Book Title: Jain Satyaprakash 1940 01 02 SrNo 54 55
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 25
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક પ૬] પ્રાચીન સાહિત્યમાં નાલંદા હવે એ પ્રશ્ન થાય છે કે-નામનું સ્થાન કર્યું કે એક વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે બડગામનો ધ્વસ્ત ભાગ-જે પ્રાચીન નાલંદાની સમીપ સ્થિત છે ( જેને રાઈસ ડેવિસ “ ' કહે છે, પણ જન પ્રત્યેના આધારે જેને હું ત્રાદિરિયાઇ સમજું છું ) અને “ સાવિ ”ના નામથી સંબોધાય છે, તેને નાલન્દા નહિ કિન્તુ નાલન્દાને એક ભાગ જ (સાવિ વામ) કેમ ન માની શકીએ ? જૈન ગ્રન્થાનુસાર નાલન્દા ભ૦ મહાવીર જેઓએ અહીં ચૌદ ચાતુર્માસ વીતાવ્યાં હતાં તેમના સમયમાં રાજગૃહનું દૂરનું સ્થાન અર્થાત બાહિરિકા હતું. “સૂત્રતાથી જાણી શકાય છે કે ઈ. સ. પહેલાં નાલન્દા સર્વથા ઉન્નતિના શિખરે હતું. છે. યંકાબી (જેકાબી)ના શબ્દોમાં આ કેવલ નગરનું આદર્શ વર્ણન છે જે સંપૂર્ણ વર્ણન “ સંપત્તિ ” ( પ્રથમ ઉપાંગસૂત્ર )માં છે. ભ૮ ભદ્રબાહુ સ્વામીએ ( જેઓનું અવસાન વિ. સં. ૧૭માં થએલ છે ) લખેલ સૂક ” નામના જેનસૂત્રમાં આ જ વાત છે, એટલે કે નાલન્દા રાજગૃહીની 'બહાર હતું. “પૂર્વા ચહ્યfirટસ” તથા “ રમતવિર તેાર્થના” નામના જૈન ગ્રન્થા નાલન્દાની પ્રાચીનતાને જ પ્રમાણિત કરે છે. આ બન્ને પ્રત્થરત્ન અદાપર્યન્ત પ્રકાશિત થએલ નથી મને એની જે વાત વિદિત થઈ છે તે એક જેને મહાત્માની (મહારા ઘણું દિવસ પહેલાના નાલન્દાના અનુસંધાનના દિવસોમાં પ્રાપ્ત થયેલી કૃપાનું જ ફલ છે. પંડિત-સોમની“પૂર્વ ચારિરસ" માં સ્પષ્ટ લખેલ છે કે “नालंदे पाडै चौद चौमास सुणिजै हाडा लोक प्रसिद्ध ते बडगाम कहीज सोल प्रसाद तिहां अच्छै जिनबिम्ब नमोजे ,, “સત શિાવર તીર્થમાહ ” માં આ વિષયને વધારે સાફ કરે છે. “बाहिरी नालंदापाडा, सुणयो तस पुण्यपवाडा वीर चोद रह्या चामास, हैाडा बडगाम निवास बिह देहरे एकसो प्रतिमा, नवी लहिई बोधनी गणिमा" દિ નાલન્દા વાસ્તવમાં રાજગૃહીને એક મેહલે ડાય તે એટલાથી પણ અનુમાન કરી શકાય છે કે રાજગૃહી તથા તેની નાગરિક જનતાની પરિસ્થિતિ પ્રાચીન કાલમાં કેટલી ઉન્નશીલ હશે ? નાલન્દા તથા રાજગૃહી વચ્ચે સાત માઈલનું અંતર છે. બૌદ્ધ સાહિત્યમાં નાલન્દાનું સૌથી પ્રાચીન વર્ણન “સિઘનિરાય' ગ્રન્નાન તથા સંહાપરિનિર્વાઇક્સ” માં મળે છે. બૌદ્ધ ગ્રન્થથી વિદિત થાય છે કે નાલન્દા રાજગૃહિનો એક ભાગ હતો. બોદ્ધના જમાનામાં નાલન્દા એક ખાસ સ્થાન હતું. એ વાત ન હોત તે “ કાતરા રાગ મન મતવા નાર્જરમ” આ કહેવું ઉપયુકત ન હોત. જેન તથા બૌદ્ધ બને ગ્રન્થોના આધારે હું એટલું અવશ્ય કહી શકું છું કે નાલન્દા રાજગૃહિની સીમાથી બહાર પરતુ એના વિસ્તારમાં અવથિત હતું. નાલન્દા સંબંધી બ્રાહ્મણ ગ્રંથોમાં કોઈ '' આ બન્ને પ્રજો વર્તમાનમાં પ્રકાશિત થઈ ચૂક્યા છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52