________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૨૦૮ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ ધ
દાયના સમયમાં ભરાવવામાં આવી હોત તે! વૈશિવા' શબ્દને જ ઉપયેાગ કયેર્યાં હોત, પરંતુ આ સ્મૃતિવન્દ્ર સ્વામીની વિદ્યમાનતામાં અથવા તે તેએ શ્રીની પાસે વાચના લેનાર સમુદાયની હાજરીમાં ભરાવી હશે તેથી જ આ લેખમાં 'મિળ શબ્દને ઉપયાગ કર્યો હેાય એમ લાગે છે.
મારી આ લીલ જો બરાબર લાગતી હાય ( બરાબર નહી લાગવાનું કાંઈ કારણ નથી ) તે। આ મૂર્તિ સ્વીસનના પહેલા સૈકાની હોય એમ લાગે છે, કારણ કે આ વસ્વામીને જન્મ વીર નિર્વાણુ સવત ૪૯૬ માં, વીર નિર્વાણું સંવત ૧૦૪ ( આદ વર્ષની ઉમરે ) માં દીક્ષા, વીર નિર્વાણુ સંવત ૧૪૮ (ચુંમાલીશ વં) સુધી સાધુપણું અને વીર નિર્વાણુ સ ́વત ૫૮૪ ( છત્રીશ વર્ષ ) સુધી યુગપ્રધાન પી ભાગવી વીરનિર્વાણુ સંવત ૧૮૪ માં એટલે કે ઈસ્વીસનના પહેલા સૈકામાં આ વ સ્વામીને સ્વર્ગવાસ થયા છૅ.
વળી આ મૂર્તિના આખા શરીર ઉપરના કાઈ પણ ભાગમાં બીજી એની માફક વસ્ત્રનું અથવા તે ઉપવીત (જના)નુ નિશાન દરેક રીતે જોતાં આ મૂર્તિ જૈન મૂર્તિ જ છે એમ સાબીત થાય છે.
For Private And Personal Use Only
બૌ મૂર્તિ સુદ્ધાં નથી એટલે
[ ચાલુ ]