ્દો ગાઠવ્યા હોય છે, પછી તેનો અર્થ આપવામાં આવે છે. જેમં -
વાતિ દત્તામમઘાનિધિ વગેરે. આ કંપની પદ્ધતિ Dictionary (ડીક્ષનેરી) જેવી હોય છે. હાલમાં આવા કાપને ઉપયોગ વિશેર કરવામાં આવે છે. આ રીતે કાશથી શબ્દના અર્થનું જ્ઞાન થાય છે.
આપવાક્ય – ક વાસ્તવિક રીતે રાજપથાસ્થતિ : શrfa, 3rfકર્યાdra R: I (રાગ અને દ્રુપનો જે અત્યન્ત નાશ તેનું નામ આપ્તિ અને રપિ જેને હોય તે આસ) અર્થાત રાગ દ્વેષથી સદન્તર મુક્ત તેનું નામ આપ્ત. તેમનું વચન તે આંખ વાકય. તે આમવાક્યથી અર્થનું જ્ઞાન થાય છે. જેમંક ઉત્ત
-સુf: (કર્મનો જે સર્વથા નાશ તેનું નામ મોટા.) એ પ્રમાણે આપ્તવચનથી
રા.દનો અર્થ સમજાય છે. તે પણ વ્યવહારમાં દરકાધલ જાતિfહતઃ TH: : TS: કાર્ય સાધવામાં સહ (બ્રાન્તિ) વિના પુરૂષને આપ્ત કહેવાય. અર્થાત્ આ ક્રિયાથી આ ફળ થશે, એમ નિસંદેહ ને પુરૂષ હોય તે પુરૂપ આપ્ત કહેવાય છે. તે મવહારિક આમ પુરૂષ જે વચન કહે તે આપ્ત વાકય. તેથી પણ શ દનું અર્થ જ્ઞાન થાય છે. જેમકે તે કરે , કાયલને શબ્દ તે જન કહેવાય. એથી કાન શબ્દને અર્થ કાજલને ' , એવું જ્ઞાન થાય છે.
, હુાર કેટલાક રાષ્ટ્રનું અર્થજ્ઞાન વ્યવહ, થી થો છે, જેમંક કાર આવ્યા છે. રાત એક ાિ. ફરમાવે કે સ્થાપનાયે લો. ત્યારે શિષ્ય થાપના
For Private And Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અર્ક ૫→]
નદ્ભવવાદ
[૧૮૬ ]
વ અ
ચાય લાવે. ઘેડા સત્ર પછી પુનઃ શાશા સ્થાપનાચાર્ય લ પુસ્તક લાલા. ત્યારે શિષ્ય સ્થાપનાચાર્યજી લગ્નય અને પુસ્તકને લાવે તે વખતે ત્યાં અેલ નવદીક્ષિત બાળમુનિ આચાર્ય મહારાજની આજ્ઞા અને શિષ્યની ક્રિયાને જોઇને પોતાને ? સ્થાપનાચાર્યજી પુસ્તક વગેરે શબ્દોનું અજ્ઞાન નથી તે કરે છે, આ પ્રમાણે જે અશ્ર થાય છે તે વ્યવહારથી અગ્રહ થયા કહેવાય છે. દરેક આત્માઓને પેતાની માતૃભાષાના શબ્દોનું અર્થ-જ્ઞાન ઘણુ ખરૂં વ્યવહારથી થાય છૅ,
૬. વાક્યોન---વાકયશેખ એટલે અવશિષ્ટ વચન, બાકી રહેલ વાય, તેનાથી પણ અજ્ઞાન થાય છે. અને નિર્ણય કરવાને આ પ્રકાર વિશેષે કરીને આગમ, વેદ વગેરેનાં વાકયેામાં ઉપયેગી થાય છે. જેમકે વેદમાં એક વાકય એવું આવે છે કે ચાનચર્મતિ ( યવ વાળા ચરૂ છે. ) આ વાકયમાં ચત્ર શબ્દને અર્થ શું કરવેશ તેમાં મતભેદ છે. કેટલાક ચવ શબ્દનો અર્થ જવ કરે છે અને કેટલાક કાંગ કરે છે. હ. અહિ સત્ય અને નિશ્ચય ન થાય ત્યાંસુધી કાર્ય કરી શકાય નહિ એટલે સત્ય અને નિર્ણય કરવા સાટે વાકયોષને ઉપયેગ થાય છે. એટલે આ વાક્ય પછી આગળ એવું એક વાકય આવે છે કે ચત્રાસ્યા સૌથયો મહાયંત્તેચેગે મોટ્માના ટોન્નિઇન્તિ | ( જ્યારે બીછ ઔષધીએ મા જાય છે ત્યારે તે એટલે થવા વિકસિત રહે છે. ) સ્મૃતિમાં પણ એ પ્રમાણે વાય શેષ છે કે
वसन्ते सर्वशस्यानां जायते पत्रशातनम् ।
मोदमानाश्च तिष्ठन्ति यवा कणिशशालिन : ॥
( વસન્ત ઋતુમાં સર્વ વનસ્પતિના પાંદડા ખરી જાય છે અને ગુજરોથી ગભતા એના થવા વિકસિત રહે છે. )
આ પ્રમાણે વાય ગંધી ચયમયÆમતિ એ સ્થાને થવ શબ્દને અ જય થાય છે. એસ નિય થાય, પણ કાંગ થતા નથી કારણ કે વસન્ત ઋતુમાં કાંગ કમાઇ જાડે છે. આગમ વાકયેામાં સત્ય અસત્ય અને નિર્ણય કર્યા સિવાય ચલાવવામાં આવે તા ાન અનર્થ થાય છે. થાડા જ સમય પૂર્વે શ્રી ભગવતીજી સૂત્રમાં આવતા પોત માર્તા વગેરે શબ્દો પૂર્વાપરના વાકયોષ વગેરેનું અનુસધાન કર્યા સિવાય પટેલ ગોપાળજીભાગે અનિષ્ટ અર્થ કરેલ, પછીથી તે શબ્દને સંગત અ ન સત્ય પ્રકાશમાં બતાવવામાં આવેલ. એ પ્રમાણે વાકયોષથી પણ
અજ્ઞાન થાય છે,
૭. વિત્તિ-વિવૃત્તિ એટલે વ્યાખ્યા-ટીકા-તેથી પણ અજ્ઞાન થાય છે, જેમકે કાને વિરામ સત્ર પ્રત્ત એ વાકયમાં આવતા શબ્દોના અર્થ શું છે તેની ખગર નથી, પછી તેની ટીકા જોવે કે-વિદ્યા, તુત: સર્વત્ર-સર્જનૂ સ્થાને પૃસ્યતે-પ્રમોfr xમાનું જમત પ્રત્યર્થઃ । એ પ્રમાણે કાજોને અજ્ઞાન કરે કે જ્ઞાની માણસ દરેક સ્થાને પુજાય છે. એ પ્રમાણે બીજા શબ્દનું પણ અજ્ઞાન ીકાથી થાય
૮. પ્રસિદ્ધરાત્રિધાન-પ્રસિદ્ધ પદ એટલે જે શબ્દોનો અર્થ આપ નણીએ
[ જીએા પૃ ૧૮૨ ]
For Private And Personal Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરમહંત મહાકવિ શ્રી ધનપાલનું આદર્શ જીવન
લેમુનિરાજ શ્રી સુશીલવિજ્યજી
( ગતાંકથી ચાલુ) કવીન્દ્રની મહાન્ કૃતિ-તિલકમંજરી” મહાકવિ ધનપાલે મહારાજના આગ્રહથી સાક્ષરવરને વિચારવા લાયક, દોષથકી ઉદ્ધાર કરનારી, વર્ણપૂરિત અને નવરસથી ભરપૂર એવી સંસ્કૃત ગદામય આર હજાર
કના પ્રમાણવાળી “તિલકમંજરી” કથા રચી. આ કથા બાળભટ્ટ અને તેના પુત્ર પુલિંદે રચેલી કાદંબરીની સરસાઈ કરે એવી છે. આ માટે કવિ ધનપાલે તિલકમંજરીના ૫૩ લેક પ્રમાણ બળા મંગળાચરણના ૫૦મા શ્લોકમાં નીચે પ્રમાણે નિદેપ કર્યો છે :
निःशेषवाङ्मयविदोऽपि जिनागमोक्काः श्रेातु कथा समुपजातकुतूहलस्य । तस्यापदातचरितस्य विनोदहेतो
राज्ञः स्फुटाद्भुतसा रचिता कथेयम् ॥५०॥ અર્થાત્ સર્વશાસ્ત્રમાં નિપુણ છતાં જિનાગમત કથા સાંભળવાની અભિલાષાવાળા તે મહારાજા ભેજને વિનેદ આપવા અદ્દભુત રસવાળી આ કથા રચી. જ્યાં સુધી એ કથા પરિપૂર્ણ ન થઈ ત્યાંસુધી ધનપાલ રાતદિન તેમાં જ લાવ્યા
[ ૧૮૧મા પૃષ્ઠનું અનુસંધાન] છીએ એવા પદે તેનું સન્નિધાન એટલે સાથે રહેગાપણું અર્થાત્ એક વાકયમાં દશ પદ છે. તેમાંથી નવ પદનો અર્થ આવડતું હોય અને એક પદનો અર્થ ન આવડ હેય ત્યારે તે નવ પદના અર્થને આધારે જે પદનો અર્થ નથી આવડતો તેનો પણ અર્થ સમજાય છે જેમકે-કમને કારણે પુur pવ પ્રતીતિ છે એ વાકયમાં આવતા પુષત્ર સિવાયના બીજા શબ્દોના અર્થોનું જ્ઞાન છે. તેથી કરીને શબ્દનો અર્થ સૂર્ય થાય એમ સમજાય છે. તેથી તે વાકયનો અર્થ બરોબર સમજાય કે સવારમાં પૂર્વ દિશામાં સૂર્ય પ્રકાશને વિસ્તાર છે. એ રીતે પ્રસિદ્ધ પદોનું સાન્નિધ્ય અર્થજ્ઞાનમાં કારણ છે. આ આઠે શકિતગ્રહને માટે પ્રાચીન યાયિકનું એક સૂક્ત છે:
શશિ થાય છivમાન-જાવાઝથા ચારતw ! वाक्यस्य शेषाद्विवृतेर्वदन्ति सान्निध्यतः सिद्धपदस्य वृद्राः ॥
(અર્થ—અર્થની શક્તિનું પ્રહણ ૧ વ્યાકરણ ૨ ઉપમા ૩ કે ૪ આણવાકય પ વ્યવહાર ૬ વાકયશેષ ૭ ટીકા ૮ સિદ્ધપદનું સન્નિધાન એમ આઠ પ્રકારે થાય છે એમ વૃદ્ધો કહે છે.)
એ પ્રમાણે જે શબ્દની જે અર્થને જણાવવાની શકિત હોય તે શબ્દ તે અર્થને બધિત કરે એ શબ્દનયનું સ્વરૂપ છે.
(ચાલુ)
For Private And Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક પ-૬ ]
ધનપાલનું આ
જીવન
[૧૩]
રહેતા, એટલું જ નહીં પણ તેની તલીનના માં એટલી બધી થઈ ગઈ હતી કે રાજસભામાં પણ તેનાથી બહુ જ ઓછું જવાતું. અને જાણે ખાવાપીવાની પણ પરવા ન હોય એમ જ્ઞાનામૃત મનનું માનીને દિવસે પર દિવસો પસાર કર્યો. કથાની સમાપ્તિ થતાં ધનપાલે પૂજ્ય શ્રી મહેન્દ્રસૂરીશ્વરને વિજ્ઞપ્તિ કરી કે “ આ કથાનું સંશોધન કાણ કરશે?” ત્યારે મહેન્દ્રસૂરીશ્વરે કહ્યું કે-“ આ કથાનું સંશોધન શ્રી શાંતિસરી કરશે.” આ સમયે શ્રી શાંતિસુરીશ્વરજી અણહિલપુર પાટણમાં બિરાજતા હતા. એટલે ધનપાલે અણહિલપુર પાટણ આવી સુરીશ્વરજીને માનવદેશમાં પધારવા વિનંતિ કરી. શ્રી સંઘની અનુમતિથી અરીશ્વરજીએ માળવદેશ તરફ પરિવાર સહિત વિહાર કર્યો. ટુંક સમયમાં જ સુરીશ્વરજી ધારાનગરીએ આવી પહોંચ્યાં. ધારાનગરીનાં રાજા અને પ્રજાએ સુરીશ્વરનો ભવ્ય સત્કાર કર્યો. રાજસભામાં સુરીશ્વરજીએ પોતાની અપૂર્વ વિદ્રત્તાથી પાંચસો વાદીએને પરાસ્ત કર્યો. આથી મહારાજા ભોજે તેમને “વાદી-વેતાલ એ પદથી વિભૂષિત કયાં. આ બાબતમાં વિશેષ હકીકત પ્રભાવક ચરિત્રમાંના શ્રી શાંરિતિ પ્રબન્ધથી નણી લેવી. ત્યારબાદ વાદિવેતાલ શ્રી શાંતિસુરીશ્વરજીએ તિલકમંજરીનું ધાર્મિક દૃષ્ટિએ, ઉત્સત્ર બરૂ પણ ન થર જાય તેવી દષ્ટિએ, સંશોધન કર્યું, કારણકે સ્વયં કવિ “સિદ્ધસારસ્વત હોવાથી તેનામાં કાવ્યદષ્ટિએ કે સાહિત્ય દષ્ટિએ ભૂલ થાય તેમ ન હતું જ નહીં. પ્રાને સુરીશ્વરજી વિહાર કરી પરિવાર સહિત અણહિલપુર પાટણ પાછા પધાર્યા.
રાજસભામાં મહારાજા ભોજ સમક્ષ પરમહંત મહાકવિ ધનપાલે “તિલકમંજરી” નું વાચન શરૂ કર્યું. એની રચના અત્યંત રસિક હોવાથી મહારાજ ભેજને તે સાંભળવામાં એટલે બધે રસ પડયો કે જાણે રખેને રસ ઢળી ન જાય તે વાતે માં બેસી ધનપાલ નિલકમંજરીનું વાચન કરતા હતા ત્યાં પુસ્તક નીચે સુવર્ણને થાળ મૂકા.
* આ સૂરિજી માટે જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ” પૃ. ૨૦૬માં નીચે મુજબ ઉલલેખ છે:
ઉકત શતિસૂરિને (૨૧૯) પાટણમાં ધનપાલે ધારામાં આવવા પ્રેરણા કરી હતી તેથી તેઓ ધારા નગરીમાં આવી રાજા ભોજને આદર સત્કાર પામ્યા અને તેમણે સભાના સર્વ પંડિતાને જીતવાથી ભેજરાજાએ તેમને ‘વાદિવેતાલ” એવું બિરૂદ આપ્યું હતું. તેઓ ચંદ્રકુલના થારા પદ્ધ ગીય હતા. તેમણે ઉત્તરાધ્યયન સૂત્ર પર મનોહર ટીકા રચી છે, કે જે ટીકા “પાઇય ટીકા' કહેવાય છે, (કારણ કે તેમાં પ્રાકૃત અતિ વિશેષ છે, પી. ૩, ૬૩) તેમણે અંગવિદ્યા ચી-ઉદરી (કાં. વ. ન. ૯, પી. ૩, ૨૩૧; જેરસ) તેમનો સ્વર્ગવાસ સં. ૧૯૯૬માં થયે. (પ્રા.) ધર્મ શાસ્ત્રના રચનાર શાંતિસૂરિ આ હશે.” (પી. ૨, ૬૦).
[ ૨૧૯-આ સરિએ ૭૦ શ્રીમાલી અને જેન કર્યા. તેમના વડગઇ હતા. પછી તેમાંથી આઠ શાખાનો વિસ્તારવાળો પિંપલગછ થશે. સં. ૧૨૨૨. (આવી) તે વીરતીર્થ સાચે નગરમાં દીપ થયો. ( પુણસાગર કૃત અંજના સુંદરી રાસ પ્રશસ્તિ. ૨. સં. ૧૬૯૯; જુઓ જે. ગૂ. કવિઓ ભાગ ૨. પૃ. ૫૩૨.] “જીવવિચાર પ્રકરણ” ના કર્તા આ જ શાંતિસૂરિ છે– " सिरिसतिसूरिसिढे करेह भो उज्जम धम्मे"
જીવવિચાર પ્રકરણની ૫૦મી ગાથાનું ઉત્તરાર્ધ.
For Private And Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
તે શાનું વાચન પૂર્ણ તમે અદ્ભુત વિદ્રત્તા ળતાં મને ઘણા જ
[૧૪]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ય
છે કે ક્થાના પ્રારંભમાં
આધિ વ્યાધિ ઉપાધિનો ઉદંત કરવામાં કારણરૂપ અને અક્ષય તૃપ્તિને આપનાર એવી થતાં રાખ્ત ભેજ ધનપાલને કહેવા લાગ્યા કે સંસ્કૃત વાડ્મયમાં વાપરી છે. અલકારમાં લેશ માત્ર પણ ઊણપ નથી. આ ગ્રંથ સાંભલાદ થયેા છે. હું કવિવર મારી તારી પાસે ફક્ત એક જ માગણી સ ૧ : પાતુ ઝિન : ” ને બદલે મ ય : પાતુ શિલ :” એ રીતે મંગલાચરણ મૂક, અને આ સિવાય અન્ય ચાર સ્થાનમાં પરાવર્ત્તન કર : અયેચ્યા નગરીને સ્થાને ધારાનગરી મુક, ચક્રાવતાર ચૈત્યને સ્થાને મહાકાલેશ્વરનું મંદિર મૂક, ઋષભદેવને સ્થાને શંકરનું નામ મૃક, અને મેઘવાહન ઇન્દ્ર) ના સ્થાનમાં મારૂં નામ મૂક. આ રીતે આનથી ભરપૂર આ કથા જગતમાં જયવંતી વર્ષે. હે ધનપાલ ! આટલે જો તું ફેરફાર કરી દે તે તને માગ તે આપું. આવું અણુછાજતું કથન નપાલથી સહન ન થયું. તે તરત જ મેલી ઉડયા. મહારાજ, આપ આ શું ખેલે ? આવી તદ્દન અહિત માગણી કરવી આપને છાજતી નથી.
ગાવચંદ્દિવાૌ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આથી રાળ ભેજ ધનપાલપર અત્યંત ગુસ્સે થયા. તને નહી કહેવાલાયક શબ્દો કહ્યા, અને એટલાથી પણ નહીં અટકતાં ભાન ભૂલી સામે સળગતી સગડીના ધગધગતા અંગારામાં આખા પુસ્તકને ।મ આપી દીધા.
જોત જોતામાં પુસ્તક બળીને ભસ્મીભૂત થઇ ગયું.
?
ધનપાલથી આ ન જોવાયું. તેનાં નેત્રામાંથી જળના બિંદુ ટપકવા લાગ્યા. અંતરમાં અત્યંત દુઃખ લાગ્યું. સધળી મહેનત નિષ્ફલ થઈ ગઈ. ધનપાલના દુઃખની વિધ આવી રહી. ધનપાલે વટના શો રાજાને સંભળાવ્યા. ધનપાલપર વિપત્તિનાં વાળે ટુટી પડયાં. બન્નેના પરસ્પર પ્રેમ પર છાણી મૂકાઈ. ધનપાલને “રજ્ઞા મિત્ર મેન ટર્ક જીત વા ” એ વાકયની ખરેખરી સાકતા ભાસી. પ્રાંત ધનપાલ અત્યંત દુઃખિત દ્ધે સ્વસ્થાનમાં આવતા રહયા. અને બીછાના વિનાના પલંગ પર નીચું મુખ સુકી ઈ ગયે. હૃદયમાં જ્યાં દુ:ખ દાવાનળ સળગી ગયા હોય ત્યાં શાંતિ હોય જ શેની ? ખાવા પીવાનું પણ સાંભરે શેતુ ? આમ ધનપાલ પલગપર પડયે પાયે તે ગ્રંથની ચિંતામાં દુખ્યા હતા. છતાં દરેક દુઃખની અવિધ હોય છે, તેમ ધનપાલને પશુ સુખ સાધને પાસે ાવતા જાય છે. તેર્ન નવ વરસની માલિકા તેની વાટ જોઇને જ બેસી રહી હતી. હજી સુધી મૃત્યુ પિતાજી કેમ નહી આવ્યા ? ભાજન સમય પણ વીતવા આવ્યેા. હજુ સુધી સ્નાનાદિક પણ કર્યું... નથી ? શું થયું હશે ? ચાલ ચાલ તપાસ કરૂં, ’ એમ વિચારી ચારે તરફ તેની કાર ચક્ષુ તેના પિતાને શોધતી હતી. એટલામાં તેની કંટ પલંગપર સૂતેલા પિતા પર પડી. દેખતાંની સાથેજ હસતી હસતી ને તરફ દોડી આવી. પિતાની ચિંતાજનય સ્થિતિ જોઈ તે થોડી વાર તે ગભરાણી. છતાં પણુ બહાદુર બાલિકા હૃદયને કઠણ કરી પૂજ્ય પિતાની પીઢ પર હાથ દઇ મંત્ર સ્વરે પૂછવા લાગી: “ હું પિતાશ્રી ! આજે આપ કેમ આમ ઉદાસ થઇ ગયા છે ? શું આપને શરીરે કઈ વ્યાધિ ઉત્પન્ન યેા છે? શું રાજ્યની કંઇ ચિતાએ ઘેરી લીધા છૅ ! શું ઘર સબંધી ચિંતા થઇ છે ? કુ શુ મેટી કેાઈ આફત આવી પડી છે ? '' આવી અનેક પ્રકારની પ્રશ્નમાલા ધનપાલના હૃશ્યને આશ્વાસન આપતી હતી, છતાં નાનો બાલાને કહેવાથી શું વળશે ? એમ ધારી
For Private And Personal Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક પ-૬ ]
ધનપાલનું આદરા જીવન
[૧૮]
ધનપાલે મૌન જ ધારણ કર્યું. પણ બાલાએ હઠ જ પકડી, “ આપ ત્યાં સુધી નહી જણા ત્યાં સુધી હું અન્ન પાણી પણ લેવાની નથી.”
છેવંટે ધનપાલને યથાસ્થિત હકીકત કહેવી પડી. એટલે પુત્રીએ જણાવ્યું બસ ! આ છે ને ? આપને લેશ માત્ર ચિંતા કરવાની નથી. ભલે ભેજે પુસ્તકને ભસ્મીભૂત કરી નાખ્યું ! પણ તે મારા મને-મંદિરમાં અક્ષય છે. આપ કાઠે અને
સ્નાન, દેવપૂજન, ભેજન વગેરે કરા. આ શબ્દો સાંભળતાં ધનપાલનું દુ:ખ દૂર થયું. તેના હૃદયમાં નવું ચૈતન્ય સ્કુયું, અને એકદમ પલંગ પર બેઠા થઈ પુત્રીને પૂછયું કેતે કયાંથી જાણ્યું ? જવાબમાં પુત્રીએ જણાવ્યું કે-પિતાજી ! તે ગ્રંથ જેમ જેમ આપ લખતા ગયા તેમ તેમ તે ગ્રંથનું આપની પત્રપેટીમાંથી વાંચવાનું સભાએ મને પ્રાપ્ત થતું ગયું. તે ગ્રંથ એટલે મને કંઠાગ્ર છે તે આપને ક્રમવાર-પંકિતસર લખાવી શકીશ. આ સાંભળી ધનપાલના આનંદને પાર રહ્યો નહીં. તે બોલ્યો; સાક્ષાત સરસ્વતી સન્માન તારા જેવી પુત્રીથી, પુત્રવંત પુરૂષો કરતાં પણ હું મારા આત્માને અત્યંત ભાગ્યશાળી માને છું.
બાદ ધનપાલે સ્નાન, દેવપૂજન, ભેજન વગેરે . સવ કોમથી નિવૃત્ત થયા પછી પુત્રીન
પુત્રીના મુખે તેને યાદ હતી તેટલી કથા સાંભળી પુસ્તક પર લખી. તેમાં ત્રણેક હજાર સેકની જનતા આવી ને ધનપાલે નવા બનાવી ગ્રંથની સમાપ્તિ કરી, અને તેનું “તિલકમંજરી” એવું નામ રાખ્યું. જગતમાં “તિલકમંજરી તરીકે તેની પ્રસિદ્ધિ થઈ. ગદા મહાકાવ્યસમાં આ બંને પરિચય વાચંકાને જરૂર આનંદ આપે એવે છે. પણ તેને અહીં નહીં આપતા અવસરે સ્વતંત્ર લેખરૂપે આપવા વિચાર રાખે છે.
કવિની અન્ય કૃતિઓ Higઝરીનાબમાસ્ટા–નામના પ્રાકૃત કાશ પરમહંત મહાકવિ ધનપાલે પોતાની સુંદરી' નામની નાની બહેન માટે ઓ.
૧--કાઈના મતે ધનપાલની પુત્રીનું નામ “તિલકમંજરી” હતું તે પી ગ્રંથનું નામ પણ તિલકમ જરી પાડયું. તેમજ વળી કાઈના મત પ્રમાણે પ્રથમના ખરડા (ક) પરથી ચૂંધ ફરીથી લખે. આ પ્રમાણે “ તીલકમંજરી તથા સારાંશમાં ”માં પં. પ્રભુદાસ બેચરદાસ જણાવે છે.
૨ આ ગ્રંથ માટે “જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસમાં આ પ્રમાણે ઉલ્લેખ છે
ધનપાલ ધાક ધીરા મુંજને અતિમાની રાજસભા પંડિત અને કવિ હતા. તેના રાજ્યમાં સં. ૧૦૨માં જ્યારે માળવાના રાજાની ધાડે મન્નાખેડ નામનું ગામ લુટયું ત્યારે ઘારાનગરીના પ્રતિષ્ઠિત (ધનપાલ) નિર્દોષ માર્ગ ઉપર રહેલી પોતાની સુંદરી નામની નાની બહેન માટે આ (‘પાઈઅલચ્છી નામમાતા’ (૨૦૨) નામના પ્રાકૃત શબ્દના) કાશ રમ્યા. તેમાં માત્ર સંસ્કૃતસમ, સંસ્કૃતજન્ય કે દેશી પ્રાકૃતમાં પર્યાય શબ્દોનું સુચન છે. તથા બધા શબ્દ વિભકિતક આપેલા હોવાથી કેટલેક અંશે તેઓના લિંગનું પણ જ્ઞાન થઈ શકે છે. પિતાની હેનને માતૃભાષાનું જ્ઞાન સારું થાય તે કારણથી તેણે કાશ રો હાથ તે પણ બનવા તેગ છે.
(૨૦૦. પંડિત બહુચાએ સંધિને કરી પ્રકટ કરેલ છે. સ. ૧૯ ક. જન છે. કોન્ફરન્સ -ઓફિસ, પાયધૂની, મુંબઈ પાસેથી મળી શકે છે. )
જન સાહિત્યના સંક્ષિપ્ત ઇતિહાસ - ૧૦૮ - ૧૯૯૮
For Private And Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
[૧૮૬] શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૫ આ સંબંધમાં સ્વયં કવિ પાઈલેછીનામમાલા”માં જણાવે છે –
શકૉ બદલftg “ી સામયિકના” (કાર્ચ નિકટમfમળ્યા: “કુર' નામધારા )
‘શીકામjarfજા મહાકવિ ધનપાલે આદિનાથ પ્રભુનું ચૈત્ય કરાવી શ્રી મહેન્દ્ર િહસ્તે શ્રી આદિનાથ બિંબની પ્રતિષ્ઠા કરાવી અને તે ભગવંતની સમક્ષ બેસીને “શ્રી ઋષભપંચાશિકા” (“= ” ઇત્યાદિ પ્રાકૃત ગ્રંથ બનાવ્યો. તેમાં શ્રી આદિનાથ ભગવતની સ્તુતિ હોવાથી ગ્રંથનું નામ “ભપંચાશિકા” રાખેલ છે. રચના ઘણી જ અભુત છે. અર્થગાંભીર્ય પણ ઘણું છે.
આ કૃતિ માટે કહેવાય છે કે-એક સમયે કુમારપાલ ભૂપાલ સાથે કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી, શ્રી સિદ્ધાચલની યાત્રાર્થે પધાર્યા, ત્યાં કુમારપાલે કઈ રસાલંકાર યુકત સ્તુતિ કરવા સુરીશ્વરજીને વિનંતી કરતાં, શ્રી ઋષભદેવની સ્તુતિ આ ધનપાલકૃત ‘ઋષભ-પંચાશિકા' વડે હેમચંદ્રસુરીશ્વરજીએ કરી. સ્તુતિ પૂર્ણ થતાં કુમારપાલે પ્રશ્ન કર્યો “આપ શ્રાવકની બનાવેલી સ્તુતિ કેમ બોલે છે ?” ત્યારે હેમચંદ્રસૂરીજીએ કુમારપાલને
પાઈઅલી નામમાળા-મંગલાચરણ પરથી પંડિત બહેચરદાસનું અનુમાન છે કે જેનધર્મ સ્વીકાર્યા પહેલાં કવિએ આ ગ્રંથ બનાવ્યા હોય એમ ગણવામાં આવે છે. પ્રાકૃત શબ્દને કાષ છે. પ્રથમ ગહર્નમેન્ટ તરફથી અપાયા હતા. હાલ ભાષાન્તર અને સૂચિપત્ર રહિત બી. બી. એન્ડ કંપની ભાવનગર, તરફથી બહાર પડેલ છે.
–“તિલકમારી કથા સારાશમાંથી પૃ૦ ૩૮ ૧-ઋષભ પંચાશિકા-આ ગ્રંથ પચાસ ગાથા પ્રમાણને પ્રાકૃત ભાષામાં છે. તેમાં ઋષભદેવ પ્રભુના ચરિત્રને અંગે અભુત ગુણાની સ્તુતિ છે. અર્થગાંભીર્યની બાબતમાં તે પૂછવું જ શું? છાયા સહિત નિર્ણય સાગર પ્રેસ તરફથી કાવ્યમાળા સંયમ ગુચ્છમાં છપાયેલ છે અને નાની અવસૂરિ તેમ જ ગુજરાતી ભાષાંતર સહિત જનધર્મ પ્રસારક સભા તરફથી પણ બહાર પડેલ છે.--“તિલકમજરી કથા સારાંશમાંથી પૃ. ૩૮
પ્રાકૃતમાં પ૦ ગાથામાં ત્રષભદેવની સ્તુતિ રચી છે કે જે ઋષભપચારિકા (૨૧) કહેવાય છે,
[ ૨૧૭. ઋષભ પંચાશિકા ( પી. ૨, ૮૫–૯૨) પર પાદલિપ્તસૂરિકત તરંગલોલાને સંક્ષેપ કરનાર હારિજગછના વીરભદ્રના શિષ્ય નેમિચ ટીકા કરી હતી (ક. વડા. ) ].
જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ ૨૦૬ ટીંપણમાંથી. ૨-આ સંબંધમાં પ્રભાવક ચરિત્રકાર પાંચસે ગાથાનું જણાવે છે અને તેના ભાષાંતરકાર મુનિશ્રી કલ્યાણવિજયજી પણ તે તે પ્રમાણે જણાવે છે.
પ્રભાવક ચરિત્રકાર" सर्वज्ञपुरतस्तत्रोपविश्य स्तुतिमादधे" जय जंतुकप्पेत्यादि गाथापंचशतामिमाम्"
ભાષાંતરકાર—ધનપાલ પંડિત સાત ક્ષેત્રોમાં પિતાનું ધન વાપરવા લાગ્યા. તેમાં પણ સંસાર થકી પાર ઉતારવાના કારણરૂપ વેત્ય પ્રથમ ગણવામાં આવેલ છે. એમ ધારી તે શ્રી આદિનાથ પ્રભુનું ચિત્ય કરાવ્યું. ત્યાં શ્રી. મહેન્દ્રરિના હાથે જિનબિંબની તે પ્રતિષ્ઠા કરાવી પછી તેણે ભગવતની સમક્ષ બેસીને ‘નવ તુeg' ઇત્યાદિ પાંચ ગાથાની સ્તુતિ બનાવી.
-- શ્રી. પ્રભાવક ચરિત્ર ભાષાનેર પ૦ ૨૨૯-૨૨૯
For Private And Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૫-૬]
ધનપાલનું આદર્શ જીવન
[૧૮૭]
જણાવ્યું કે-“રાજન પરમહંત મહાકવિ ધનપાલ સિદ્ધસારસ્વત કવિ છે. તેની રચના ઘણી જ સુંદર, ગંભીર અને આદરણીય છે. જેથી તે બોલવામાં લેશમાત્ર પણ હરકત નથી. આ સાંભળી કુમારપાલ ભૂપાલ અત્યંત ખૂશી થયા અને ધનપાલ કવિની ભૂરિ ભૂરિ પ્રશંસા કરવા લાગ્યા.
સંત નામનારા'-આ ગ્રંથ પણ ધનપાલે રચ્યો હોય તેમ સંભવે છે; કારણ કે કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રસૂરીશ્વરજીએ “ભુતિનપાત :” એ પ્રમાણે પિતાના “અભિધાનચિંતામણિ” નામના સંસ્કૃત કોષની વૃત્તિના પ્રારંભમાં જ મૂકી, વ્યુત્પત્તિના વિષયમાં ધનપાલના કોષને જ પ્રમાણભૂત માન્યો છે, અને સ્વરચિત દેશનામમાળામાં પણ સૂરીશ્વરે ધનપાલને નામેલ્લેખ કરેલ છે. આ પુરા “ સંસ્કૃત નામમાલા ' ગ્રંથને સંભવી શંકે છે. આ ગ્રંથ પ્રાયઃ ઉપલબ્ધ નથી.
“મનસ્તુતિની ” શોભન મુનિ કે જે ધનપાલના લઘુબંધુ થતા હતા તેમને મળ્યાએ વિવેકનૈાતા ઈત્યાદિ વીશે ભગવંતની ધમકમય સ્તુતિચતુવિંશતિ” બનાવી. જે હાલ શોભતુતિ તરીકે પ્રસિદ્ધ છે. તે સ્તુતિપર ધનપાલે સંસ્કૃત ટીકા રચી. તેના શરૂઆતના મંગલાચરણ અને અંતમાં “તવ કgશ્વાસુ તિષનgણ ' એ ઉપરથી આ સમજી શકાય છે. આ બાબતમાં આ જ માસિકના
(જુએ પાનું ૧૮૮)
( ૧-૨૦૯ ધનપાલ રચિત નામમાલા લેક ૧૮૦૦’ એવી યાદિ એક ટીપમાંથી મળે છે. તેમની રચેલી પાયલચ્છી નામે પ્રાકૃત નામમાલા ઉપલબ્ધ છે. તેની સંખ્યા આનાથી ઘણી ઓછી છે, તેથી પ્રાકત કરતાં આ નામમાલા જૂદી જ હોવી જોઈએ અને તે સંસ્કૃત નામમાલા હોય એમ સંભવે છે. ધનપાલે સંસ્કૃત શબ્દકોષ રચ્યો હતો તેનો પુરાવો તો ખુદ હેમચંદ્રાચાર્યના ગ્રંથમાંથી જ મળી આવે છે કારણકે તેમણે પોતાના અભિધાન ચિતામણિ નામે સંસ્કૃત ફેષની ટીકાના પ્રારંભમાં જ બુતિર્ધનપાત : એવો ઉલ્લેખ કરી શબ્દની વ્યુત્પત્તિના વિષયમાં ધનપાલના કોષને પ્રમાણભૂત માન્યો છે. આવી જ રીતે દશીનામમાલાની ટીકામાં પણ ધનપાલન નામલેખ કરેલો મળી આવે છે. આ કેપ હાલમાં કયાએ પણ મળી આવતા નથી. જિનવિજય (પુરાતવ ૨, ૨૪૦)
જૈન સાહિત્યનો સંક્ષિત ઈતિહાસ પૃ. ૧૯૯ ટિપણુમાંથી. | શબ્દકોષ ચા તો ધાતુઓને લગતા આવી જાતને ધનપાલ રચિત ગ્રંથ હોવો જોઈએ એમ અનુમાન કરવાને કારણે મળે છે. તેમાંનું પહેલું એક કલિકાલસર્વજ્ઞ પ્રભુ શ્રી હેમચંદ્રાચાર્ય અભિધાન ચિંતામણિ ટીકાની શરૂઆતમાં લખે છે કે- “ શુufaધનપાત :” આ મારા કામમાં વ્યુત્પત્તિ ધનપાલ તરફથી ધન પાળના કોઈ પણ ગ્રંથમાંથી છે, એમ સમજવું, વળી બીજું પ્રમાણ એ છે કે ત્રિવેન્દ્રમ સંસ્કૃત ગ્રંથમાળામાં એક ધાતુઓને લગતા ૨૦૦ લેાક પ્રમાણુને ગ્રંથ છે. તેના પર પુણાકાર નામની ટીકા છે. તેમાં ધનપાલનું નામ લગભગ ૪૫ સ્થળે આવેલ છે. હાલ એ ગ્રથ મારી પાસે હયાત નહી હોવાથી વિશેષ નિર્ણયો કરી શકતો નથી.
- તિલકમજરી કથા સારાશ પૃ૦ ૪. ૨-શોભન સ્તુતિપર ટીકા–ધનપાળના લઘુબંધુ શેભન મુનિએ ગેચરી જતાં આ “યમકમયસ્તુતિ ચતુર્વિશતિ” બનાવી છે. તેના પર ઘણી જ ખૂશીથી કવિએ વિસ્તૃ ટીકા લખી છે. એમ શ્રી પ્રભાવક ચરિત્રકાર કહે છે. મુનિ શ્રી જિનવિજયજી સૂચવે છે કે “પાટણ હાલાભાઇની ભંડારવાળી કીપમાં પ્રાય: આ ટાંકા મારા વાંચવામાં આવી છે.' “ તિલકમંજરી કથા સારાંશમાંથી, ",
For Private And Personal Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિવિધતીર્થકલ્પાન્તર્ગત
રત્નવાહપુરક૯૫. અનુવાદક અને સંપાદક: શ્રીયુત અંબાલાલ પ્રેમચંદ શાહ. વ્યાકરણતીર્થ
રત્નવાહપુરમાં રહેલા શ્રી ધર્મનાથ પ્રભુને નમસ્કાર કરીને નગરોમાં શ્રેષ્ઠ એવા ત જ નગરના કલ્પને કંઈક હું કહું છું-વર્ણવું છું. ૧
આ જ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં કેશલ દેશને વિષે અનેક પ્રકારનાં ઊંચાં વૃક્ષની શાખાઓ, ઘી, પાંદડાં, ફૂલ અને ફળની સંઘનતાવડે ઢંકાઈ ગયાં છે સૂર્યનાં કિરણો ત્યાં
૧. અયોધ્યાથી લગભગ સાત કાસ અને “ધ એન્ડ હિલખંડ રેલ્વે ના સેહાલ સ્ટેશનથી લગભગ બે માઈલ દૂર ફેજાબાદ જિલ્લામાં “રત્નપુરી નામનું તીર્થ આવેલું છે. અત્યારે આ ગામને “રૂનાઈ કહે છે. શ્રી જિનપ્રભસૂરિના સમયમાં (તેરમા સૈકામાં ) આ તીર્થ રત્નવાહના નામથી પ્રસિદ્ધ હશે એમ જણાય છે.
૨. અત્યાર કાશી અને અયોધ્યાના પ્રદેશ કાલ–દશ નામે પ્રસિદ્ધ હતા, હેમચંદ્રાચાર્યે “રાત રાજાશય મિ. વિ. કાં છે ક. એવું કેશલાને અયોધ્યાનું પર્યાયવાચી કહેલું છે. તેનાં વિનીતા, ઈવાકુભૂમિ, રામપુરી અને ઉત્તરકેશલા એવાં પ્રાચીન નામે પણ મળે છે. ( જુઓ અયોધ્યાકલ્પ.) ઈ. સ. પૂર્વે ૭ મા શતકમાં શાકય લોકેએ તેનું આધિપત્ય સ્વીકાર્યું ત્યારથી કેશલાનું ઐતિહાસિક મહત્ત્વ છે.
(૧૮૭માં પૃષ્ઠનું અનુસંધાન) વર્ષ ત્રીજાના સાતમા અંકમાં આ સંબંધી વર્ણન આવી ગયેલું હોવાથી અત્રે વિશેષ, ઉલ્લેખ કરેલ નથી.
” આ ગ્રંથ પણ ધનપાલનો રચેલ છે. તત્સંબંધ વિશેષ ફુરણ નથી. આ સંબંધમાં “જેન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ પેરા ર૭૯માં લખ્યું છે કે “ધનપાલે પિતે પ્રાકૃતમાં ૨૦ ગાથામાં શ્રાવકવિધિ (પા. સૂચિ નં. ૬) રચી.
“છી માર બિન તુતિ” અને “સત્યg-છમદાર-સાદ” આ બન્ને પરમહંત મહાકવિ ધનપાલનાં રચેલાં છે. શ્રી મહાવીર જિન સ્તુતિનું આઇ પદ “ર નિર” ઇત્યાદિ છે. વિરોધાભાસ અલંકારાથી અલંકૃત અને પ્રાકૃતમય છે. અત્યારે તે વિદામાન છે. “સત્યપુરીય શ્રી મહાવીર ઉત્સાહ ” આ સ્તુતિ કાવ્ય પણ અપભ્રંશ ભાષામાં છે. અત્યારે પણ મેજુદ છે. તે કેટલીક એતિહાસિક બના
( અપૂણું ) ૧. આ બન્ને જન સાહિત્ય સાધક ખંડ ૩, અંક ૩ માં પૃ૦ ૨૯૫ અને ૨૪૧ પૃ૦ પર વિલોચન સહિત પ્રસિદ્ધ થયેલ છે. ૨. ન. ૧૮૨૨ માં ન. નીરવ સાવરિ નાંધલ છે. જેના સાહિત્યને રક્ષિપ્ત ઇતિહાસ [ વિ. ક. પ્ર. ૫. પૃ૦ ૨૦૬ દિપણુમાવી.
For Private And Personal Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
www.kobatirth.org
અંક પ-૬]
રત્નવાહુપુરકપ
[ ૧૮૯].
એવા ભયંકર વનથી યુક્ત, ઠંડા, નિર્મળ અને અત્યંત ધવડે વહેતા પાણીનાં ઝરણએથી યુક્ત ઘર્ઘર નદવડે સુંદર રત્નવાહ નામનું નગર છે. તેમાં ઈક્વાકુ કુળમાં દીવા સમvt. દેદીપ્યમાન સુવર્ણના (વર્ણવાળા ) સુંદર શરીરની કાંતિવાળા, વજેથી યુક્ત પીસ્તાલીશ ધનુષ્યના ઊંચા શરીર પ્રમાણુવાળા, એવા પંદરમા તીર્થંકર (શ્રીધર્મનાથ પ્રભુ ) વિજય વિમાનથી અવતરી (વી) શ્રી ભાનુ રાજાના ઘરમાં સુત્રતાદેવીની કુક્ષિમાં પુત્રપણે અવતો.
અનુક્રમે ગુરુએ આપેલા ધર્મ (નાથ) નામવાળાએ (પુ) જન્મ, નિઝમ, (દીક્ષા) અને કેવળજ્ઞાન વગેરે (ચાર કલ્યાણ) ત્યાં જ (રત્નવાહપુરમાં જ ) પ્રાપ્ત કર્યો અને
સમેતશિખર (પર્વતના) શિખર પર નિર્વાણ--પાંચમાં નિર્વાણ--કલ્યાણકને પામ્યા. તે જ પુરમાં મનુષ્યની આંખને ઠંડક ઉત્પન્ન કરનાર શ્રી ધર્મનાથ (પ્રભુ) નું નાગકુમાર, દેવતા વડે અધિષ્ઠિત થયેલું મંદિર સમય જતાં બન્યું.
3. અત્યારે ઘોઘરા નદીના નામે ઓળખાય છે. અધ્યાપમાં “ગબ્ધ ઘરજ તરના વર્ષ મિટિત્તા-એમ જણાવેલું છે. તે વખતે તે દહ (મેટું સરોવર ) હશે; એમ જણાય છે.
૪. ઈ આર. ર૯ના ( બંગાળના ) ઇસરી સ્ટેશનથી પૂર્વમાં જ ૪ માઈલ પર મધુવન ગામ છે. આ મધુવનથી પગદંડીએ સમેતશિખર પહાડ પર ચડાય છે. આ પહાડ પાર્શ્વનાથ હીલ 'ના નામથી પ્રસિદ્ધ છે. આ આખો પહાડ પાલગંજના રાજ પાસેથી શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીએ (શ્રીસંઘે ) વેચાણ રાખી લીધેલ છે. ચાના બગીચા અને વિશાળ જંગલ તેમજ આસપાસનાં કેટલાંક ગામે પણ સંઘની હકુમતનાં છે. આને બધો વહીવટ મધુવન કેડીદ્રારા થાય છે.
આ પહાડને છ માઈલ લગભગ ચડાવ છે, પહાડ પર ૩૧ મંદિરે છે. એવી તીર્થકર મહારાજાઓની ૨૪ દેરીઓ, ૧ ગૌતમગણધરની, ૧ શુભ ગણધરની એમ ફરતી દેરીઓ છે. વચ્ચેની એકમાં જળમંદિર છે, જેમાં મૂળનાયક શ્રી પ્રાર્શ્વનાથ પ્રભુની મનોહર મૂર્તિ છે. જળમંદિર પાસે એક વેટ જેન ધર્મશાળા તેમ જ વેકેડીના નોકરો, પૂજારીઓ વગેરે માટે રહેવાની સગવડ છે. એક મીઠા પાણીને સુંદર કરો અને નાજુક કુંડ પણ અહીં છે. - આ શિખરજી પહાડ મેગલ સમ્રાટ અકબરે કરમુક્ત કરી જગદગુરૂ શ્રીહીરવિજયસૂરિજીને અર્પણ કર્યો હતો. ત્યારપછી બાદશાહ અહમદશાહે ઈ. સ. 19પરમાં મધુવન કાઠી, જયપારીયા નાળ, પ્રાચીન નાળુ, જલહરી કુંડ, પારસનાથ તળાટી વચ્ચેનો ૩૦૧ વિઘા વચ્ચેનો પારસનાથ પહાડ જગતશેઠ મહતાબાને ભેટ આપી હો. અહીં જગતશેઠે મંદિર પણ બંધાવ્યું છે, જેમાં શીતનાળાનું નામ પણ છે. બાદશાહ અબુઅલિખાન બહાદુરે સં. ૧૫૫માં પાલગંજ પારસનાથ પહ!: કરમુકત કર્યો હોવાના ઐતિહાસિક પૂરાવાઓ મળે છે.
૫ આ રત્નનુરીમાં અત્યાર બે મંદિરો છે. તેમાં એક પાર્શ્વનાથ પ્રભુનું અને બીજું બાદેવનું છે. પણ મંદિરમાં ઉપર્યુક્ત ઉલ્લેખ ધર્મનાથ પ્રભુની પ્રતિમા હોવાનું જણાવે છે. પણ અત્યારે મોટા મંદિરમાં મળનાયક શ્રી પાર્શ્વનાથ પ્રભુની સ્વામતિની
For Private And Personal Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૧૦]
શ્રી જૈન સત્ય પ્રકાશ
તે જ નગરમાં એક કુંભાર પિતાના શિલ્પમાં વિદ્વાન હતા. તેનો પુત્ર યુવાવસ્થા પ્રાપ્ત કરીને ક્રીડામાં ખરાબ રીતે વ્યસની થવાથી, સૌન્દર્ય વડે શોભતાં મંદિરમાં ઘેરથી આવીને સ્વછંદપણે જુગાર વગેરે તે તે ક્રીડા પ્રકારોથી રમતો હતો. ત્યાં એક નાગકુમાર (દેવ) ક્રીડા ગમતી હોવાથી મનુષ્ય શરીર ધારણ કરીને કુંભાર પુત્રની સાથે હંમેશાં રમવા લાગતો. તેને પિતા, પુત્રને કુળ પરંપરાથી આવેલા કુંભાર કામને ન કરવાથી હંમેશાં ખરાબ શબ્દ વડે ઠપકે દેત. (પણ) તેનું વચન તે માનતા નહિ, તેથી તેના પિતાએ (તેને) ખૂબ મારીને બળજબરીથી પોતાનાં કામ-માટી ખેરવી, અને (ઘેર ) લાવવી વગેરે કરાવવાની શરૂઆત કરી. પછી જેઈ આવી વચ્ચે વચ્ચે તે મંદિરમાં જઈ પહેલાંની માફક જ તે નાગકુમારની સાથે રમવા લાગતો. નાગદેવતાએ પૂછયું શું કારણ છે કે પહેલાંની માફક હમેશાં રમવા નથી આવતો ? તેણે કહ્યું–પિતા મારા પર કાપ કરે છે. પોતાનું કામ કર્યા વિના કેવી રીતે જઠર–પેટનો ખાડો પૂરી શકાય ? તે સાંભળીને કર્ણકુમારે વચન ઉચાર્ય-જે એમ હોય તે ક્રીડા (કર્યા પછી જમીન ઉપર આળેટીને હું સર્પ થઈશ, મારું પૂછડું ચાટી ખોદવાની લોટાના સાધન વડે ચાર આગળ પ્રમાણ કાપીને તારે લેવું. તે સુંદર સુવર્ણ વાળું થશે. તે સનાવડે તારા કુટુંનું ભરણપોષણ થશે, એમ મિત્રતાથી તેણે કહ્યું છે તે હંમેશાં તેમ કરવા લાગ્યો. પિતાને તે સોનું દેતો પણ તેનું રહસ્ય તે જાણતો નહિ. કઈ વખતે અત્યંત આગ્રહ કરીને પિતાએ પૂછ્યું તે ભયથી જે પ્રકારે બતું હતું તે તેણે કહ્યું, પછી હાસ્યપૂવક આશ્ચર્યાન્વિત થયેલા પિતાએ કહ્યું––હે મૂર્ખ ! તું ચાર આંગળ પ્રમાણ માત્ર જ કેમ કાપે છે ? અત્યંત (પૂછડું) કાપતાં ઘણું વધારે સેનું) થાય. તેણે કહ્યું, પિતા ! એવા દેવતા મિત્રને વચનનું ઉલ્લંઘન થાય માટે એનાથી વધારે કાપવાનો ઉત્સાહ નથી થતો. તેથી તેભના
ભથી વ્યાકુળ મનવાળા થયેલા તેના પિતા, કીડા માટે પુત્ર તે મંદિરમાં ગયે તે તેની પાછળ છુપાતે ગયે. જે ક્રીડા કરીને જમીન ઉપર આળોટીને તે સર્ષપણાને પ્રાપ્ત થયો તેવો જ કુંભારે દરમાં પ્રવેશતા તે ( સર્પ નું અડધું શરીર કાકાળીથી કાપી નાંખ્યું. ત્યાર પછી કેપના આટોપવાળા તે નાગકુમાર (કહ્યું) કે પાપિઠ ! રહસ્થભેદ કરે (છૂપી વાત બેલે) છે – એમ (કહી) અત્યંતપણે તિરસ્કાર કરીને, તે બાળકને દાંતના જડબા વડે દંશ દઈને મારી નાંખ્યો અને તેના) પિતાને પણ મારી નાંખ્યો.) અત્યંત રોષથી કે મોરનાં બધાંય કુળો કાળના કાળિયારૂપ થઈ ગયાં. ત્યાર પછીથી કોઈ પણ ચાકડા
( હતુએ પાનું ૧૯૧) આસપાસ અનંતનાથ પ્રભુ અને ધર્મનાથ પ્રભુની મૂતિઓ છે. મંદિરની વચ્ચે શ્રી ધર્મનાથ પ્રભુના કેવળજ્ઞાન કલ્યાણકની સ્થાપના અને ચરણચિહ્નો છે. અગ્નિખૂણાના જિનાલયમાં શ્રી ધમનાથ તથા મહાવીર સ્વામીનાં પગલાં, રૂત્ય ખૂણાના જિનાલયમાં બી ધર્મનાથના વ્યવન કલ્યાણકની સ્થાપના. પગલાં, વાયવ્ય ખૂણાવાળા જિનાલયમાં જન્મ કહ્યાણકની સ્થાપના અને ઈશાન ખૂણા જિનાલયમાં દીક્ષા કલ્યાણની સ્થાપના છે. શ્રી ખભવ પ્રભુના નાના મંદિરમાં મૂળનાયકની પ્રાય: પિણ બે હાથ જેવડી મૂર્તિ છે. બધી મળીને આઠ પ્રતિમાઓ છે. તેમાં છ મૂતિઓ તો મહારાજા સંપ્રતિને સમયની કહેવાય છે. આ
For Private And Personal Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રાચીન સાહિત્યમાં નાલંદા
અનુવાદ– મુનિરાજ શ્રી જ્ઞાનવિજ્યજી નાલન્દા રાજગૃહને એક પાડો અને ભ૦ મહાવીર દેવની પુનિત ચાતુમસ ભૂમિ હતું. તે કેટલું પુરાણું છે અને તેની ગૌરવ ગાથાને ઈતિહાસ શું છે તે સંબંધી ઇ. સ. ૧૯૩૩ને જાન્યુઆરીના રંગ માસિકના પુરાતત્ત્વ અંકમાં બીમાન ડો. હીરાનન્દ શાસ્ત્રી એમ. એ. પો. લી. (એપિગ્રાફસ્ટ ટુ ધિ ગવનમેંટ ઓફ ઇન્ડીયા) તેમણે એક ઐતિહાસિક લેખ લખેલ છે અને સાથે સાથે એ લેખમાં તાત્કાલિક જેનધર્મ ઉપર સારે પ્રકાશ પાડ્યો છે
શાસ્ત્રીજી કહે છે કે ઇસ્વી સનના ઓચ્છામાં ઓછા ૫૦૦ વર્ષ પૂર્વે ભ૦ મહાવીર તથા બુદ્ધના સમયમાં આપણને નાલન્દાનું વર્ણન મળે છે. જેનેના સૂત્રતાંગ સત્ર તથા બૌના નિકાસમાં તે સબધે સ્પષ્ટ વર્ણન છે. આ પ્રસિદ્ધ સ્થાનની સાથે માનવ-જગતના બે મહાન ધર્મ નાયકેને જીવન સંબન્ધ પણ પૂર્ણ રીતે જોડાયેલ છે, શ્રીમાન તારાનાથ આને “નાલેન્દ્ર તરીકે ઓળખાવે છે. તે તેની ઉચ્ચારણ વિષયક ભૂલ છે. ના રાજાનું નામ ઉપરના ગ્રન્થ સિવાય તામ્રપત્ર તથા અન્યાન્ય શિલાલેખમાં
( ૧૯૦મા પૃષ્ઠનું અનુસંધાન) વડે જ જનાર ( કુંભાર )ની જાતિવાળે તે રત્નપુરમાં આજસુધી તે પથા. (ત્યાંની) પ્રજા કુંભારનાં ( બનાવેલાં ) પાત્રો બીજ રથાનથી લાવે છે ત્યાં તે જ પ્રકારે નાગમૂતિથી યુક્ત શ્રી ધર્મનાથ (પ્રભુની પ્રતિમાને આજ પણ સમ્યગદષ્ટિ માત્રા મનુષ્ય અનેક પ્રકારની વિધિ, પ્રભાવ અને પ્રભાવનાપૂર્વક પૂજે છે. આજે પણ બીજા સિદ્ધા નવાળા (જેતરો ) ધર્મરાજ એ પ્રકારે કહીને વર્ષાકાળમાં કેાઈ વખતે વરસાદ ન વરસતાં દૂધના હજારો ઘડાવડે ભગવાનને રનાન કરાવે છે; અને તે જ ક્ષણે વિશેષ પ્રકારની મેઘવૃષ્ટિ થાય છે, કંદર્પ (નામની ) શાસનદેવી સાથે કિનર (નાના) શાસન યક્ષ શ્રી ધર્મનાથ (પ્રભુ )ની ચરણકમળની સેવાના ભમરા સમાન રસિયા ( સેવકે નાં અહીં અનર્થને નાશ અને અર્થની પ્રાપ્તિ કરાવે છે.
એ પ્રકારે શ્રી જિનપ્રભસૂરિએ રત્નપુર નામના નગરના રનવા, કચ્છ સાંભળ્યા પ્રમાણે બનાવ્યો. ૨
૬ કંદપ શ્રી. ધર્મનાથપ્રભુની શાસનદેવી છે. તેનું બીજું નામ પન્ના . તેને વી. ગૌર, ચાર ભુજ અને મત્સ્યનું વાહન હોય છે. જમણું ને હાથમાં કમળ અને અંકુશ હોય છે; તથા ડાબા બે હાથમાં પદ્મ અને અભય હોય છે.
છે કિનર શ્રી ધર્મનાથ પ્રભુનો શાસનયક્ષ છે. તેને વણ રાત, ત્રણ મુખ, છ ભુજ અને કાચબાનું વાહન છે. જમણું કશું હાથમાં બીજોરુ, ગદા અને અભય હોય છે; તથા ડાબે ત્રણ હાથમાં નકુલ, પદ્મ અને અક્ષમાળા હોય છે.
For Private And Personal Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૧૨]
શ્રી જેન સત્ય પ્રકાશ
[વર્ષ ૫
પણ પ્રાપ્ત થાય છે નાલન્દા નામ કેમ પડ્યું તે સંબન્ધમાં હ્યુએનસંગે એક કથા લખી છે તે આ પ્રમાણે છે;
તથાગત (બુદ્ધ) પિતાની વૃદ્ધાવસ્થામાં આ જગા પર જીવન વ્યતીત કરતા હતા. એક બડ પ્રાંતને રાજાએ પોતાની રાજધાની અહીં પર બનાવી હતી. તેણે સંસારી જેને દુઃખથી વ્યથિત દેખી અનવરત દાન દેવાનું શરૂ કર્યું, જેના ફલસ્વરૂપ તે જગાનું નામ નાલન્દ (જેનો અર્થ દાનનો અન્ત નહિ) પડયું. ઇસિંગના કથનાનુસાર " નાલન્દા નું નામ નાગાનન્દ હતું. એટલે કે નાગે “નન્દ નામ આપી વસાવ્યું. એ ઉપરથી નાલન્દા પડયું હોય એ પણ સંભવિત છે. અથવા અહીં નલ અર્થાત્ કમલનાં ખુલેની ઘણી પેદાશ છે એ માટે આનું નામ નાલન્દા પડ્યું હોય. અત્યારે પણ અહીં ઘણાં કમલે પાકે છે.
આ ઉપરનાં અનુમાનો કેટલા પ્રમાણમાં વારતવિકતા રાખે છે તે વિદ્વાનોના વિચાર "પર નિર્ભર છે. છેલ્લા કેટલાક વર્ષોથી આ સ્થાન પાસેના વડગામના નામથી સંબોધિત થવા લાગ્યું. રેલવે સ્ટેશન થયું ત્યાં સુધી આ જ નામ વિખ્યાત હતું પરંતુ આપ ક્ષમા કરે તે ગૌરવ સાથે કહેવાની પુષ્ટતા કરું છું કે મહારી જ બદૌલતથી આ નામ બદલી ગયું.
આ સ્થાન બડગામના નામથી બેલાતું હતું એ સત્તરમી સદીના પ્રથી સ્પષ્ટ પ્રગટ થાય છે. પં–શૂરાના “ઘરાજયપરિપાટ” (વિ. ૧૫૬૫) તથા ઉં. વિઝાનાર ના “ તરફાર તોર્થમાા” (વિ ૧૭૦૦)નામના જૈન ગ્રન્થમાં બડગામ નામ આવે છે. આ ગ્રંથોમાં જૈન તીર્થ યાત્રિઓનું યાત્રા-વર્ણન છે, જે ૧૬મી-૧૭મી સદીઓની પહેલાં તીર્થયાત્રા કરવા ગયા હતા. એથી એમ જણાય છે કે નાલન્દા જીર્ણ હાલતમાં હશે. તે વખતે બડગામ જે (ભ૦ મહાવીરના સર્વ પ્રથમ તથા સર્વ શ્રેષ્ઠ શિવ્ય દન્દ્રભૂતિના કારણથી અત્યન્ત પવિત્ર પૂજનિક મનાય છે) તેની અવસ્થા ઉન્નતિશીલ હતી અને સંપૂર્ણ ક્ષેત્ર વટવૃક્ષોની અધિકતાને કારણે સંસ્કૃતમાં કામ કહેવાયું. આ સ્થાન શિક્ષાનું પણ સ્થાન હતું, જેનું પ્રમાણ હસ્તલિખિત પોથીઓથી મલે છે. સ્વગીય ડે. બ્લાશે–રયલ એશિયાટિક જર્નલમાં પ્રકાશિત The Modern Name of Nalanda (નાલંદાનું વર્તમાન નામ) શીર્ષક લેખમાં એવો એક વિચાર વ્યક્ત કર્યો છે કે નાલન્દા આધુનિક નામ છે. પણ તેમને આ વિચાર સાચે નથી. મારા પ્રોન ઉતાર' નામના ગ્રન્થમાં નાલંદા અંગે દર્શાવેલ વિચાર પણ કેટલાક અંશે ભ્રમિત છે. ઇમ્પિરિયલ ગેઝેટિયરમાં આ સ્થાનનું નામ બિહાર- ગ્રામ લખાયું છે. જે નિરાધારભૂત હેવાને કારણે છેડી દેવું પડયું. પુરાતત્ત્વ-વિભાગને ધન્યવાદ ઘટે છે કે જેના પરિશ્રમના-ફલસ્વરૂપ “ નાલન્દા” નામ પ્રચલિત થયું. નાલન્દ-નામ એ માત્ર રેલ્વે સ્ટેશનને જ નથી આપવામાં આવ્યું કિન્તુ બિહાર સરિફમાં એક કોલેજની સ્થાપના પણ આ જ નામથી કરવામાં આવી છે. “ ગુરુદત્તના ” નામના ગ્રન્થમાં કહેલ છે કે
જ્યારે તથાગત જેતવનમાં હતા ત્યારે તેઓએ વિચાર્યું કે થેરાસારિ પુત્ર કાર્તિક-- પૂર્ણિમાના દિવસે નલ ગામમાં મૃત્યુને પ્રાપ્ત થએલ છે. ફહીયાને પણ આવી જ વાત લખેલ છે.
For Private And Personal Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક પ૬]
પ્રાચીન સાહિત્યમાં નાલંદા
હવે એ પ્રશ્ન થાય છે કે-નામનું સ્થાન કર્યું કે એક વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે બડગામનો ધ્વસ્ત ભાગ-જે પ્રાચીન નાલંદાની સમીપ સ્થિત છે ( જેને રાઈસ ડેવિસ “ ' કહે છે, પણ જન પ્રત્યેના આધારે જેને હું ત્રાદિરિયાઇ સમજું છું ) અને “ સાવિ ”ના નામથી સંબોધાય છે, તેને નાલન્દા નહિ કિન્તુ નાલન્દાને એક ભાગ જ (સાવિ વામ) કેમ ન માની શકીએ ?
જૈન ગ્રન્થાનુસાર નાલન્દા ભ૦ મહાવીર જેઓએ અહીં ચૌદ ચાતુર્માસ વીતાવ્યાં હતાં તેમના સમયમાં રાજગૃહનું દૂરનું સ્થાન અર્થાત બાહિરિકા હતું. “સૂત્રતાથી જાણી શકાય છે કે ઈ. સ. પહેલાં નાલન્દા સર્વથા ઉન્નતિના શિખરે હતું. છે. યંકાબી (જેકાબી)ના શબ્દોમાં આ કેવલ નગરનું આદર્શ વર્ણન છે જે સંપૂર્ણ વર્ણન “ સંપત્તિ ” ( પ્રથમ ઉપાંગસૂત્ર )માં છે. ભ૮ ભદ્રબાહુ સ્વામીએ ( જેઓનું અવસાન વિ. સં. ૧૭માં થએલ છે ) લખેલ
સૂક ” નામના જેનસૂત્રમાં આ જ વાત છે, એટલે કે નાલન્દા રાજગૃહીની
'બહાર હતું.
“પૂર્વા ચહ્યfirટસ” તથા “ રમતવિર તેાર્થના” નામના જૈન ગ્રન્થા નાલન્દાની પ્રાચીનતાને જ પ્રમાણિત કરે છે. આ બન્ને પ્રત્થરત્ન અદાપર્યન્ત પ્રકાશિત થએલ નથી મને એની જે વાત વિદિત થઈ છે તે એક જેને મહાત્માની (મહારા ઘણું દિવસ પહેલાના નાલન્દાના અનુસંધાનના દિવસોમાં પ્રાપ્ત થયેલી કૃપાનું જ ફલ છે.
પંડિત-સોમની“પૂર્વ ચારિરસ" માં સ્પષ્ટ લખેલ છે કે “नालंदे पाडै चौद चौमास सुणिजै हाडा लोक प्रसिद्ध ते बडगाम कहीज सोल प्रसाद तिहां अच्छै जिनबिम्ब नमोजे ,, “સત શિાવર તીર્થમાહ ” માં આ વિષયને વધારે સાફ કરે છે. “बाहिरी नालंदापाडा, सुणयो तस पुण्यपवाडा वीर चोद रह्या चामास, हैाडा बडगाम निवास बिह देहरे एकसो प्रतिमा, नवी लहिई बोधनी गणिमा"
દિ નાલન્દા વાસ્તવમાં રાજગૃહીને એક મેહલે ડાય તે એટલાથી પણ અનુમાન કરી શકાય છે કે રાજગૃહી તથા તેની નાગરિક જનતાની પરિસ્થિતિ પ્રાચીન કાલમાં કેટલી ઉન્નશીલ હશે ? નાલન્દા તથા રાજગૃહી વચ્ચે સાત માઈલનું અંતર છે.
બૌદ્ધ સાહિત્યમાં નાલન્દાનું સૌથી પ્રાચીન વર્ણન “સિઘનિરાય' ગ્રન્નાન તથા સંહાપરિનિર્વાઇક્સ” માં મળે છે.
બૌદ્ધ ગ્રન્થથી વિદિત થાય છે કે નાલન્દા રાજગૃહિનો એક ભાગ હતો. બોદ્ધના જમાનામાં નાલન્દા એક ખાસ સ્થાન હતું. એ વાત ન હોત તે “ કાતરા રાગ મન મતવા નાર્જરમ” આ કહેવું ઉપયુકત ન હોત. જેન તથા બૌદ્ધ બને ગ્રન્થોના આધારે હું એટલું અવશ્ય કહી શકું છું કે નાલન્દા રાજગૃહિની સીમાથી બહાર પરતુ એના વિસ્તારમાં અવથિત હતું. નાલન્દા સંબંધી બ્રાહ્મણ ગ્રંથોમાં કોઈ '' આ બન્ને પ્રજો વર્તમાનમાં પ્રકાશિત થઈ ચૂક્યા છે.
For Private And Personal Use Only
Page #26
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
..
[ ૧૯૪ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ પ ચર્ચા છે કે નિહ તેની મને ખબર નથી. સંભવ છે કે તેની સાથે કાષ્ટ સબન્ધ ન રહેવાથી તેમાં એવી ચર્ચાના અભાવ હશે. મારા ખ્યાલમાં છે કે રાજગૃહી કૃષ્ણના શત્રુ જરાસન્થ સાથે સબન્ધિત હોવાને કારણે એક કાવ્યની પ્રસિદ્ધ ભૂમિ છે, ત્યાંના પડયાએ અત્યારે પણ યાત્રિઓને “જરાસન્ધને અખાડા ” બતાવે છે.
કૌટિલ્ય વિરચિત અર્થશાસ્ત્રના ડૈસુર-સંસ્કરણના સત્તાવનમાં પૃષ્ઠમાં નાલન્દા સબન્ધી નીચે પ્રમાણે ઉલ્લેખ મળે છે.
“રાજ્ઞનિર્દેળામં વાસરે......નાહદ્દાનામં વિિા દેત્તા અનેન મય-सयणिविद्धा ।
"3
राजगृहे नामनगरे . नालन्दा नाम बहिरिआ आसीत् अनेक भवनशत सन्निविष्टा इति परमैश्वर्यसमृद्धवाहिरिका जातिवर्णम् “ અચળાન મૂત્રે નાહÇાધ્યયને દૃશ્યતે ’’।।
આ પાર્ડમાં પણ નાલન્દાને રાજગૃહીના એક ઉન્નતિશીલ સ્થાન તરીકે બતાવે છે, જેમાં સેકડા ભુવન હતાં. આ સ્થાને માહિરિકા તે અતિ કહેલ છે. તે સત્યતાથી અત્યન્ત દૂર છે.
ઉપર્યુક્ત કથતેથી સિદ્ધ થાય છે કે નાલંદા સુથી શતાબ્દી પૂર્વે અને પછી પણ એક ઉન્નતિશીલ નગર હતું. તેમ બે મહાન ધર્મગુરુએ (ભ મહાવીર દેવ તથા યુદ્ધ) ની ચરણધૂલિ, સૌન્દભર્યા જળા, પદ્મપરિપૂર્ણ સરાવા અને જૈન તથા બૌદ્ધ ધર્મના કંન્દ્રભૂતિ ગૌતમના તથા સારિત્ર નામના એ પ્રધાન શિષ્યાની નિવાસ કથા ઘટનાએએ પ્રાચીન મધ્યકાલમાં આ સ્થાનની પવિત્રતા તથા ખ્યાતિને અત્યન્ત ઉચ્ચસ્થાન માપેલ છે. જૈન યા બૌદ્ધોના પ્રાચીન સાહિત્યમાં અહીં વિશ્વવિદ્યાલય હતુ એવી કોઇ ચર્ચા નથી અને મને સપૂર્ણ વિશ્વાસ છે કે ઇસુના ચારસા વ બાદ આ સ્થાન સાહિત્યના કેન્દ્ર તરીકે જાહેર થયેલ છે. હિંદ એમ ન હેાત તા ફાહિયાન (જેમણે સમસ્ત બૌદ્ધ તીથોનું ભ્રમણ ૪૦૫ અને ૪૧૧ની વચ્ચે કર્યુ છે.) અવશ્ય આ વિષય સબન્ધી પોતાના યાત્રાવનમાં ઉલ્લેખ કરત પરન્તુ તેનું મોન ખેલુ નથા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મારુ માનવું છે કે યુઅનસંગ વખતે (જેણે ૬૩૦ અને ૬૪૫ ઈ સ૦ વચ્ચે ભારતભ્રમણ કર્યુ હતું) નાલન્દા પાતાતી ગૌરવ લક્ષ્મીવર્ડ ઉચ્ચતમ સ્થાનને પ્રાપ્ત કરી ચૂકયું હતું. કિન્તુ આ કવલ બૌદ્ધ શિક્ષા સંસ્કૃતિનું જ નહીં ખર્દુ સંસ્કૃત સાહિત્યનું પણ કેન્દ્ર હતું. આ કારણથી નાલન્દાની આંતરરાષ્ટ્રીય ખ્યાતિ જે યુએનસગનાં ભ્રમત્તાન્ત અને ૧૯૧૧માં મારી દ્વારા પ્રાપ્ત થયેલ તામ્રપત્રાના લેખા દ્વારા પ્રસિદ્ધિમાં આવી હતી, તે વ્યાજબી છે. પ્રસિદ્ધ ચીની યાત્રીએ ( વાસ્તવિક રીતે પર્યટકરાજ ''ની ઉપાધિનુ યેાગ્ય પાત્ર ) વિધપ્રસિદ્ધ નાલન્દાના વિષયમાં જે કહ્યું હું તેને અહીં ફરી ફરી ઉલ્લેખ કરવા ઈચ્છતા નથી કેમકે તે સજન પ્રસિદ્ધ વસ્તુ છે.
ધ, નાદિરા { જ્ઞાતિ શબ્દ લગાડવામાં નથી આગે. પરન્તુ તે નગરના સમૃદ્ધિપણાને દેશી-બોધીને જ્ઞાતિ રાખ્યું લગાડવામાં આવેલ છે.
For Private And Personal Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
पंजाब में जैनधर्म [ कितनेक ऐतिहासिक उल्लेख का संग्रह ]
लेखकः-मुनिराज श्री दर्शनविजयजी प्रारंभः-यद्यपि पंजाबमें भगवान् ऋषभदेव भगवानसे हि जैनधर्मकी नींव गडी है, और उन्ही के पुत्र बाहुबलिजी पंजाब के अधिपति थे किन्तु पाश्चात्य विद्वान, आर्यावर्त का प्राचीन इतिहास सिलसिलेवार न मिलने के कारण, भगवान महावीर स्वामी और महात्मा गौतम बुद्ध से ऐतिहासिक युगका प्रारम्भ मानते हैं। अतः मैं भी यहां उस समयसे प्रारम्भ कर आजतक पंजाब में जैनधर्म की जो स्थिति हुई है उसके कतिपय प्रमाण यहां लिखता हूं ।
श्रमण भगवान महावीर स्वामी-(वि. सं. पूर्व ५०० से ४७० तक) सिन्धु-सौवोरके वीतभय (भेरा ) नगर में ३६३ नगर के अधिपति उदायी राजा का राज्य था। महाराज उदायी, अपनी साम्राज्ञी व परमार्हत चेडा महाराज की पुत्री प्रभावती के दीक्षा लेने के पश्चात् , श्रद्धालु जैन बना था। उदायी राजा ने, भ० महावीरस्वामी की गृहस्थावस्था की प्रतिमाको
और स्वर्णगुलिका दासीका अपहरण करनेवाले चंडप्रथोतसे युद्ध खेल कर विजय प्राप्त किया, मालवदेशमें मंदसौर शहेर बसाया और अन्तमें राज्य-पाटका परित्याग करके भगवान महावीरके पास दीक्षा ग्रहण करके मोक्ष प्राप्त किया। अतः ये उदायी मुनि महावीर स्वामीके समयके पंजाबके जैन राजा एवं राजर्षि थे। और मोक्षगामी राजर्षियोंमें ये अन्तिम राजर्षि है।
(देखो-आवश्यक नियुक्तिवृत्ति, त्रिशष्टिशलाका पुरुषचरित्र पर्व १०, पर्युषण पर्व अष्टाह्निका व्याख्यान ) ___ आ० आर्यसुहस्तिसूरि-(वि० सं० पूर्व २२६ से १८० )-आपके शासनकालमें तक्षशिला, कि जिसके खण्डहर रावलपिण्डी से उत्तरमें २० मील पर दृश्यमान है, वहां कुणालका स्तूप बना है जो आज जैन स्तुपके रूपमें विद्यमान है, सम्भव है इसे सम्राट् संप्रतिने बनवाया हो। . अशोक का उत्तराधिकारी संप्रति यह इतिहासका पहल पहिला ही सम्राट् है कि जिसने आ० सुहस्तिसूरि के उपासक बनकर जैन श्रमणोंका विहार और जैन मन्दिरों के निर्माणसे जैनधर्मकी सीमा बढ़ा दी थी।
१ श्रीमान् बाबूरामजी जैन B. A., LL B जीरावाले व श्रीमान् मगन्नाथजी नाहर AL. S.. इन दोनों महानुभावों की प्रेरणा इस लेख में निमितरूप है।
For Private And Personal Use Only
Page #28
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[१८]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ
૫
% 3D
इसके राज्यकालमें उत्तरमें चोन, तुर्कस्तान व अफघानः पूर्वमैं ब्रह्मदेश घ सिआम, दक्षिणमें जावा व लंका तथा पश्चिममें सौराष्ट्र व सिन्ध तक जैनधर्म फैला था। . ..
श्रीयुत के. पी. जायस्वाल लिखते है कि-संप्रति के सिक्केमें एक ओर "सम्प्रदि" और दूसरी ओर क्रमशः उपर उपर, स्वस्तिक, दोबींदी, पफांदी, तथा द्वितीयाका चंद्र खुदे हुये है।
वास्तवमें यह जैन चिह्न है क्योंकि जैन गृहस्थ आज भी जिनालयमें जिनेन्द्र के सामने उपरसो आकृति बनाते हैं, फर्क सिर्फ इतना ही है के बीचके तीन ढेर आज एक ही पंक्तिमें बनाये जाते है। इस संज्ञाका तात्पर्य यह है कि-"तीर्थङ्करको कृपासे हमें चारों गतिका विनाश, रत्नत्रयीकी प्राप्ति, और सिद्ध शिलाको प्राप्ति हों" | सम्राट् संप्रतिके उपर्युक्त सिक्के तक्षशिला से भो प्राप्त हुये हैं इससे ज्ञात होता है कि सम्राट् संप्रतिके समय में जैनधर्म था। । (देखो वृहदूकल्पभाष्यवृत्ति, परिशिष्टपर्व, कल्पसूत्र सुखबोधिका, संप्रति चरित्र, सन् १९३४ जूनका मोडर्नरिव्यु पृ० ६९७, जैन सत्य प्रकाश व०१ पृ. ५४, पट्टावलीसमुच्चय, अप्रकाशिततक्षशिला-निबंध इत्यादि ।)
आ० मुडिंवत् सूरि (वि० सं० पूर्व १०४ करीब )-राजा पुष्यमित्र आ. मुडिंवत वगैरह जैन श्रमण तथा बौद्ध श्रमण का शिरच्छेद करते करते साकल (श्यालकोट ) तक पहुंचा था, उसने जैनधर्मके विनाश के लिए भरसक प्रयत्न किया था ।
- (देखो दिव्यादान २९ व्यवहार सूत्र उ०६ अवचुरी) श्रीकालिकाचार्य (वि० सं० पृ० १७ से वि० सं० ३०) उज्जयिनी का राजा दर्पण याने गर्दभिल्ल जैन आर्या साध्वी को उढा ले गया, आचार्य तथा श्रीसंघने राजाको ऐसा अनर्थ नहीं करनेके लिये समझाया, विज्ञप्ति की, मगर विषयलोलुपी राजाने सबको ठुकरा दिया। अत: आचार्यश्रीने पंजाबमें पधार कर वहांके राजाओंको जैन बनाकर उनके द्वारा उजयिनो पर धावा बुलवा दिया। इसके फलस्वरूप गर्दभिल्लका अन्त हुआ, आर्या सरस्वतीजीके आर्याव्रतका रक्षण हुआ और श्रोसंघकी इज्जत बढी। शुरूमें शकराज्य स्थापित हुआ बादमें आचार्यश्री की भगिनीके पुत्र और भडोच के नरेश बलमित्रकुमारने विक्रमादित्य नामको धारण कर पुनः उज्जयिनीमें राज्य स्थापित किया।
इन्हों आचार्यश्री ने प्रतिष्ठानपुरके नरेश सातवाहनके अनुरोधसे और श्रोसंघकी मम्मतिसे श्रीसंवत्सरी पर्वको भा० शु०४ के दिन कायम किया है। .. पंजाबंक जन, आपका अधिक बिहार पंजाबमें होने के कारण. विशेषतया आपके ही अनुयायी थे और है।
For Private And Personal Use Only
Page #29
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંજાબ મેં જેનધર્મ
[12
]
जब जैन मंघमें कमीश्नरी पद्धतिसे ८४ गच्छ हुये तब आपके इस पंजाबो संघका भावगच्छ या भावडागच्छ नाम पडा है। पंजाबमें यह स्थविःप्रधान संस्था' थो । आजके पञ्जावी जैन भी "भावड" के नामसे ही मशहूर है । कालिकाचार्यका नाम वास्तवमें पन्नाबके धार्मिक इतिहासकी अमर संपत्ति है।
(देखो-वृहदकल्पभाष्य,-चूर्णि, पञ्चकल्पचूर्णी, निशिथचूर्णी अ० १०, व्यवहारसूत्र अ० १०, कथावली, कालिकाचार्यकथा, महावीरनिर्वाण संवत् कालगणना, प्रभावकचरित्र, Story of the Kalaka, पट्टावलीसमुन्जय परिशिष्ट ।)
आर्य शांतिश्रेणिकसरि (वि० सं० ५० के करीब) राजगृहीका मालंदापाडा और तक्षशिलाका उच्च नगर-ये दोनों स्थान जैन तथा बौद्ध भमणकी विहारभूमि हैं। प्राचीन कालमें यहां आर्यावर्तके प्रसिद्ध विश्वविद्यालय स्थापित थे । आ० सिंहगिरिके :गुरुभ्राता आर्य शांतिश्रेणिकका श्रमणसंघ तक्षशिलाके बाह्यविभाग उञ्चानगर में विचरता था, जैन सिद्धांतका प्रचार करता था । इस श्रमणसंस्थाका नाम है 'उच्चानागरी' शाखा। यह पआबकी ज्ञानप्रचारक प्रधान संस्था थी।
(देखो-श्रीकल्पसूत्र, जिनागमनो इतिवृत्त ) श्रीवनस्वामीजी (वि० सं० १०० से १०८ तक) पृ० आ० श्रीवनस्वामीके उपदेशसे मधुमावती ( महुवा ) के श्रावक जावडशाहने श्रीशत्रुञ्जय तीर्थका जीर्णोद्धार कराया और उन्हींके करकमलसे तक्षशिलासे प्राप्त भ० आदिनाथ स्वामीकी प्रतिमाकी यहां प्रतिष्ठा करवाई ।
(देखो शत्रुञ्जय माहात्म्य, पट्टावली समुच्चय ) आर्यसमितसूरि (वि० सं० ११४ ) आप गृहस्थीपनमें श्रीवज्रस्वामीके मामाजी थे और श्रमण जीवनमें उनके गुरुभ्राता थे । आप विहार करते करते अचलपुरमें पधारे । वहां कृष्णा युगल (काली और हिन्डौन ) मदोके मध्य में ब्रह्मद्वीप (बरनीवा) में ५०० तपस्वी रहते थे, उनका अधिपति पादलेपसे पानी के उपर चलकर अचलपुर में आता था, जिसको देखकर लोगोंको आश्चर्य होने लगा । एक दिन किसी जैनने उस तपस्वी का पादलेप धो दिया इसीसे वह पानी पर नहीं चल सका । ठोक इसी समयपर आ० समितमूरिजीने यहां पधारकर योगचूर्णके प्रभावसे नदीके दोनों किनारेको जोड दिया पुल सा बन गया। आप उस तपस्वी और जनताके साथ इस पुलपर होकर ब्रह्मद्वीप में पधारे। आपने यहां ५०० तपस्विङको प्रतिबोध देकर अपने दिशज्य बनाये, और साथ में गये हुए अग्रवालोंने भी जैनधर्म अंगीकार किया। आचार्यश्री का यह श्रमण संघ "ब्रह्मदीपिको शाखा" के नामसे गणनायक श्री घनसेनमरि के संघ में शामील हो गया।
For Private And Personal Use Only
Page #30
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[१८]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[१५
आ० बनासेन ये आ० श्री स्वामीके पट्टधर हैं उस समय के श्रमण संघ के गणनायक हैं जिनके दूसरे नाम दक्षिणाचार्य लोहाचार्य आदि है। दिगम्बर साहित्य में भी श्री लोहाचार्य द्वारा अप्रबालोंका जैन होनेका उल्लेख है।
इससे यह मानना अनिवार्य होता है कि पंजाब और मेरठ जिले के अग्रवाल विक्रमकी दूसरी शताब्दीसे जैन बने हैं।
(देखो-कल्पसूत्र सुखबोधिका वृत्ति, पट्टावली समुञ्चय) मानदेवसूरि वि० सं० २०० करीब ) आ० मानदेवरवरिजी श्री समन्तभद्रसूरि के संतानीय आ० प्रद्योतनसूरि के शिष्य हैं । आप जीवनपर्यन्त छै विकृतिके त्यागी थे, पद्मा जया विजया और अपराजिता ये ४ देवीयाँ आपकी आज्ञामें रहती थी। आप विहार करते करते नाडोल (गोलवाड मारवाड) में पधारे।
इस समय तक्षशिला में कि जहां ५०० जिनालय थे, अनेक जैन रहते थे, प्लेगकी बिमारी फैल गई। इस बिमारीकी शान्ति के लिये तक्षशिला के संघने वीरदत्त श्रावकको भेजकर आ० श्री मानदेवमूरिसे वहां पधारनेको विज्ञप्ति की। आपने शांतिस्तव बनाकर वहां भेज दिया जिसके पाठसे तक्षशिलामें महामारी ( प्लेग) को शान्ति हो गई।
इसके बाद तीन वर्ष बीत जाने पर तुरुष्कोंने तक्षशिला का विनाश किया, वहां की जनता भाग गई मगर माना जाता है कि-बहां कि जिन प्रतिमाएँ आजभी किसी गुप्त स्थानमें सुरक्षित हैं।
इस विषयमें सर जोन मार्शल लिखते हैं कि -"अब मेरा विश्वास है कि सिरकपके F और G ( एफ और जी) ब्लोक के छोटे मन्दिर इन्हीं मन्दिरोमेसे हैं। पहले मैं इन मन्दिरीको बौद्ध मन्दिर समझता था, परन्तु एक तो इनकी रचना मथुरासे निकले हुए आयागपट्टों पर उत्कीर्ण जैन मन्दुिसे मिलती है, और दूसरे इनमें और तक्षशिलासे अबतक निकले हुए बौद्ध मन्दिरोमें काफी भिन्नता है। इन कारणोंसे अब मैं इनको बौद्ध की अपेक्षा जैन मन्दिर ख्याल करता हूँ"।
(देखो, प्रभावक चरित्र, पट्टावली समुञ्चय पृ. ४९, Sil Jolin Mr. shal Archaeological Annual 1914-15, क्रान्तिकारी जैनाचार्य प्रस्तावना)
वा० श्री उमास्वातिजी (वि० सं० ३००)। बाचकवर्य श्री उमास्वातिजी महाराज उचानागरी शाखाके वाचनाचार्य थे, पूर्ववित् थे, आपने ५०० ग्रन्थ बनाये हैं। जान पड़ता है कि-तक्षशिलाके विश्वविद्यालयमें जैन दर्शनके अभ्यास के लिये या उस पद्धतिको सर्वव्यापी बनानेके लिये आपने स्वोपना
For Private And Personal Use Only
Page #31
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
मई ५-]
પંજાબ મેં જેનધર્મ
[१४]
भाष्यवाला तत्वार्थसूत्र बनाया है, एवं जैन दर्शनका सूत्रबद्ध शैलोसे संस्कृतमें सर्व प्रथम और अद्वितीय संग्रह किया है।
(देखो तस्वार्थसूध, प्रस्तावना) श्रमणभिक्षु । वि० सं० ६८६ से ७१२) चीनी यात्री हुएनचांग अपने भारत भ्रमणमें लिखता है कि-सिंहपुरम श्वेत पटधारी भिक्षु और श्रमण काफी संख्यामें हैं. यहां उनका जिनालय भी है, जिसमें तथागतकी प्रतिमा सी प्रतिमा है और दिवाल पर शिलालेख भी लगा हुआ है।
सर अलेग़झांडर कनिंगहामने निर्णय किया है कि- इस सिंहपुरका अर्वाचीन नाम कटास याने कटाक्षतीर्थ है जो जिल्ला जेहलम पंजाबमें प्रसिद्ध है !
सर ओरलस्टाइन बताते हैं कि-सिंहपुरके जिनालयका खण्डहर कटा ससे दो मील दूर मूर्ति प्राममें विद्यमान है। पुरातत्व विभागने इस के कई पत्थर आदि २६ ऊंट द्वारा लाकर म्युजियम-लाहोरमें रक्खे हैं।
(Buddhist Records of the Western World, Translated from the Chinese of Hiuen Tsiang by Samuel Beal 2 Vols, London, 1881. Vol 1 p. 55. and pp. 143-45. and Gazetteer of the Jhelum District, Lahore, 1904, pp. 43-46.)
आ० हरिगुप्तसरि (वि० सं० ८००के करीब) पंजाबमें पत्री नामक पर्वतके पास पवईया नगरी थी जिसका दूसरा नाम साकल है, श्यालकोट इसीका ही अर्वाचीन नाम है। आ० हरिगुप्तसूरि चन्द्रभागा नदीके किनारे पर पव्वहया नगरीमें पधारे थे, वहांका हुणवंशीय राजा तोरमाण आपका उपासक था।
आपके ही पट्टधर आ० प्रद्योतनसूरिजीने शक संवत् ७००में कुवलयमाला कथाका निर्माण किया है।
(देखो कुवलयमाला कथा, उत्तर भारतका जैनधर्म, जैन साहित्य संशोधक ख ३ पृ० १६९, क्रान्तिकारी जैनाचार्य प्रस्तावना)
[ क्रमशः
For Private And Personal Use Only
Page #32
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કવિ શ્રી. દીપવિજ્યજી વિરચિત શ્રી. કેસરીયાજી તીર્થ સ્તવન
સંગ્રાહક-મુનિરાજ શ્રી. પ્રેમવિજ્યજી કાશ્યપ ગોત્ર ઈનાગ વંશમાં, માદેવા જનની જા; નાભિ નરેસર વંશ ઉજાલણ, આદિ ધર્મ જસ પ્રગટા. (૧) ચોસઠ સુરપતિ દેવ દેવી મલી, મંદિરગિરિયે નવરા; એસે રીપભ નિધિ પ્રગટ કલ્પતરૂ, સુરસ મુનિવર નિત ધ્યા. ખડગ દેસમાં ધુલેવા નગરમે, જસ દદામા ધુરતા હૈ, જિસકે મહિમા અપરંપારા, કવિજન કિરતિ કરતા હે. (૩) આદિ મુરત કાલ અસંખા, પુજિત સુરતર અસુરીંદા; સુરપતિ નરપતિ વંદી પદયુગ, વલી પૂછ સુરજ ચંદા. (૪) લાખ અગીયાર હજાર પંચાસી, બરસ પાંચસે પંચાસા ; ઈતને બરસ પર લંકા ગઢમે, પુજિત રાવણ નૃપ ખાસા. (૫) રામચંદ્ર સીતા એર લક્ષમણ, એ મૂરત પૂજન લાવે; નગરી અધ્યા જાતે અધબીચ, નગર ઉજેણું ઠેરાયે. (૬) પ્રજાપાલ રાજાકી તનુજા, સુંદર મયણા દઢ મનકી ; આપકર્મ આર બાપ કમસે, ભઈ લડાઈ મરમનકી (૭) આપ કમેકે ઉપર નૃપને, કુષ્ટી વરસે પરણાઈ ; મયણુ ચીતે કાંઈ નવાઈ, કમ લીગ્યા સ બની આઈ. (૮) ઈક દિન જિન પૂજન ગુરૂ વંદન, આયે શ્રી જિન મંદિરમે; વંદન પૂજન કરકે એક ચિત, ધ્યાન ધરે મન કદરમે. (૯) કરૂં અરજ એક તું પે જિનપતિ, કંત કુષ્ટ નહીં ડરતી; પૂર્વ કર્મકા લેખ લખ્યા છે, કીસકે ટાળે નહીં ટળતે. (૧૦) પણ તુજ સાસન જગત હેલણ, જગ ઢંઢેરે બાજત હૈ,
આપકર્મ આર જેન ધર્મ, કુલ પસાય લાજત છે. (૧૧) ૧ આ કવિ શ્રી દીપવિજ્યજીનો પરિચય “જૈન ગુર્જર કવિઓ” નામક શ્રી મેહનલાલ દલીચંદ દેસાઈએ લખેલ પુસ્તકમાં આપવામાં આવ્યા છે,
હું ? ? ? ? ? ?
For Private And Personal Use Only
Page #33
--------------------------------------------------------------------------
________________
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
અંક ૫-૬] શ્રી. કેસરીયાજી તીર્થ સ્તવન [૨૦૧]
એ દુ:ખ મુજસે સહ જાત નહીં, આદિનાથ જિન રખવાળા; કરૂણું કરકે રેગ નિવારે,' ગુણ થીયે જગ પ્રતિપાલા. (૧૨) આપ પ્રસન હેયે ફલ બીજેરા, હાથ તણે કુલ નવ દીને; મયણા તબ ઉલ્લાસ ભઈ જબ, મનમાન્ય કારજ કીને. (૧૩) નવ દીવસ —વણ તનુ ફરસે, કુષ્ઠ રોગ સબ નાસત છે; કામદેવ એર અમર સમવડ, નૃપ શ્રીપાળ હાવત છે. (૧૪) યા કીરત પ્રભુ તાહરી ભુતલ, પ્રગટ પ્રબેલ છે જસ સહેરો; આસો ચૈત્ર માસમે મહિમા, દેસ દેસાંતર પ્રભુ તેરે. (૧૫) ફરી વાગડ ૨ દેસ વડેદર નગરમેં, જગત પ્રભુ કરૂણું કીની; કિતને વરસ લગે મહીપાલ માહે, અવિચલ ભુતલ રીધ દીની. (૧૬) દીલીપતિ તુરકાન ભર્યા જબ, બાદશાહ લડને આયે; પુન ભુત પત્થરકી મુરત, જડા મુલશે ઉખડા. (૧૭) બેત દિન લગે કીધી લડાઈ કઈ યું વાચા બોલે; દેવ હિંદુકે બડા જાગતો, યું કરકે ફિર ફિર ડોલે. (૧૮) સુણે બાત કાછ મુલ્લા તુમ, એક બાતસે ખસે; ૌ બ્રાહ્મણ પ્રતિપાલ કહાવે, ગેવધશે એ નાગે. (૧૯) ગોવધ કરને લગા જબ નજરે, દેખ સકે કહ્યું પ્રતિપાલા;
કરણુ યુદ્ધ જબ ભયે મહાબલ, સસ્ત્ર ઝડેઝડ વિકરાલા. (૨૦) ૨. આ કડીમાં જે વાગડદેશને ઉલ્લેખ છે તે કચ્છમાંના વાગડ દેશનો નહિ, પણ માળવામાંના વાગડદેશનો સમજો, જે અત્યારે ઈડર રાજ્યની સમીપવર્તી ડુંગરપુર રાજય કહેવાય છે. આ રાજ્યમાં વડદનગર વિદ્યમાન છે.
' ૩. મંત્રીશ્વર પેથડકુમારે જૈનધર્મની પ્રભાવના માટે જુદા જુદા સ્થળે મળીને કુલ ૮૪ જિનપ્રાસાદ કરાવ્યાનો ઉલ્લેખ છે; તેમાં વટપદ્રમાં પણ એક જિનપ્રસાદ કરાવ્યાનો ઉલ્લેખ મળે છે. આ વટપદ્ર તે માલવા દેશના વાગડમાંનું આ વડેદ ગામ જ સ આ મંદિર વિ. સં. ૧૯૨૦ની આસપાસ બન્યુ હોવું જોઈએ. અલ્લાઉદ્દીન ખીલજીના નાના ભાઈ ઉલ્લેખાને ગુજરાત અને મેવાડ ઉપર ચડાઈ કરી તે વખતે તેના લશ્કરે આ મંદિરને પણ નાશ કર્યો હોવો જોઈએ. અત્યારે ત્યાં મંદિરના ખંડેરે જેવામાં આવે છે. આ ગામમાં અત્યારે પણ શ્રી આદીશ્વર ભગવાનનાં પગલાં છે અને તેને વહીવટ વેતાંબર જેનો કરે છે.
આ રસ્તાન ઉપરથી એમ લાગે છે કે શ્રી કેસરિયાજીની પ્રતિમા પહેલાં વડાદ ગામમાં હતી અને મંદિરને નાશ થયા પછી એ પ્રતિમાજી ત્યાંથી અત્યારે છે તે સ્થળે લાવવામાં આવ્યાં હતાં.
For Private And Personal Use Only
Page #34
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[[૨૦] શ્રી જેન સત્ય પ્રકાશ
[વર્ષ ૫ દેહા મહાયુદ્ધ કરતા લગા, ધાવ ચોરાસી અંગ;
કરી મલેખા ગાદલી, આવ્યા ધુલેવા સુરંગ. (૨૧) ગામ ધુલેવા વંસ ાલમે, ગુપ્ત રહે પ્રભુ ધરતી; ગાય એક કેડી બનીયનકી, આઈ વહાં ચરતી ચરતી.. (૨૨) સફેદ વામા ધારા સીરપર, સાંઝ સમય ફિર નહીં છે; રીસ કરી તવ ગોવાલણ પર, વાલણ થરથર ધ્રુજે. (૨૩) દુજે દિન ગોવાલન આયે, લો ભેદ કહ્યો બનીયનપે ; સેઠ આપ જબ નજરે દેખે, ચકીત ભયે હેતે મનમે. (૨૪) મધ્યરાત્રિ સુપન દીનો, રખભે નાથકી મુરત હે; બાર નીકા કરે લાપસી, ભીતર મુરત પુરત હૈ. (૨૫) નવ દિનમાં સબ ઘાવ મીલેગે, મત કોઢ તુમ કમ દિનમે; કહે શેઠ તબ હુકમ પ્રમાણુ હે, સંઘ આપ સબ છ દિનમે. (૨૬) કંઇ ઉપવાસી કંઈ વ્રતધારી, કંઈ અડવાણે પાય ચલે, કંઈ બહુ દુ:કર બાધા રખકર, પ્રભુજી કે દર્સન મીલે. (૨૭) જબર જસ્તરો દિવસ સાતમે, લાપસી બાહર તનુ કનો; અંસ અંસભર વરણું રહા હે, સંધ મલી દર્સન કીન. (૨૮) ફિર સુપનમે દ્રવ્ય બતાય, સંગ મલી દેવલ કને; મધ બીરાજે રીપભ તખ્તપર, કલજીગમે એ જસ લી. (ર૯) ગામ ધુલેવા કરતી સુનકર, દેસ દેસ નૃપ આવત હે; કેસરમાં ગરકાવ રહત છે, કેસરીયા નાથે કહાવત છે. (૩૦) ધલવટ જલવટ વાટ ઘાટમેં, રણ વેરાનમે દુઃખ હરે; એક યાન જે સાહીબ સમ, અખચ ખજાનો તેહ ભરે. (૩૧) ધી ધીમપ ધપમંદ તાલ, પખાજત બાજત હે; અગડદમ [૪]
, ધંધે નેબત બાજત હે. (૩૨) સંવત અઢાર પચાસ વરસે, ફાગણ શ્રી તેરસ દીવસે મંગલ કે દિન દીપવિજય કે, દર્સન પરસન ભયે ઉલ્લશે. (૩૩)
For Private And Personal Use Only
Page #35
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુ જ રા ત ની પ્રાચીન જૈન મૂર્તિઓ
લેખક:–શ્રીયુત સારાભાઈ મણિલાલ નવાબ, અમદાવાદ આબૂ ઉપરની દેવ મહેલાતોમાં, ગિરનાર પરનાં મોટાં ઉઠાવનાં દહેરાસરમાં કે સગુંજ્ય પરનાં વિવિધ ઘાટનાં જિનમંદિરમાં મધ્યકાલીન ( અગિયારમા સૈકાથી પંદરમા સૈકા સુધીની ) જિનમૂર્તિએ સંખ્યાબંધ મળી આવે છે, પરંતુ દશમા સૈકા પહેલાંની મૂર્તિઓ હેવાનું મારી જાણમાં નથી. કેઈ મહાશયની જાણમાં હોય તે તેમને જનતાની જાણ સારૂ પ્રસિદ્ધ કરવા મારી નમ્ર વિનંતી છે.
આ લેખ લખવાને મારો આશય ગુજરાતમાંની દશમા સૈકા પહેલાંની જેમ મૂર્તિઓ કયે કયે સ્થળે છે અને કઈ કઈ સાલની છે તે જણાવવાનું છે.
ગુજરાતની જેનમૂર્તિઓમાંથી સૌથી પ્રાચીન જેનમૂર્તિઓ કે જેની સંખ્યા ચાર છે, તે વડોદરા રાજ્યના વિજાપુર નજીકના મહુડી ગામના કોટયાર્ક મંદિરની જમીનનું દોઢેક વર્ષ પર ખેદકામ કરાવતાં ત્યાંના મહંતને મળી આવી હતી, જેમાંની એક મૂર્તિ હાલમાં કેટયાર્ક મંદિરની પાસે આવેલી મહંતની માલીકીની ઓરડીમાં ભીંતની સાથે સીમેન્ટથી સજજડ કરી દેવામાં આવેલી છે અને બાકીની ત્રણ મૂર્તિએ વડોદરા રાજ્યના પુરાતન સંશોધન ખાતાની કચેરીની ઓફિસની તીજોરીમાં છે. - આ ચાર મુતિઓનાં ચિત્રો વડોદરા રાજ્યના પુરાતન સંશોધન ખાતાના ઈ. સ. ૧૯૩૭-૩૮ ના રિપોર્ટમાં ચિત્ર પ્લેટ ૪ અ, ૫ અ, ૫ બ અને ૬ અમાં છપાવવામાં આવેલાં છે, અને પ્રસ્તુત રિપોર્ટમાં પુરાતન સંશોધન ખાતાના વડા અધિકારી માન્યવર ડે. હીરાનંદ શાસ્ત્રીજી ( જેઓના હાથ નીચે હું છેલ્લા ત્રણ વર્ષથી પુરાતન સ્થાપત્ય, ચિત્રો તથા મૂતિઓનો અભ્યાસ કરતો હતો, ) એ આ ચારે મૂર્તિઓ. દેખીતી રીતે તે જેન હોવા છતાં, બૌદ્ધ તરીકે સાબીત કરવા પ્રયત્ન કરેલ છે.
માન્યવર શાસ્ત્રીજી આ લેખ સાથે ચિત્રમાં આપેલી મૂતિની ઓળખાણ આપતાં રિપિટના પાના ૬ અને પેરેગ્રાફ ૧૩ માં જણાવે છે કે –
"The principal imaye, (Pl. IVa) which is the largest of - • તાજેતરમાં મારા તરફથી પ્રસિદ્ધ થનાર “ભારતના જૈન તીર્થો અને તેનું શિલ્પ, થાપત્ય " એ નામમાં પંથમાંનું એક પ્રકરણ અત્રે રજુ કર્યું છે.
For Private And Personal Use Only
Page #36
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૨૦૪ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ :
the four, represents, in all probability, the Buddha, seated cross-ledged in meditation with hands placed above the heels and the palms turned upwards. The Ushnisha is very prominently made and touches the niche-like halo round the head."
અર્થાત્—“ ચાર મૂર્તિઓમાંની સૌથી મ્હોટી, ચિત્ર પ્લેટ નંબર ૪ અ વાળી, મુખ્ય મૂર્તિ પદ્માસનની એક ધ્યાનમુદ્રામાં અને ખેાળામાં એક હાથ ઉપર બીજો હાથ રાખીને ખેડેલી હાવાથી, બધી રીતે બૌદ્ધ મૂર્તિની રજુઆત કરે છે. મસ્તકની શિખા બરાબર ચેાકસાઇથી બનાવી છે, અને તે મરતકની પાછળ ગેાળ ફરતા આભામંડલને અડકે છે.”
વળી રિપોર્ટના પાના ૭ ઉપર પ્રસ્તુત મૂર્તિની પીઠના ભાગની રજુઆત ચિત્ર નંબર ૪ બમાં કરીને શાસ્ત્રીજી જણાવે છે કેઃ-~~
“lle પ્રમાયટી (P. IV b) hows an old inscription incised on the back in minute late Brahmi letters. The style of image, however, is late and seems to belong to about the 7th century of the Christian era. The conventional and ornamental nature of the aura is an indication of late age.
33
અર્થાત્ “ચિત્ર નંબર ૪બ વાળી પ્રભાવલીની નીચેના ભાગમાં પાછળના સમયની બ્રાહ્મી લિપિમાં એક લેખ કાતરેલે દેખાય છે. તાપણ મૂર્તિને પ્રકાર ઇસ્વીસનના લગભગ સાતમા સૈકાના સમયને જાય છે. આભામંડલની પર પરા અને સુશેભિતપણાની રીતભાત તે પાછળના સમયની સાબીતી છે. ''
માન્યવર શાસ્ત્રીજી આ મૂર્તિ બૌદ્ધ ધર્મની હાવામાં પરંપરાગતતા અને આભામંડલની સુશોભિતતાની રીતભાત, પદ્માસનની એક ધ્યાનમુદ્રાની રજુઆત, ખેાળામાં એક હાથ ઉપર ખજો હાધ રાખવાની રીત અને મસ્તકની શિખાની પાછળ ફરતાં ગાળ આભામંડલ હાવાનાં કારણાને મુખ્ય ગણે છે, પરંતુ ભારતની બ્રિટીશ સલ્તનતના પુરાતન સંશાધન ખાતા તરફથી ઈ. સ. ૧૯૦૧માં ન્યુ ઈમ્પીરીઅલ સિરીઝના વીસમા નબર તરીકે વર્ગસ્થ વિન્સેન્ટ સ્નાથ દ્વારા સંપાદિત The Jain Stupa and Other Antiquities of Mathura નામના પુસ્તકમાં પ્રસિદ્ધ થએલ કુશાન સમયન પ્રાચીન સ્મૃતિ કે જે ચિત્ર પ્લેટ નબર ૮૫,૯૧,૯૨,૯૩,૯૪ અને ૯૮ તરીકે પ્રસિદ્ધ કરવામાં આવેલી છે, તેને લક્ષમાં રાખીને આ લીલા કરી હાત તા આ સ્મૃતેિને તેએ શ્રા બૌદ્ધ સ્મૃતિ તરીકે નહી ઓળખાવતાં જૈન સ્મૃતિ તરીકે જ આળખાવત એમ મોટું માનવું છે.
વળાં શાસ્ત્રીજી આ સ્મૃતિ ઔદ્દ હોવાની દલીલો કરતાં રિપેાટમાં જણાવે છે ક Silvinti the gમે nd the Ushnisha marks wcfe adopted by the Jainas from their rivals, the Buddhist. The
For Private And Personal Use Only
Page #37
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક પ્‰]
પ્રાચીન જૈન મૂર્તિ
[ ૨૦૫ ]
common in
glazel ope, m tle contrary, seem to be an adaptation by tle Buddhists from the Jainas, for they are not Buddhist sculpture or paintings, though they are egionally met with them also. In sculpture I may mention the Buddhist figure on the Taranga hill (Plato VII), and in painting I might refer to the frescoes at Pagan in Burma, some of which I have reproduced in my first memoir of the Gikwad's Areaeological series. ....... There are, however, other rea-ors which would indicate that the image should he treated as Buddhist."
અર્થાત્ “ધર્મચક્ર અને મસ્તકની શિખાના ચિહ્નો જૈનાએ પોતાના સમોવડીઆ બૌદ ધર્મના અનુકરણરૂપે સ્વીકારેલાં છે. બીજી બાજુ ચકચકીત ચક્ષુએ, જેનો પાસેથી ઔહ ધમે અનુકરણરૂપે રવીકારેલાં “હાય એમ લાગે છે, કારણ કે તે બૌદ્ધ ધર્મની મૂર્તિ એમાં અથવા ચિત્રામાં એટલાં બધાં જાણીતાં નથી, તાપણ કારણવશાત્ તેએની સાથે મલી આવે છે. મૂતિ તરીક ( ચિત્ર પ્લેટ ૭) ની તારંગાની ટેકરી ઉપરની (તારા દેવીની) બૌદ્ધ મૂર્તિને મારે ઉલ્લેખ કરવા જોઇએ, અને ચિત્ર તરીકે મારું બર્મામાંના પેગનના ભિત્તિચિત્રાના મારે ઉલ્લેખ કરવા જોઇએ, જેમાંનાં કેટલાંક મે' ગાયકવાડ સરકારના પુરાતન સંશાધન ખાતાની સિરીઝના પહેલા મેમેઈરમાં પ્રસિદ્ધ કર્યાં છે, + + + + + ગમે તેમ, બીજા પણ કેટલાંક કારણેા આ બાબતમા એવાં છે કે જે આ સ્મૃતિને ઔહધની કૃતિ તરીકે ગણવા પ્રેરણા આપે છે. ’
માન્યવર શાસ્ત્રીજી જણાવે છે કે ધર્મચક્ર અને શિખાનાં ચિહ્નો જૈને એ પાતાના સમેવડીઆ બૌદ્ધધર્મીના અનુકરણુરૂપે સ્વીકાર્યાં હોય તેમ લાગે છે, પરંતુ તે વાતની સાબિતી માટે કાઈ પણ પ્રમાણેા પેતે રજુ કરી શકતા નથી. ઉલટ જૈનધર્મોનાં આવશ્યક નિયુક્તિ ’ જેવા ઇસવીસન પૂર્વે ત્રણસે। વ પહેલાંનાં ધાર્મિક ગ્રંથેામાં તક્ષશિલામાં ધ ચક્ર તીની સ્થાપનાં હોવાનાં ઉલ્લેખા મળી આવે છે. આ પુરાવા સિવાય બીજા પુરાવાએ પણ જૈન ગ્રંથેામાં મલી આવે છે, પરંતુ આ ટુંકા લેખમાં તે ચર્ચાને સ્થાન નહી આપતાં એટલું જ સૂચવું છું કે ‘ ધર્મચક્ર’ની માન્યતા શાસ્ત્રોજી કહે છે તેમ બૌદ્ધધર્મના અનુકરણરૂપે નહી, પણ પેાતાની સ્વતંત્ર માન્યતારૂપે ઘણા જ પ્રાચીન સમયથી જેનેામાં ચાલી આવે છે અને તે આજે પણ પ્રચલિત છે. તમે કૈા પણ આાસનવાળા જૈન મૂર્તિ જુએ પછી તે કશાન કાલીન હેા કે મધ્યકાલીન, મધ્યકાલીન હું કે અર્વાચીન, દરેકે દરેક પબાસનવાળી જિન મૂર્તિના ખાનના મધ્ય ભાગમાં ધ ચક્રનું ચિહ્ન મળી આવશે.
.
વળી પાતે તારંગાની ટેકરી ઉપરની તારાદેવીની બૌદ્ધમૂર્તિ પેતાના રિપોટ'ના પ્લેઈટ નબર છે. માં પુરાવા તરીકે આપીને જણાવે છૅ કે, ‘ ખીજ ભાજી, ચકચકીત ચક્ષુએ,
For Private And Personal Use Only
Page #38
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૨૦૬ ] શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૫ જેને પાસેથી બૌદ્ધ ધર્મ અનુકરણરૂપે સ્વીકારેલા હોય એમ લાગે છે, કારણ કે તે બૌદ્ધધર્મની મૂતિઓમાં અથવા ચિત્રમાં એટલાં બધાં જાણીતાં નથી.' - માન્યવર શાસ્ત્રીજી જણાવે છે તેમ ‘બૌદ્ધધર્મ ચકીત ચક્ષુઓ જેનો પાસેથી અનુકરણરૂપે સ્વીકારેલાં છે કે કેમ ? તે ચર્ચામાં ઉતરવાનો મારો આશય નથી, કારણ કે તેમના જેવા અભ્યાસીએ બૌદ્ધધર્મની સેંકડો મૂર્તિઓ જોઈ હશે, ત્યારે મેં ઘણી જ ડી જાહેર મ્યુઝીયમમાં જ માત્ર જોએલી છે, પરંતુ, પિોતે સેંકડો મૂર્તિ ઓમાંથી માત્ર તારંગાની ટેકરી ઉપરની તારા દેવીની (જેના કબજાની) બૌદ્ધ સ્મૃતિને જે પુરા પોતાના મતના સમર્થનમાં રજુ કરે છે તે બરાબર નથી, કારણ કે ગુજરાતના ચૌલુક્યવંશી રાજા પરમાત કુમારપાલ દેવના સમયથી તે. તારંગાની ટેકરી જેનોના કબજામાં આવેલી છે અને તે વાતની સાબિથી તરીકે ગૂર્જરેશ્વર કુમારપાલનું બંધાવેલું અજિતનાથ સ્વામીનું ગગનચુંબી જૈન મંદિર જીવતું જાગતું ઊભેલું જ છે. એટલે તારાદેવીની (બૌદ્ધમૂર્તિની) ચક્ષુઓ જે ચકચકીત છે, તે તે જેને પિતાના તાબાનાં બીજાં જૈનતીર્થો ઉપરના અન્ય ધર્મ દેવોને જેવી રીતે આવાં ચકચકત ચક્ષુઓ ચઢાવેલાં મલી આવે છે, તેવી રીતે જ અહીંયા પણ ચઢાવેલાં છે, એટલે તે બાદ કામમાંથી મળી આવેલી ચચીત ચક્ષુઓવાળી આ મૂતિ બૌદ્ધધર્મની નથી, પરંતુ જેનધર્મની જ છે એ એક સજ્જડ પુરાવો આપણને પૂરા પાડે છે.
વળી આગળ ઉપર શાસ્ત્રીજી જણાવે છે કે- “ગમે તેમ, બીજા પણ કેટલાંક કારણે આ બાબતમાં એવાં છે કે આ મૂર્તિને બૌદ્ધધર્મની મૂર્તિ ગણવા પ્રેરણા આપે છે!”
મને માલુમ નથી પડતી કે આટલાં બધાં કારણો આપ્યાં પછી એવાં તે શા કારણે આપવાનાં તેઓશ્રી બાકી રાખે છે કે જેને ઉલ્લેખ રિપોર્ટમાં કરવાનું તેઓશ્રીએ યોગ્ય ધાર્યું નહીં હોય. હું શિષ્યભાવે તેઓશ્રીને વિનંતી કરું છું કે બીજાં જે કારણે આ મૂર્તિને બૌદ્ધભૂતિ તરીકે ગણવા માટે તેઓશ્રીને પ્રેરણા આપતાં હોય, તે જનતાની જાણ ખાતર જાહેરમાં મૂકે, અને મારા માર્ગદર્શક બને.
મારી માન્યતા પ્રમાણે તે આ મૂર્તિ કોઈ પણ પુરાવાથી બૌદ્ધભૂતિ હોવાનું સાબીત થતું નથી, ઉલટ ચકચકત ચક્ષુઓ, પદ્માસનની બેઠકે ધ્યાનસ્થ મુદ્રા અને પરંપરાગત તથા આભામંડલની સુશોભિતતાની રીતભાત અને આ મૂર્તિનું મૂતિવિધાન વગેરે કારણે તે આ મૂર્તિ જેનધર્મની જ હોવાની સાબીતી આપે છે.
હવે બાકી રહી આ કૃતિના સમયની બાબત.
માન્યવર શાસ્ત્રીજી આ મૂર્તિને ઇસ્વી સનના સાતમા સૈકાની હોવાનું માને છે, જયારે પ્રભાવલીની પાછળના ભાગને લેખ કે જે બ્રાહ્મી લીપીમાં લખાએલે છે, તે લીપીને સમય તેઓના જ આસિસ્ટન્ટ અને મારા એક વખતના સહાધ્યાયી માન્યવર ગદ્ર મહાશય આ લીપીને ઈસ્વી સનના લગભગ ત્રીજા સૈકાની હોવાનું માને છે અને તે બાબનને સ્પષ્ટ ઉલ્લેખ રિપોર્ટની પાછળના ભાગમાં પરિશિષ્ટ માં પાના ૨૮ ઉપર કરે છે, સાથે સાથે લેખની પહેલી લીટીનું વાચન નીચે પ્રમાણે કરે છે –
For Private And Personal Use Only
Page #39
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક પ-૬ ]
પ્રાચીન જૈન મૂર્તિઓ
| [ ૨૦૭]
" The tentative reading of a portion of the first line is:--
Nama [h] Siddha (näm] Vajriganasa ..... upa [ri]-ka-arya-sangha-bravaka
નમ [ ] વિક્ર [ 5 ] ગિર... v [ 1 ] -ઝાર્કસંઘ-વા
આ લેખના શબ્દોનો અર્થ આ પ્રમાણે થાય છે –
“નમ:* નમસ્કાર થાઓ, “રાન નહી પણ ઉતા સિદ્ધોને “જિજાબ' વજીસ્વામીથી નીકળેલ ગણું, “સાર્થ ” સાધુઓને માટે પ્રાચીન સમયમાં વપરાતો શબ્દ, ‘સિંઘ’ સમુદાય, ‘મા ’ ગૃહસ્થ.
આ લેખને એકેએક શબ્દ જૈન પરિભાષાને છે. પહેલા બે શબ્દ તે જૈનોના “પરમેષ્ટિમંત્ર”ના પાંચ પદે પિકીનું બીજું પદ છે, જેનાથી આબાલવૃદ્ધ જેને પરિચિત છે અને “નમો સિક્રા” એ નામથી આ બીજું પદ (વસ્તુત: લેખના પ્રથમ બે શબ્દો ) આજે પણ જૈન સમાજમાં પ્રચલિત છે.
“ ના” વજસ્વામીથી વઈરિશાખા નીકાળ્યાનો ઉલ્લેખ જેનેને માન્ય કલ્પસૂત્ર જેવા પ્રાચીન ધાર્મિક ગ્રંથમાં કરેલ છે, જે આ પ્રમાણે છે – ____“ थेरेहिंतो अज्नवरेहितो गोयमसगुत्तेहिंतो इत्थ णं अज्जवइरी साहा निग्गया ।
અથત—“ગૌતમ ગોત્રવાળા સ્થવિર આર્યવથી આર્યવી શાખા નીકળી.”
“મા-g” આ શબ્દ સાધુઓના સમુદાયની હાજરીમાં આ મૂર્તિની સ્થાપના કરાવ્યાથી સાબિતી આપે છે.
“શ્રાવ” શ્રાવક શબ્દ તે આજે પણ પ્રચલિત છે જ. જેન ધર્માનુયાયીઓને આજે પણ “શ્રાવક” તરીકે જ ઓળખવામાં આવે છે.
પ્રસ્તુત ઉલ્લેખો પરથી તો તદ્દન દીવા જેવું સ્પષ્ટ જણાઈ આવે છે કે આ મૂર્તિ તે જૈન તીર્થકરની જ છે, પરંતુ શાસ્ત્રીજી કહે છે તેમ બૌદ્ધ મૂતિ નથી, કારણ કે લેખના જેટલા શબ્દો વાંચી શકાય છે, તે બધાય શબ્દ જૈનત્વના જ દ્યોતક છે.
વળી આ લેખમાં જે “જિન' શબ્દ વપરાએલે છે, તે આ મૃતિને સમય નક્કી કરવામાં પણ વધુ મદદગાર થઈ પડે તેમ છે. કારણ કે જૈન પરિભાષામાં “ના” શબ્દને અર્થ એક વાચના લેનાર સમુદાય એવો થાય છે. અને આ લેખના લેખકે મથુરાનાં કંકાલી ટીલામાં સ્થળે સ્થળે જેવી રીતે “રા' શબ્દનો ઉલ્લેખ કરેલો મળી આવે છે, તેવી રીતે આ મૂર્તિ જે વજી સ્વામીની શિષ્ય પરંપરામાંના કેઈ સમુ
For Private And Personal Use Only
Page #40
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૨૦૮ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ ધ
દાયના સમયમાં ભરાવવામાં આવી હોત તે! વૈશિવા' શબ્દને જ ઉપયેાગ કયેર્યાં હોત, પરંતુ આ સ્મૃતિવન્દ્ર સ્વામીની વિદ્યમાનતામાં અથવા તે તેએ શ્રીની પાસે વાચના લેનાર સમુદાયની હાજરીમાં ભરાવી હશે તેથી જ આ લેખમાં 'મિળ શબ્દને ઉપયાગ કર્યો હેાય એમ લાગે છે.
મારી આ લીલ જો બરાબર લાગતી હાય ( બરાબર નહી લાગવાનું કાંઈ કારણ નથી ) તે। આ મૂર્તિ સ્વીસનના પહેલા સૈકાની હોય એમ લાગે છે, કારણ કે આ વસ્વામીને જન્મ વીર નિર્વાણુ સવત ૪૯૬ માં, વીર નિર્વાણું સંવત ૧૦૪ ( આદ વર્ષની ઉમરે ) માં દીક્ષા, વીર નિર્વાણુ સંવત ૧૪૮ (ચુંમાલીશ વં) સુધી સાધુપણું અને વીર નિર્વાણુ સ ́વત ૫૮૪ ( છત્રીશ વર્ષ ) સુધી યુગપ્રધાન પી ભાગવી વીરનિર્વાણુ સંવત ૧૮૪ માં એટલે કે ઈસ્વીસનના પહેલા સૈકામાં આ વ સ્વામીને સ્વર્ગવાસ થયા છૅ.
વળી આ મૂર્તિના આખા શરીર ઉપરના કાઈ પણ ભાગમાં બીજી એની માફક વસ્ત્રનું અથવા તે ઉપવીત (જના)નુ નિશાન દરેક રીતે જોતાં આ મૂર્તિ જૈન મૂર્તિ જ છે એમ સાબીત થાય છે.
For Private And Personal Use Only
બૌ મૂર્તિ સુદ્ધાં નથી એટલે
[ ચાલુ ]
Page #41
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દેવપુજા
[તેની જરૂરિયાત અને મહત્તા ]
આચાર્ય મહારાજ શ્રી વિજ્યપધસૂરિજી અહીં દેવ' શબ્દથી થા જિનેશ્વર દેવા જ લેવા, બીજા નહિ, કારણ કે જેઓ નિર્મળ સ્વરૂપ એટલે સ્વાભાવિક પૂર્ણતાને પામ્યા હોય, તે જ પુરૂષે બીજા જીવોને નિર્મલ સ્વરૂપી બનાવી શકે છે, એટલે કે સ્વાભાવિક પૂર્ણ તારૂપ ગુણને પમાડી શકે છે. આ વાત અનુભવસિદ્ધ છે, કારણ કે પોતે દરિદ્ર હોય તે બીજાને કઈ રીતે ધનવંત બનાવી રાંક ?
જેમ. મહાવિદેહ ક્ષેત્રમાં હંમેશાં તીર્થકર વિચરે છે તેમ અત્યારે અહીં તો કરો વિચરતા નથી, માટે તેમના વિરહકાલમાં (૧) પ્રભુદેવના આગમ અને (૨) પ્રભુ પ્રતિમા, આ બેના આલંબનથી સંસાર સમુદ્રને પાર કરી શકાય છે. અહીં જે બે આલંબને બતાવ્યાં તેમાં પ્રભુદેવના આગમથી શ્રી જિન પ્રતિમા–મોક્ષ માર્ગ વગેરેની બિના જાણી શકાય છે અને એ જાણીને નિર્દોષ સાધના કરી આત્મહિત સાધી શકાય છે. આ મુદ્દાથી પ્રભુ દેવના આગમને જિનપ્રતિમાની પહેલાં કર્યો છે.
દરેક ક્રિયા વિધિપૂર્વક કરવાથી યથાર્થ અને સંપૂર્ણ ફળ આપી શકે છે. જેમ મંત્ર સિદ્ધિમાં મંત્ર મહાપ્રભાવક હોય, પણ જે વિધિની ખામી હોય તો મંત્રસિદ્ધિ થાય છે નહિ. એમ પ્રભુ દેવની પુન કરવામાં પણ વિધિ નળવવી જ જોઈએ. આ બાબતમાં સૌથી પહેલાં પ્રતિમાની જરૂરિયાત ખાસ કરીને જણાવવી જોઈએ, એટલે તે બિના ટૂંકામાં આ પ્રમાણે જાણવીઃ
પ્રશ્ન-ઐતિમાં શું ચીજ છે ?
ઉત્તર–વિચરતાં તાર્થ કર દેવને આળખવાનું અપૂર્વ સોધન પ્રભુદેવની પ્રતિમા છે. એટલે જે તીર્થંકર પ્રભુની પ્રતિમા હાય, તેમણે સાધેલા મોક્ષમાર્ગની અને તેમના આદર્શ જીવનની વિચારણા કરવામાં પ્રભુદેવની પ્રતિમાં એ પ્રશસ્ત આલંબન ગણાય છે. પૃ કર્યા પહેલાં પણ પ્રભુ પ્રતિમાના દર્શન કરનારા ભવ્ય છવાને હૃદયમાં વીતરાગની ભાવના જાગે છે, અને પરમ સાત્વિક આનંદનો અનુભવ થાય છે. એટલું જ નહિ પણ તેઓ અંતરંગ શત્રુઓને જીતવામાં પણ અમુક અંશે ફતેહમંડ નીવડે છે. એટલું જરૂર યાદ રાખવું કે વીતરાગની પૂજા કરતી વખતે આકૃતિની પૂજા કરાય છે, પણુ આરસના પત્ય તરફ કે તેની કારીગરી તરફ લક્ષ્ય રાખીને પૂજા કરવામાં આવતી નથી.
પ્રશ્ન-પ્રતિમાની જરૂરિયાત માનવામાં વિશિષ્ટ કારણે કયાં ક્યાં છે ?
ઉત્તર-સમજણની માટીમાં રહેલા આત્મહિતેચ્છુ દરેક મનુષ્યની ફરજ છે કે માનવ જંદગીના ધ્યેય તરફ લેય રાખીને શુભ પ્રવૃત્તિ કરવી. માનવ જીંદગીનું ધ્યેય એ છે
For Private And Personal Use Only
Page #42
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૧૦]
શ્રી જૈન સત્ય પ્રકાશ
કે મેક્ષમાર્ગની સાધના કરીને પિતાના આત્માને નિજ ગુણ રમણતામય બનાવે.
કે દેવે વ્યાવહારિક દૃષ્ટિએ વિશિષ્ટ શક્તિને ધારણ કરે છે, છતાં તેઓ માનવ જંદગીનું ધ્યેય સાધી શકતા નથી. પણ મનુષ્ય ધારે તો તે અવશ્ય સાધી શકે છે. આવા આવા અનેક મુદ્દાઓથી માનવ જીંદગી ઉત્તમમાં ઉત્તમ ગણાય એમાં નવાઈ શી? તે એય ધ્યાન (આત્મતત્વની વિચારણું)ને આધીન છે. ધ્યાનમાં ટકવા માટે પ્રશસ્ત ( કમ નિર્જરાના સાધનરૂપ) આલંબનની સેવન જરૂર કરવી જોઈએ. શ્રી વીતર શાસનમાં ઘણાં પ્રકારનાં પ્રશસ્ત આલંબને જણાવ્યાં છે, તેમાં પ્રભુ પ્રતિમાની પૂવનને પણ જણાવી છે. આમ કહેવાનું તાત્પર્ય એ છે કે-જ્યાં સુધી જીવ નિરાલંબન સ્થિતિને પોપ્ય થયો નથી, ત્યાં સુધી પ્રભુ પ્રતિમાની પૂજા વગેરે ઉત્તમ આલંબનોની સેવના કરવી જ પડે છે. આમાંથી એમ પણ સમજવાનું મળે છે ક–નિરાલંબન સ્થિતિને પમાડનારી પ્રતિમા છે. અને ઉત્તમ સંસ્કારની જમાવટ કરવાને માટે પ્રતિમાની જરૂરિયાત બહુ જ છે. કારણ કે ઉત્તમ સંસ્કાર અહીં જે પડ્યા હોય તો તેવા સંસ્કાર આવતા ભવમાં ઉદય આવે છે. એમ થતાં અનુક્રમે આત્મોન્નતિના માર્ગે ચાલીને નિર્મળ સાધ્ય સિદ્ધિ કરી શકાય છે. સૂક્ષ્મબિંદુ [Point] અને બાદબાકીનાં દૃષ્ટાંત પણ ચાલુ પ્રસંગને બહુ જ ટેકો આપે છે. સૂક્ષ્મબિંદુ [Point]ની વ્યાખ્યા કરતાં જણાવ્યું છે
-તેને લંબાઈ પહોળાઈ ન હોય. છતાં સૂક્ષ્મદર્શક યંત્રથી તે મોટા સ્વરૂપે પણ દેખી શકાય છે. એ પ્રમાણે નિશાળમાં અભ્યાસ કરતાં બાળકને હિસાબ લખાવતાં માસ્તરે કહ્યું કે–પચીસમાંથી પચીસ બાદ કરે છે તે જવાબમાં ૨૫-૨૫=૦૦ એ પ્રમાણે લખીને બાલક શિક્ષકને જણાવે છે કે ૨૫માંથી ૨૫ બાદ કરમાં કંઈ ન રહે. શિક્ષક—કંઇ ન રહે” એમ કહે છે, ને આ બે મીડાં કેમ મૂક્યાં છે ? બાળક–એ તો ‘કંઈ ન રહે' એમ જણાવવાને બે મીડાં મૂક્યા છે.
આ બે દષ્ટાંતમાંથી સમજવાનું એ મલે છે કે- જે વસ્તુ નથી” તેને (અભાવને) પણ જણાવવાને માટે આકૃતિની જરૂરિઆત છે, તે પછી જે તીર્થંકરદે થઈ ગયા છે, તેમની આકૃતિ ( પ્રતિમા ) તે જરૂર જોઈએ જ. તીર્થકર દેવો થયા નથી, એમ તા કહેવાય જ નહિ, કારણ કે તેમના જીવનચરિત્રને જણાવનાર ઘણાં ગ્રંથ હાલ પણ હયાત છે.
પ્રશ્ન-પ્રતિમા તે એક વાતને પત્થર છે, તેની પૂજા કરવાથી શું લાભ થાય ?
ઉત્તર-જે કે પત્થરપણું ઉપરની દૃષ્ટિએ બંનેમાં સરખું દેખાય છે, છતાં ઘણું અપક્ષાએ બંનેમાં જુદા પણ જણાય છે. એક સાધારણ પત્થરને જોઈને વીતરાગ આકૃતિની ભાવના જાગતી નથી, અને પ્રભુની પ્રતિમાને દેખતાં મન સ્વસ્થ બને છે, કધાય પાતળા પડે છે, અને આ પ્રમાણે ભાવને પ્રકટે છે કે-“ પ્રભો, આપના વન કલ્યાણકના પ્રસંગે કેન્દ્ર મહારાજે બહુમાનથી શકસ્ત કરીને આપને સ્તુતિ કરી, તથા જન્મકલ્યાણકના પ્રસંગે મેરૂ પર્વતની ઉપર ચેસઠ ઈન્દ્ર વગેરે દેવોએ એક કરોડ સાઠ લાખ કલશેવ પરમ ઉલ્લાસથી ૨૫૦ અભિષેક કર્યા, ત્યાર બાદ અનુક્રમે મેટી ઉંમરે રાજયાદિ અવસ્થાન પામ્યા તાપણ આપ તેની સાહ્યબીમાં આસનિભાવ રાખે નહિ,
For Private And Personal Use Only
Page #43
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૫-૬]
દેવપૂજા
[૨૧૧]
અને સંયમમાં પ્રેમ ધારણ કરીને પરમ ઉલાસથી આપે સંયમને ગ્રહણ કરીને અને તેની નિર્મલ સાધના કરીને દુનિયાના જીવોને એ બેધપાઠ શીખવ્યો કે- “ખરું સુખ ત્યાગદશાની જ સાધના કરવાથી મળી શકે છે, અને ભોગમાં સુખ છે જ નહિ, એથી તે ભયંકર રોગની પીડા ભોગવવી પડે છે. પાધિની પૂર્ણતા બીજાની પાસેથી માગી લાવેલા ઘરેણાંના જેવી છે. જેમ માગી લાવેલાં ઘરેણાં પિતાની પાસે હોય, છતાં તે તે પારકાં જ ગણાય, એમ પરોપાધિની પૂર્ણતા પણ ખરી રીતે પોતાની કહેવાય જ નહિ, અને તે લાંબા કાળ સુધી ટકતી પણ નથી.” તથા ભયંકર ઉપસર્ગના પ્રસંગે પણુ વૈર્ય રાખીને શુકલ ધ્યાનના ભેદોને વ્યાવીને કેવલજ્ઞાન પામ્યા. સમવસરણમાં વિરાજમાન થઈને ચાર મુખે મધુરી દેશના દઇને ઘણાએ જેને મુકિતમાર્ગને મુસાફર બનાવ્યા. છેવટે યોગનિરોધ કરીને મુક્તિના સુખ પામ્યા. ધન્ય છે આપના આદર્શ જીવનને ! હે જવ, પ્રભુદેવ જે રસ્તે મુક્તિપદ પામ્યા તે રસ્તે જલદી જરૂર પ્રયાણ કરજે.”
પ્રતિમામાં અને પત્થરમાં આટલે જ ફરક છે, એમ નહિ, પરંતુ વિચાર કરતાં બીજી રીતે પણ બહુ જ તફાવત જણાશે. એક સાદા કાગળમાં અને સરકારી નોટનાં કાગળમાં કાગળપણું સરખું છતાં સાદા કાગળની કંઈ પણ કીંમત ઉપજતી નથી, અને સરકારી છાપવાળા નેટના કાગળની હજાર કે તેથી પણ વધુ રૂપિયા જેટલી કીંમત ઉપજે છે. એ પ્રમાણે હીરા માણેક વગેરે ઝવેરાતમાં પણ સમજી લેવું. તેમજ માતામાં અને પોતાની પરણેલી સ્ત્રીમાં સ્ત્રીપણું સરખું છતાં દરેકના પ્રત્યે જુદી જુદી ભાવના ગર્ભિત પ્રવૃત્તિ થાય છે. એટલે માતામાં પૂજ્યપણાની અને બેનમાં કે પુત્રીમાં અનુક્રમે બેનપણાની તથા પુત્રી તરીકેની લાગણી હોય છે. સ્ત્રીમાં પ્રેમવૃત્તિને અનુસરતી લાગણી વગેરે હોય છે. આ બીના ધ્યાનમાં રાખનાર સમજુ ભવ્ય દેવી પત્થરને અને મુતિને એક કહેશે જ નહિ.
આ પ્રસંગે યાદ રાખવા જેવું પત્થરની ગાયનું દૃષ્ટાંત એ છે કે–એક માણસ જંગલમાં ચાલ્યો જતો હતો. રસ્તામાં ચાલતાં ચાલતાં તેણે જોયું કે એક ખેડતને જમીન ખેદતાં ખેદતાં પત્થરની ગાય મળી. તે જોઇને એક મુસાફરે પૂછયું
આ શું છે ?” ત્યારે પેલા ખેડુતે કહ્યું “આ પત્થરની ગાય છે. જેમ આ ગાયને ચારપગ, આંચળ, બે શિંગડાં વગેરે હોય છે, તેમ સાચી ગાયને પણ એ બધું હોય છે. આંચળમાંથી દૂધ નીકળ, તે પીવાથી ભૂખ અને તરસ મટે છે. આ પ્રમાણે કહેલી બીના યાદ રાખીને તે મુસાફર ત્યાંથી આગળ ચાલ્યા. બહુ દૂર જતાં જતાં રસ્તામાં તેને ભૂખ અંને તરસ લાગી. બાજુબાજુ તપાસ કરતાં તેને ભાગ્યથાગે સાચી ગાય મળી. આ મુસાફરે પહેલાં પત્થરની ગાય જોઈ હતી તેથી તેણે સાચી ગાયને તરત ઓળખી લીધી. અને દેહીને દુધ પી લીધું. જેથી ખ અને તરસને મટાડી દીધી. અને તે દટનગર જલદી પહોંચી ગયા. અહીં દષ્ટાંત પૂરું થયું. તેની ઘટના (સમજૂતી) ટૂંકામાં આ પ્રમાણે જાણવી-પૂજક ભવ્ય હવા મુસાફરની જેવા જાણવા અને પત્થરની ગાય જેવી જિનપ્રતિમા જાણવી. મુસાફર જેમ જંગલમાં ફરે છે તેમ સંસારીછો સંસારમાં રખડે છે. જેમ મુસાફરનું ગેય ઈષ્ટ્રનગર જવાનું છે તે ભવ્ય નું ગેય મોક્ષ નગરે પહોંચવું
( 10 પાનું ૨૧૨)
For Private And Personal Use Only
Page #44
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
विमलवसही के प्रतिष्ठापकों में वर्धमानसूरिजी भी थे। लेखक-श्रीयुत अगरचंदजी नाहटा, ( स. संपादक राजस्थानी त्रै)
'श्री जैन सत्य प्रकाश' के क्रमांक ४४वें में मुनिवर्य श्री जयंतविजयजी का “श्री विमलवसही (आबू) ना प्रतिष्ठापक कोण ?” शोर्षक एक लेख छपा है उसमें प्रस्तुत विषय की जो कुछ चर्चा की गई उसके विषय में हमारे विचार सप्रमाण इस लेख में व्यक्त किये जाते हैं। - लेख में हमारे लिए " पोताना गच्छ परत्वेना ममत्व भावथी कांई पण आधार वगरनु" इन शब्दों द्वारा कई सज्जनों ने मुनिश्री को लिखने की प्रेरणा की, लिखा है। पर हमने जो चर्चा की थो वह प्राचीन अर्बुदाचल प्रबंध आदि प्रमाणों के आधार पर ही की थी, अतः "कई पण प्रमाण घगर" शब्द लिखना आवश्यक नहीं है।
मुनि श्री जयंतविजयजी, विमलवसही के प्रतिष्ठापक एवं विमल के उप. देशदाता वर्द्धमानसूरिजी को हमने लिखा है इसमें भूल बतलाते हैं पर जब प्राचीन ग्रन्थों एवं शिलालेखों में इस बात का उल्लेख मिलता है तब हमारी भूल कैसी? प्रतिष्ठापक चार आचार्यों में वर्द्धमानसूरिजी भी एक हो सकते हैं।
( ૨૧૧મા પૃષ્ઠનું અનુસંધાન) એ હોય છે. જે સલમાં ફરનારા માણસને ભૂખ તરસની પીડા હતી અને તેણે દૂધ પીને શમાવી દીધી, એટલે તે મુસાફર પત્થરની ગાયને જોઈને સાચી ગાયને પારખીને ભૂખ તરસની પીડાને શમાવવાનું સાધન દૂધને પામ્ય, એ પ્રમાણે સંસરી છેવોને કર્મની પીડા રહેલી છે. અને ભવ્ય છે ને (દધ જેવી) ભાવ તીર્થંકર પ્રભુની દેશનાને સાંભળીને દૂર કરી (ટનગરના જેવા) મોક્ષરૂપિ ઈટ સ્થાન પામે છે. - આમ કહેવાનું તાત્પર્ય એ છે કે--જંગલમાં ફરનાર મુસાફરને પત્થરની ગાય ( ગાયની આકૃતિ ) જોવાથી સાચી ગાયનું રસાન થયું, તેમ દબંધી અને ભાવથી પ્રભુ દેવની પ્રતિમાની પૂજા કરવાથી અને ત્રિકાલ દર્શન કરવાથી સારા સંસ્કારની જમાવટ થાય છે. જેથી ભવાંતરમાં ભાવ ( સ ) સાર્ધ કરનું દાન થતાં તરત જ "વના સંસ્કાર નગૃત થાય છે, તેમની ઓળખાણ પડે છે. તે પ્રભુની દેરાના સાંભળીને તે પ્રમાણે વતન રાખતાં મુક્તિનું સુખ પામી શકાય છે. જે તે મુસાફર ગાયને આકાર જોયો ન હોત તો તે સાચી ગાયને તવા છતાં તને આખિત બં ધ ? ન જ ઓળખત અને ભૂખ તરસને પણ કઈ રીતે મટાડત ? આટલા વિવેચન ઉપરથી સાબીત થાય છે કે જેમ ત મુસાફરને ગાયની ઓન સાચી ગાયને ઓળખવામાં કારણ થઈ, તેમ પ્રભુ દેવની પ્રતિમા પણ પૂવનદિ ભક્તિ કરનારા ભવ્ય અને સાચા હીતીર્થકર દેવને ઓળખવાનું કારણ બને છે. પ્રલ પૂજન કઈ રીતે કરવી ? તો તે ફરી 7 દે
ને કોણ ? "ાં બની છે કે જો અવસરે ગોવીશું.
For Private And Personal Use Only
Page #45
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૫-૬]વિમલસહી કે પ્રતિષ્ઠાપક મં વધમાનસૂરિજી ભી છે [૧૩]
मुनि श्री धर्मघोषसूरि के प्रतिष्ठा करने व मं. विमल को उपदेश देने के सम्बन्ध में जिन जिन ग्रन्थों का नाम निर्देश करते हैं वे सभी प्रमाण हमारे दिये हुवे प्रमाण से पिछे के ही हैं। मुनि श्री लिखते हैं कि विमलवसही के प्रतिष्ठापक धर्म घोषसूरि तपागच्छ के न थे न तपागच्छ की उस समय उत्पत्ति हुई थी अतः सभी प्रमाणों के लेखक तपागच्छोय होने पर भी विश्वासपात्र माने जा सकते हैं, पर विमलवसही के प्रतिष्ठापक खरतरगच्छोय नहीं थे ऐसा निश्चित करने के लिए ऐसा क्यों न किया गया हो ? या नामस्मरण में भी इतने वर्षों पिछे भूल हो सकती है ।
महाजन वंश मुक्तावलि में कर्मचंद्र के वंशावलियों के नाश करने की बात लिखी है वह ठीक नहीं ज्ञात होती । पर इसके सत्य होने पर भी मुनिश्रीने जो संभावना की है वह तो सर्वथा इतिहासविरुद्ध है, वंशावलि नाश होने पर भी पट्टावलियों से उसका कोई सम्बन्ध नहीं । पट्टालिये इसके पहेले की लिखि अनेकों उपलब्ध हैं हो। - मूलनायक की मूर्ति बन्न सोने आदि की होने में मतभेद हो सकता है। प्राचीन प्रमाणों में भी मतभेद है, इससे मूल घटना अनतिहासिक नहीं मानी जा सकती। ऐसे सामान्य मतभेद इतिहासमें बहुतसी बातों में मिलते हैं।
उद्योतनमुरिजीने सं. ९९४ में सर्वदेवादि ८ आचार्यों को पद दिया लिखा गया है पर इस संवत् का प्रमाण कितना प्राचीन है ? वह देखना चाहिये । वर्द्धमानसृग्जिी का सं० १०८८ में रहना असंभव नहीं है। क्यों कि दुर्लभराज की सभा में चैत्यवासीयों से जब शास्त्रार्थ हुआ था तो वर्द्धमानसूरिजी सभा में गये थे। यह सं. १०७०-७५ के लगभग की होनी चाहिये । मुनिश्रीने खरतर बिरुद प्राप्ति सं. १०२४ का लिखा पर वह तो बिलकुल असंभव ही है अतएव " चिहुंवीसीहिं' शब्दों से ४४२० ८० माना गया है वह तथ्य के बहुत कुछ सन्निकट है अतः १०२४ की कल्पना कर १०८८ के विद्यमानता में सन्देह करना उचित नहीं है।
किसी पट्टावली में कोई घटना नहीं मिले और उससे प्राचीन अनेक प्रमाण उसके पक्षमें हो तो प्राचीन प्रमाणों को ही स्थान मिलेगा अतः यह तर्क भी समीचीन नहीं है । अत उपर्युक्त कारणों से विमलवसही के उपदेशक व प्रतिष्ठापक व मानसूरिजी नहीं थे यह लिखा गया है वह युक्तिसंगत एवं प्रमाण पुरस्सर नहीं है।
अब प्रमाणों पर विचार करें:-आबूरास का नाम लेकर जो बात लिखी गई है वह तो कुछ का कुछ कर देना है । घर पाट तो वस्तुणाल तेजपाल कारित लुणवसहि के लिये है । उसका पूर्वापर सम्बध इस प्रकार है:- १सं. १२९५ रचित 'गणधर सार्धशतक बृहदवृत्ति'।
For Private And Personal Use Only
Page #46
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
[ २१४]
64
www.kobatirth.org
શ્રી જૈન સત્ય પ્રકાશ
वार संगछरि छियासए पर मेसरु संठउ ।
चैत्रह तीजह किसिण पक्खि नेमि भुवणहि संठिंउ । ४४ । बहु आयरिहि पयट्ट किय बहु भाउ धरतह |
रागुन वद्धर भविय जणहं नेमि तित्थ नमंतह । ४५ ।
मैंने श्री जयंतविजयजी को आवृ रास की जो नकल भेजी थी उसमें प्राचीन प्रति में 'च' और 'ब' अक्षर की समानता होने के कारण " चहुं " पाठ लिखा था, पर देशाई ने उसे " ब" पढा है अतः बहुत से आचार्य प्रतिष्ठा के समय सम्मिलित थे ऐसा भी हो सकता है ।
चार आचार्यों ने प्रतिष्ठा की इसके प्रमाण का निर्देश तो हमने भी अपने लेख में किया ही है, उन चारों में एक वर्द्धमानसूरिजी को मानना चाहिये ऐसी हमारी मान्यता है ।
अर्बुदगिरि प्रबन्ध" कर्मचन्द वंश प्रबन्ध वृत्ति में आता जरूर है पर इससे इसकी रचना १६६५ ? ( गलत है वृत्ति की रचना सं. १६५५ में हुइ हैं ) मान लेना उचित नहीं है । सं. १६२३ की लिखित खरतर पूर्वाचार्यै के प्राकृत प्रबन्ध संग्रह की एक प्रति हरिसागरसूरिजी के पास हमने कलकते में देखी थी उसमें भी यह प्रबन्ध था व जिनविजयजी के पास भी इस प्राकृत प्रबंध संग्रह की सतरहवीं शताब्दी की लिखितं प्रति हमारे अवलोकन में आई है । अतः इस प्रबन्ध का रचनाकाल सं. १६६५ न हो कर प्राचीन ही है ।
16
Acharya Shri Kailassagarsuri Gyanmandir
वर्द्धमानसूरिजी का स्वर्गवास भी आबू में होने का उल्लेख तेहरवीं शताब्दी के जिनपालोपाध्याय रचित गुर्वावली (जिनपालोपाध्याय संकलित ) में स्पष्ट लिखा है:
39
[वर्ष
" ततो वर्द्धमानसूरिः सिद्धान्तविधिना श्री अर्बुदशिखरतीर्थे देवत्वं गतः प्रभावक चरित्र पर्यालोचन पृ. ८६ में लिखा है:
वर्द्धमानसूरिना आदेशथी आचार्यपद आपीने तेमने सं. १०८८ मां अभयदेवरि बनाव्या
For Private And Personal Use Only
क्षमाकल्याणजी रचित पट्टावली में वर्द्धमानसूरिजी का प्रतिष्ठानंतर सं. १०८८ में स्वर्गवास होने का लिखा है ।
" ततः श्री वर्द्धमानसूरिः सं. १०८८ प्रतिष्ठां कृत्वा प्रान्तेऽनशनं गृहीत्वा स्वर्ग गतः ।
अन्य प्रायः सभी खरतर पट्टावलीयों में भी वर्द्धमानसूरिजीने विमलयही की प्रतिमा प्रगट की इत्यादि लिखा है, अतएव बर्द्धमानसूरिजी के अविद्यमानता आदिका प्रश्न समुचित प्रतीत नहि होता ।
हमारे लेख का सारांश यह है कि वर्द्धमानसूरिजी विमलवसही के प्रतिष्ठापक चार आचार्यों में एक थे । धर्मघोषसूरि के नामोल्लेखवाले प्रमाणों से वर्धमानसूरिजी के उल्लेखवाले प्रमाण प्राचीन हैं ।
Page #47
--------------------------------------------------------------------------
________________
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પ્રભુ શ્રી મહાવીરનું તત્ત્વજ્ઞાન
લેખક-આચાર્ય મહારાજ શ્રી વિજયલબ્ધિસૂરિજી
( ક્રમાંક ૫૧થી ચાલુ)
અનંત ઉપકારી અનન્ત ચતુષ્ટયધારી પ્રભુ મહાવીર ભગવાનના તત્ત્વજ્ઞાનની શ્રદ્ધાપૂર્વક પ્રાપ્તિ સિવાય આત્મા સાચી શાંતિને પામી શકે તેમ નથી. તત્વજ્ઞાનની પ્રાપ્તિ પણું હેય અને ઉપાયના ત્યાગ તથા ગ્રહણ સિવાય કાર્યકર બની શકે તેમ થયું નથી, થતું નથી અને થશે પણ નહિ. આથી સમજવાનું એ છે કે છેડવા લાયક પદાર્થને છોડી દેવા અને ગ્રહણ કરવા લાયકને ગ્રહણ કરવા એ કામ ચારિત્રનું છે. તે છટ્ટા સંવર તરવની પ્રાપ્તિથી થઈ શકે છે. તેથી આશ્રવ પછી ક્રમ પ્રાપ્ત સંવર તત્વનું સ્વરૂપ વિચારી છીએ
afમચારિમિ: કનિષ: સંવર: પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ, બાવીશ પરિસહ, દશ યતિધર્મ. બાર ભાવના અને પાંચ ચારિત્ર એમ સમિતિ આદિ સત્તાવન ભેદથી કર્મને રેકી રાખવાં એનું નામ સંવર છે. નવે તત્ત્વમાં સંવર તત્ત્વ અગત્યને ભાવ ભજવે છે. કોઈ પણ સાહુકાર દેવું કરતે જ છે અને ચુકાવે એાછું તો આખરે એને દેવાળું કાઢવાને સમય આવે છે. પરન્તુ લેવડ બંધ કરીને દેવર્ડ જારી રાખતાં દેવું ઉતરી જાય છે. અને મેશને માટે નિશ્ચિંત બની જાય છે. ગત લેખમાં દર્શાવેલ આંશવતત્ત્વ એ લેવર્ડ છે. સંવર પછી આવતું નિર્જરા તત્ત્વ દેવડ છે જ્યારે વચમાં રહેલું સંવર તત્ત્વ લેવડને અટકાવનારું તત્ત્વ છે. અને તે અટકતાં જ ધર્મનું દેવાળું ટળશે, જીવ આતમ ધનને રળશે, અને મુક્તિપુરીમાં જઈ ભળશે. માટે સંવર તત્વની કેટલી આવશ્યકતા છે એ કહેવાની ભાગ્યે જ જરૂર રહે છે.
aોડામામiftનામો નિવૃત્તિ: તે સંવર આત્માને પરિણામ છે અને તે નિવૃત્તિ સ્વરૂપ છે. કેટલાક જૈનેતરે કહે છે કે પ્રવૃત્તિનું અંતિમ પરિણામ નિવૃત્તિ છે, તે વાત સાવ ખોટી છે. જે એમ માનવામાં ન આવે તે જગતમાં સકળ પ્રવૃત્તિવાળાઓની નિવૃત્તિમય સ્થિતિ થઈ જાય અને સર્વે મુક્તિ પામે, પરંતુ એમ બનતું જ નથી. હા, આશ્રવને પ્રવૃત્તિ માનીએ તો માની શકીએ છીએ. તે પાંચમું તત્ત્વ છે. અને સંવરનું નામ નિવૃત્તિ છે એ આપણે ઉપર જોઈ ચૂક્યા છીએ. એટલે એમ કહી શકાય કે પ્રવૃત્તિ પછી જ નિવૃત્તિ હોય.
જગતમાં કોઈ પણ પ્રાણી પ્રવૃત્તિ-આશ્રય સિવાય નિવૃત્તિ-સંવરમાં આવી શકતા જ નથી. ભલે પછી કાળભેદે અનેક આશ્ચર્યો ઉત્પન્ન થાય, જેમકે આ કાળમાં આ ભરતે દશ :શ્ચર્ય થયાં જેમાં સ્ત્રી લિંગમાં તીર્થકરપણું પ્રાપ્ત કરવા આદિ, વ્યવહાર રાશિમાં એક જ કેળને ભવ કરી મરૂદેવા માતાનું હાથીના હોદ્દા ઉપર મુક્તિ જવું ઇત્યાદિ
For Private And Personal Use Only
Page #48
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૧૬]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૫
દશથી જુદા અનેક આશ્ચર્ય સિદ્ધાંતમાં ચાલી આવતી પ્રથાઓથી ભિન્નપણે થઈ જાય છે, પરંતુ પ્રવૃત્તિ પછી જ નિવૃત્તિ એ સિદ્ધાન્તમાં કોઈ કાલે પ્રવૃત્તિ સિવાય નિવૃત્તિ એ આશ્ચર્યરૂપ બનાવ નથી બની શકતો. માટે પ્રવૃત્તિ પછી નિવૃત્તિ એમ કહેવું ઠીક છે. પરંતુ પ્રવૃત્તિનું અંતિમ પરિણામ નિવૃત્તિ એમ તો ન જ કહેવાય.
તે સંવર તત્ત્વ, દ્રવ્ય અને ભાવના ભેદથી બે પ્રકારે છે. જેમનાં લક્ષણે આ છે कर्म पुगलाऽदानविच्छेदो द्रव्यसंवरः । भवहेतुक्रियात्यागस्तनिरोधे विशुद्धाध्यवसायो वा भाषसंवरः ।
કર્મ પુદ્ગાલોના ગ્રહણને વિચ્છેદ કરવો તે દ્રવ્ય સંવર છે. અને તે રોકવામાં શુદ્ધ અધ્યવસાયનું હોવું તેનું નામ ભાવસંવર છે.
ભાવસંવર કારણ છે. જ્યારે દ્રવ્ય સંવર કાર્ય છે. આત્માના વિશિષ્ટ પરિણામનો સદ્દભાવ તે જ ભાવ સંવર છે, જ્યારે કર્મના અટકાવરૂપ અભાવાત્મક દ્રવ્ય સંવર છે.
स पुनर्द्विविधो देशसर्वसवरभेदात् । તે સંવરના દેશથી અને સર્વથી એમ બે ભેદા થાય છે. देशसंवरः प्रयोदशगुणस्थानं यावद् भवति।
सर्वसंवरस्त्वन्तिमगुणस्थान एव निखिलाश्रवाणां निरुद्धत्वात् । इतरत्र तु न तथा।
સર્વ આશ્રવના રેકાણથી સર્વથી સંવર ચૌદમાં ગુણસ્થાને હોય છે અને બાકીના તેર ગુણસ્થાનોમાં દેશ સંવર જ હોય છે. તેમાં પણ તારતમ્ય તે જરૂર હોય છે. તેમાં ગુણસ્થાનનો સંવર એ કિંચિત જ ન્યૂન હોવાથી દેશથી કહેવાય છે. લાખની રકમમાં એક રૂપિયા કમ હોય ત્યાં લાખ પૂરા ન કહેવાય તેવી સ્થિતિનો દેશ સંવર તેરમે ગુણઠાણે સમજવો જોઈએ. ગુણસ્થાન એટલે શું ? તે વાતની પણ અહીં સમજ આપવી આવશ્યક હોવાથી તેનું સ્વરૂપ પ્રથમ બતાવવામાં આવે છે.
ત= મિથ્યાત્વ-સારવારજ-ઉન-વિરત-રવિરત-રમત-ઝામર-પૂર્વकरण-अनिवृत्तिकरण-सूक्ष्मसंपराय-उपशान्तमोह-क्षीणमोह - सयोगि-अयो. गिभेदाच्चतुर्दशविधानि गुणस्थानानि ।
ત્યાં મિથ્યાત્વ, સાસ્વાદન, મિશ્ર, અવિરત દેશવિરત, પ્રમત્ત, અમર, અપૂર્વકરણું, અનિવૃત્તિકરણ, સૂક્ષ્મપરાય, ઉપશાંત મહ. ક્ષીણમેહ, સગી અને અમેગી નામના ભેદેથી ચૌદ ગુણ સ્થાને હોય છે. - જ્ઞાનવારિત્રામવાનાં જીવનનાં થાય છે ગુજરાgિप्रकर्षकृताः स्वरूपभेदा गुणस्थानानीति ॥
જ્ઞાન દર્શન ચારિત્રરૂપ અવગુણોની યથાયોગ્ય શુદ્ધિ અશુદ્ધિના પ્રકપ તથા અપકર્ષથી ઉત્પન્ન થયેલા સ્વરૂપભેદનું નામ ગુણસ્થાન છે. આ ગુણસ્થાનકને ભેદનું લક્ષણ હવે પછી વિચારીશું.
(અપૂર્ણ)
For Private And Personal Use Only
Page #49
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એક મૂર્તિનો લેખ
સંગ્રાહક
મુનિરાજ શ્રી યોાભદ્રવિજયજ
વિક્રમ સંવત ૧૯૯૬ના કારતક વિદે ૩ તા. ૩૦-૧૧--૩૯ના દિવસે ખંભાતમાં માણેકચોકમાં આવેલ રોડ શ્રી નગીનદાસ મુસળચંદની ખાલી જમીનમાં મકાનના પાયે ખાતાં બે કાઉસિંગયા, યક્ષયક્ષિણીને પરિવાર તથા શ્રી ચક્રેધરી દેવીની સ્મૃતિ અને ફણા સાથે આરસનુ એક પરિકર મળી આવેલ.
એ પરિકર ઉપર નીચે પ્રમાણે લેખ મળે
सं. १६६९ वर्षे आषाढसित त्रयोदशीदिने उकेशज्ञातीय सो. तेजपाल भार्या तेजलदे नाम्न्या स्वश्रेयसे श्रीपार्श्वनाथपरिकरः कारितः । प्रतिष्ठितश्च तपागच्छे श्रीविजय सेनसूरिभिः । श्रीः । पं. मेरुविजयः प्रण (म) तितराम् । सकलसंघाय मंगलं भूयात् ।
અર્થાત્~~~“સંવત ૧૬૬૯ ના અષાડ સુદી ૧૩ ના દિવસે ઉકેશ જ્ઞાતિના સે. તેજપાળની ભાર્યા તેજલદેવીએ પોતાના આત્માના કલ્યાણ માટે શ્રી પાર્શ્વનાથ ભગવાનના પરિકર કરાવ્યો અને તપાગચ્છીય શ્રી વિજયસેનસૂરિજીએ તેની પ્રતિષ્ઠા કરી. પન્યાસ મેરુવિજ્યજી પ્રણામ કરે છે. સમસ્ત સધનુ કલ્યાણ થાએ.”
આ લેખમાં ગામના નામને નિર્દેષ નથી. જો એ હાત તે મૂળે આ પરિકર ક્યા સ્થળને હશે તે નણી શકાત.
સમાચાર
પ્રતિષ્ઠા—(૧) પંચેડ ( માલવા )માં પોષ વદ પાંચમે પ્રતિષ્ઠા કરવામાં આવી. આ વખતે પૃ. ૫. ચંદ્રવિજયજી આદિ પધાર્યા હતા. (૨) અજિમગજમાંના પોષ સુદી બારસે શ્રીનેમિનાથ ભગવાનના જુના દેરાસરની પ્રતિષ્ઠા થઋ. (૭) દુધરેજ (કાડિયાવાડ)માં પેાષ વદ ૧ શ્રી મહાવીર સ્વામીની પ્રતિષ્ઠા કરવામાં આવી. આ પ્રસગે પુ. મુ. યતવિજયજી આદિ પધાર્યા હતા.
દીક્ષા—[૧] પુનામાં કાર્તિક વદ ૧૦ પુ. આ. વિજય પ્રેમસૂરીશ્વરજીએ કારટાજીના રહીશ શેઠ પુનમચંદ હીરાચંદને દીક્ષા આપી. દીક્ષિતનું નામ રત્નાંકવિજયજી રાખીને મુ. તિલેાકવિજયજીના શિષ્ય બનાવવામાં આવ્યા. [૨] ઊંઝામાં કારતક વદી ૧ પૂ. પં. તિલકવિયએ માલવાડાના શેઠ હજારીમલ ચુલાને પોતાના શિષ્ય તરીકે દીક્ષા આપી. તેમનું નામ વિદ્યાવિજયજ રાખ્યું. [૩] કરાડામાં પૃ. આ. વિજયલક્ષ્મસૂરિજીએ માગસર સુદી ૩ કાટાનિવાસી નેમચદભાઇને દીક્ષા આપી. દીક્ષિતનુ નામ કનવિજયજી રાખીને મુ. કાર્તિવિજયના શિષ્ય બનાવવામાં આવ્યા. [૪] કપડવંજમાં પૂ. આ.
For Private And Personal Use Only
Page #50
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૨૧૮ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[૫ વિજયકુમુદસૂરિજીએ મહુધાવાળા શેઠ શામળદાસને પેાતાનાં શિષ્ય તરીકે દીક્ષા આપી. દીક્ષિતનું નામ શિવવિજયજી રાખવામાં આવ્યું. [૫] સાંગલપુરમાં પૂ. મુ. કાંતિવિજ્યજીએ એક ભાને દીક્ષા આપી. દીક્ષિતનું નામ રત્નવિજયજી રાખ્યું. [૬] રીંદ્રગઢ ( મેવાડ ) માં માગસર સુદી ૧૩ પૂ.આ. વિજયલક્ષ્મણુસૂરિજીએ ઉમેટાવાળા ભાઈ ચીમનલાલને દીક્ષા આપી. દાક્ષિતનું નામ મુવિજ્યજી રાખીને તેમને મુ. કાર્તિવિજયજીના શિષ્ય બનાવ્યા. [૭] નાંકાડાજીમાં પોષ સુદ ૬ પૂ. પં. હિ'મતવિય ગણુએ વાદનવાડીના શા લંબચ' નેમચંદને દીક્ષા આપી. દીક્ષિતનું નામ લક્ષ્મણવિજયજી રાખ્યું. [૮] ામનગરમાં પોષ સુદી ૧૧ મુ. ગૌતમસાગરજીએ શ્રી વીરપાળભાઈને દીક્ષા આપી. દીક્ષિતનું નામ વિવેકસાગરજી રાખીને તેમને મુ. તેમસાગરજીના શિષ્ય બનાવવામાં આવ્યા. [૯] ભૂતિ (મારવાડ)માં પૂ. આ. વિજ્યયતીન્દ્રસૂરિજીએ પાષ સુદી ૮ શ્રી ગુલાબચંદજી ખીમેસરીને દીક્ષા આપી. દીક્ષિતનું નામ લાવણ્યવિજયજ રાખવામાં આવ્યું. (૧૦) સુરતમાં પાલ સુદી ૧૫ પૃ. આ. વિજયઅમૃતસૂરિજીએ ગોધરાના ભાઈ શકરલાલ જંગનલાલને દીક્ષા આપી. દીક્ષિતનુ નામ સૂર્યપ્રવિજયજી રાખીને તેમને મુ. રામવિજયના શિષ્ય બનાવવામાં આવ્યા. (૧૧)મુ. પુણ્યવિજયજીએ ખેડામાં એક ભાતે દીક્ષા આપી.
ધન્યાસપદ-ઊંઝામાં પેખ વદ ૧ પૃ. ૫. તિલકવિજયજીના શિષ્ય મુઃ શાંતિવિજયજીને સંન્યાસપદ આપવામાં આવ્યું,
કાળધર્મ ----(૨) મુ. ૨ વિજ્યથી માગસર સુદિ ૧૪ પાલીતાણામાં કાળધમ પામ્યા. (૨) પૂ. આ. વિજયહ સૂરિજીના શિષ્ય મુ. સુમતિવિજયજી સમીમાં પોષ સુદ
}
કાળધર્મ પામ્યા. (૩) પૃ. ૫. કંચનવિજયજીના શિષ્ય મુ. ભદ્રંકરવિજયજી માગસર વદી ૧૪ પાલીતાણામાં કાળધર્મ પામ્યા. (૪) અચલગચ્છીય મુ. રવિચંદ્રજીના શિષ્ય મુ. ગુણ્યદ્રજી તા. ૭-૧૨-૩૯ ના કચ્છ ડુમરામાં કાળધર્મ પામ્યા.
સંઘ(૧) આગરાથી તા. ૨૮-૧૧-૩૯ પૂ. મુ. વિજ્યજી આદિના ઉપદેશથી આગરાની બે હેંને તરફથી શ્રી શૌરીપુર તીથના સંધ કાઢવામાં આવ્યા હતા. (૨) લાધીથી પૂ. આ. વિજયલબ્ધિસૂરિજી આદિના ઉપદેશથી પોષ વદ 1 જેસલમેરા સધ નીકળ્યે.
સ્વીકાર
૧ દીવાળી પર્વ અને આપણું કર્તવ્ય કતા-મુ. શ્રી કનવિજયજી. પ્રકાશકરોઃ લાલજી કેશવજી ચીનાઇ, 19 મનેારદાસ સ્પ્રિંટ. કાટ. મુંબઈ.
૨ આસ્તિકતાના આદર્શ---લેખક મુ. શ્રી ભદ્ર કરવિજયજી . પ્રકારીક-શ્રી વીરશાસન કાર્યાલય. રતનપોળ, અમદાવાદ, ભેટ.
૩ પ્રાચીન સજ્ઝાય તથા ષદ સંગ્રહ, વિભાગ પહેલા--પ્રકાશક, શ્રી વિજયદાનસૂરીશ્વર જૈન ગ્રંથમાળાં, ગોપીપુરા, સુરત, મૂલ્ય બાર આના.
૪ સદ્ગુણાગી શ્રી પૂવિજયજી લેખ સંગ્રહ-ભાગ ૨. પ્રકાશક શ્રી કપૂરવિજયજી સ્મારક સમિતિ, ગેપાળ જીવન, પ્રિન્સેસ સ્પ્રિંટ, મુંબઈ. મૂલ્ય છે આનાં.
For Private And Personal Use Only
Page #51
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- જરૂર વસાવા
શ્રી જેન સત્ય પ્રકાશ’ના નીચે લખેલા ત્રણ મહત્ત્વના અ કા
( [ 1 ] શ્રી પર્યુષણ પર્વ વિશેષાંક આ સચિત્ર વિશેષાંકમાં ભગવાન મહાવીરસ્વામી પછીના એક હજાર વર્ષના જેન ઈતિહાસને લગતા પ્રમાણભૂત સામગ્રી આપવામાં આવી છે. આ ઉપરાંત ભ. મહાવીરસ્વામીનું સુંદર ત્રિરંગી ચિત્ર અ!પલે માં આવ્યું છે.
' દિર ગી પુંઠું, ઉંચા કાગડો, સુંદર છપાઈ, ૨૧૬ પાનાં ન મૂલ્ય-ટપાલખર્ચ સાથે એક રૂપિયા
e [ 2 ] શ્રી જૈન સત્ય પ્રકાશ ના ૪૩મે કુમકા
૬૦ પાનાના આ અંકમાં જેન શાસ્ત્રોમાં માં સાહાર હાવાના આક્ષેપોનો શાસ્ત્ર અને યુક્તિના આધારે કાચાટ જવાબ આપતા અનેક લેખા આપવામાં આવ્યા છે.
મૂલ્ય-ટપાલ ખર્ચ સાથે ચાર આના
શ્રી જૈન સત્ય પ્રકાશ ના ૪૫મો કૂમાંક
આ અંકમાં મહારાજા કુમારપાળ અને કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યના જીવનને લગતા અનેક અતિહાસિક લેખો આપવામાં આવ્યા છે. મૂલ્ય-ટપાલ ખર્ચ સાથે ત્રણ આના
લખે શ્રી જનધર્મ સત્યપ્રકાશક સમિતિ જેસિંગભાઈની વાડી, ઘીકાંટા
અ મ દા વા દે.
For Private And Personal Use Only
Page #52
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kabatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Regd. No. B. 3801 કિંમતમાં 50 ટકા ઘટાડો આજે જ મગાવો શ્રી જૈન સત્ય પ્રકાશ - ના શ્રી મહાવીર નિર્વાણ વિશેષાંક આ વિશેષાંકમાં ભગવાન મહાવીરસ્વામીના જીવન સંબંધી, જુદા જુદા વિદ્વાનોએ લખેલા અનેક ઐતિ ડાસિક લેખે આપવામાં આવ્યા છે. મૂળ કિંમત બાર આના, ઘટાડેલી કિંમત છ આના ( ટપાલ ખર્ચ એક આના) કળા અને શાસ્ત્રીય દૃષ્ટિએ સવ"ગ સુંદર ભગવાન મહાવીરસ્વામી ત્રિરંગી ચિત્ર ગુજરાતના પ્રસિદ્ધ ચિત્રકાર શ્રી કનુભાઈ દેસાઈ પાસે તૈયાર કરાવેલું આ ચિત્ર પ્રભુની પરમ શાંત મુદ્રા અને વીતરાગભાવને સાક્ષાત્કાર કરાવે છે. ૧૪*૧૦’ની સાઈઝ, જાડા આર્ટ કાર્ડ’ ઉ૫૨ સેનેરી બેડર સાથે મૂળ કિંમત આઠ આના, ઘટાડેલી કિંમત ચાર આના પર | ( ટપાલ ખર્ચ દોઢ આના) શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ જેસિંગભાઈની વાડી, ઘીકાંટાં, અ મ દા વા દ. For Private And Personal Use Only