Book Title: Jain Satyaprakash 1940 01 02 SrNo 54 55
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 16
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org તે શાનું વાચન પૂર્ણ તમે અદ્ભુત વિદ્રત્તા ળતાં મને ઘણા જ [૧૪] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ય છે કે ક્થાના પ્રારંભમાં આધિ વ્યાધિ ઉપાધિનો ઉદંત કરવામાં કારણરૂપ અને અક્ષય તૃપ્તિને આપનાર એવી થતાં રાખ્ત ભેજ ધનપાલને કહેવા લાગ્યા કે સંસ્કૃત વાડ્મયમાં વાપરી છે. અલકારમાં લેશ માત્ર પણ ઊણપ નથી. આ ગ્રંથ સાંભલાદ થયેા છે. હું કવિવર મારી તારી પાસે ફક્ત એક જ માગણી સ ૧ : પાતુ ઝિન : ” ને બદલે મ ય : પાતુ શિલ :” એ રીતે મંગલાચરણ મૂક, અને આ સિવાય અન્ય ચાર સ્થાનમાં પરાવર્ત્તન કર : અયેચ્યા નગરીને સ્થાને ધારાનગરી મુક, ચક્રાવતાર ચૈત્યને સ્થાને મહાકાલેશ્વરનું મંદિર મૂક, ઋષભદેવને સ્થાને શંકરનું નામ મૃક, અને મેઘવાહન ઇન્દ્ર) ના સ્થાનમાં મારૂં નામ મૂક. આ રીતે આનથી ભરપૂર આ કથા જગતમાં જયવંતી વર્ષે. હે ધનપાલ ! આટલે જો તું ફેરફાર કરી દે તે તને માગ તે આપું. આવું અણુછાજતું કથન નપાલથી સહન ન થયું. તે તરત જ મેલી ઉડયા. મહારાજ, આપ આ શું ખેલે ? આવી તદ્દન અહિત માગણી કરવી આપને છાજતી નથી. ગાવચંદ્દિવાૌ Acharya Shri Kailassagarsuri Gyanmandir આથી રાળ ભેજ ધનપાલપર અત્યંત ગુસ્સે થયા. તને નહી કહેવાલાયક શબ્દો કહ્યા, અને એટલાથી પણ નહીં અટકતાં ભાન ભૂલી સામે સળગતી સગડીના ધગધગતા અંગારામાં આખા પુસ્તકને ।મ આપી દીધા. જોત જોતામાં પુસ્તક બળીને ભસ્મીભૂત થઇ ગયું. ? ધનપાલથી આ ન જોવાયું. તેનાં નેત્રામાંથી જળના બિંદુ ટપકવા લાગ્યા. અંતરમાં અત્યંત દુઃખ લાગ્યું. સધળી મહેનત નિષ્ફલ થઈ ગઈ. ધનપાલના દુઃખની વિધ આવી રહી. ધનપાલે વટના શો રાજાને સંભળાવ્યા. ધનપાલપર વિપત્તિનાં વાળે ટુટી પડયાં. બન્નેના પરસ્પર પ્રેમ પર છાણી મૂકાઈ. ધનપાલને “રજ્ઞા મિત્ર મેન ટર્ક જીત વા ” એ વાકયની ખરેખરી સાકતા ભાસી. પ્રાંત ધનપાલ અત્યંત દુઃખિત દ્ધે સ્વસ્થાનમાં આવતા રહયા. અને બીછાના વિનાના પલંગ પર નીચું મુખ સુકી ઈ ગયે. હૃદયમાં જ્યાં દુ:ખ દાવાનળ સળગી ગયા હોય ત્યાં શાંતિ હોય જ શેની ? ખાવા પીવાનું પણ સાંભરે શેતુ ? આમ ધનપાલ પલગપર પડયે પાયે તે ગ્રંથની ચિંતામાં દુખ્યા હતા. છતાં દરેક દુઃખની અવિધ હોય છે, તેમ ધનપાલને પશુ સુખ સાધને પાસે ાવતા જાય છે. તેર્ન નવ વરસની માલિકા તેની વાટ જોઇને જ બેસી રહી હતી. હજી સુધી મૃત્યુ પિતાજી કેમ નહી આવ્યા ? ભાજન સમય પણ વીતવા આવ્યેા. હજુ સુધી સ્નાનાદિક પણ કર્યું... નથી ? શું થયું હશે ? ચાલ ચાલ તપાસ કરૂં, ’ એમ વિચારી ચારે તરફ તેની કાર ચક્ષુ તેના પિતાને શોધતી હતી. એટલામાં તેની કંટ પલંગપર સૂતેલા પિતા પર પડી. દેખતાંની સાથેજ હસતી હસતી ને તરફ દોડી આવી. પિતાની ચિંતાજનય સ્થિતિ જોઈ તે થોડી વાર તે ગભરાણી. છતાં પણુ બહાદુર બાલિકા હૃદયને કઠણ કરી પૂજ્ય પિતાની પીઢ પર હાથ દઇ મંત્ર સ્વરે પૂછવા લાગી: “ હું પિતાશ્રી ! આજે આપ કેમ આમ ઉદાસ થઇ ગયા છે ? શું આપને શરીરે કઈ વ્યાધિ ઉત્પન્ન યેા છે? શું રાજ્યની કંઇ ચિતાએ ઘેરી લીધા છૅ ! શું ઘર સબંધી ચિંતા થઇ છે ? કુ શુ મેટી કેાઈ આફત આવી પડી છે ? '' આવી અનેક પ્રકારની પ્રશ્નમાલા ધનપાલના હૃશ્યને આશ્વાસન આપતી હતી, છતાં નાનો બાલાને કહેવાથી શું વળશે ? એમ ધારી For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52