________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
विमलवसही के प्रतिष्ठापकों में वर्धमानसूरिजी भी थे। लेखक-श्रीयुत अगरचंदजी नाहटा, ( स. संपादक राजस्थानी त्रै)
'श्री जैन सत्य प्रकाश' के क्रमांक ४४वें में मुनिवर्य श्री जयंतविजयजी का “श्री विमलवसही (आबू) ना प्रतिष्ठापक कोण ?” शोर्षक एक लेख छपा है उसमें प्रस्तुत विषय की जो कुछ चर्चा की गई उसके विषय में हमारे विचार सप्रमाण इस लेख में व्यक्त किये जाते हैं। - लेख में हमारे लिए " पोताना गच्छ परत्वेना ममत्व भावथी कांई पण आधार वगरनु" इन शब्दों द्वारा कई सज्जनों ने मुनिश्री को लिखने की प्रेरणा की, लिखा है। पर हमने जो चर्चा की थो वह प्राचीन अर्बुदाचल प्रबंध आदि प्रमाणों के आधार पर ही की थी, अतः "कई पण प्रमाण घगर" शब्द लिखना आवश्यक नहीं है।
मुनि श्री जयंतविजयजी, विमलवसही के प्रतिष्ठापक एवं विमल के उप. देशदाता वर्द्धमानसूरिजी को हमने लिखा है इसमें भूल बतलाते हैं पर जब प्राचीन ग्रन्थों एवं शिलालेखों में इस बात का उल्लेख मिलता है तब हमारी भूल कैसी? प्रतिष्ठापक चार आचार्यों में वर्द्धमानसूरिजी भी एक हो सकते हैं।
( ૨૧૧મા પૃષ્ઠનું અનુસંધાન) એ હોય છે. જે સલમાં ફરનારા માણસને ભૂખ તરસની પીડા હતી અને તેણે દૂધ પીને શમાવી દીધી, એટલે તે મુસાફર પત્થરની ગાયને જોઈને સાચી ગાયને પારખીને ભૂખ તરસની પીડાને શમાવવાનું સાધન દૂધને પામ્ય, એ પ્રમાણે સંસરી છેવોને કર્મની પીડા રહેલી છે. અને ભવ્ય છે ને (દધ જેવી) ભાવ તીર્થંકર પ્રભુની દેશનાને સાંભળીને દૂર કરી (ટનગરના જેવા) મોક્ષરૂપિ ઈટ સ્થાન પામે છે. - આમ કહેવાનું તાત્પર્ય એ છે કે--જંગલમાં ફરનાર મુસાફરને પત્થરની ગાય ( ગાયની આકૃતિ ) જોવાથી સાચી ગાયનું રસાન થયું, તેમ દબંધી અને ભાવથી પ્રભુ દેવની પ્રતિમાની પૂજા કરવાથી અને ત્રિકાલ દર્શન કરવાથી સારા સંસ્કારની જમાવટ થાય છે. જેથી ભવાંતરમાં ભાવ ( સ ) સાર્ધ કરનું દાન થતાં તરત જ "વના સંસ્કાર નગૃત થાય છે, તેમની ઓળખાણ પડે છે. તે પ્રભુની દેરાના સાંભળીને તે પ્રમાણે વતન રાખતાં મુક્તિનું સુખ પામી શકાય છે. જે તે મુસાફર ગાયને આકાર જોયો ન હોત તો તે સાચી ગાયને તવા છતાં તને આખિત બં ધ ? ન જ ઓળખત અને ભૂખ તરસને પણ કઈ રીતે મટાડત ? આટલા વિવેચન ઉપરથી સાબીત થાય છે કે જેમ ત મુસાફરને ગાયની ઓન સાચી ગાયને ઓળખવામાં કારણ થઈ, તેમ પ્રભુ દેવની પ્રતિમા પણ પૂવનદિ ભક્તિ કરનારા ભવ્ય અને સાચા હીતીર્થકર દેવને ઓળખવાનું કારણ બને છે. પ્રલ પૂજન કઈ રીતે કરવી ? તો તે ફરી 7 દે
ને કોણ ? "ાં બની છે કે જો અવસરે ગોવીશું.
For Private And Personal Use Only