Book Title: Jain Satyaprakash 1940 01 02 SrNo 54 55
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 26
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org .. [ ૧૯૪ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ પ ચર્ચા છે કે નિહ તેની મને ખબર નથી. સંભવ છે કે તેની સાથે કાષ્ટ સબન્ધ ન રહેવાથી તેમાં એવી ચર્ચાના અભાવ હશે. મારા ખ્યાલમાં છે કે રાજગૃહી કૃષ્ણના શત્રુ જરાસન્થ સાથે સબન્ધિત હોવાને કારણે એક કાવ્યની પ્રસિદ્ધ ભૂમિ છે, ત્યાંના પડયાએ અત્યારે પણ યાત્રિઓને “જરાસન્ધને અખાડા ” બતાવે છે. કૌટિલ્ય વિરચિત અર્થશાસ્ત્રના ડૈસુર-સંસ્કરણના સત્તાવનમાં પૃષ્ઠમાં નાલન્દા સબન્ધી નીચે પ્રમાણે ઉલ્લેખ મળે છે. “રાજ્ઞનિર્દેળામં વાસરે......નાહદ્દાનામં વિિા દેત્તા અનેન મય-सयणिविद्धा । "3 राजगृहे नामनगरे . नालन्दा नाम बहिरिआ आसीत् अनेक भवनशत सन्निविष्टा इति परमैश्वर्यसमृद्धवाहिरिका जातिवर्णम् “ અચળાન મૂત્રે નાહÇાધ્યયને દૃશ્યતે ’’।। આ પાર્ડમાં પણ નાલન્દાને રાજગૃહીના એક ઉન્નતિશીલ સ્થાન તરીકે બતાવે છે, જેમાં સેકડા ભુવન હતાં. આ સ્થાને માહિરિકા તે અતિ કહેલ છે. તે સત્યતાથી અત્યન્ત દૂર છે. ઉપર્યુક્ત કથતેથી સિદ્ધ થાય છે કે નાલંદા સુથી શતાબ્દી પૂર્વે અને પછી પણ એક ઉન્નતિશીલ નગર હતું. તેમ બે મહાન ધર્મગુરુએ (ભ મહાવીર દેવ તથા યુદ્ધ) ની ચરણધૂલિ, સૌન્દભર્યા જળા, પદ્મપરિપૂર્ણ સરાવા અને જૈન તથા બૌદ્ધ ધર્મના કંન્દ્રભૂતિ ગૌતમના તથા સારિત્ર નામના એ પ્રધાન શિષ્યાની નિવાસ કથા ઘટનાએએ પ્રાચીન મધ્યકાલમાં આ સ્થાનની પવિત્રતા તથા ખ્યાતિને અત્યન્ત ઉચ્ચસ્થાન માપેલ છે. જૈન યા બૌદ્ધોના પ્રાચીન સાહિત્યમાં અહીં વિશ્વવિદ્યાલય હતુ એવી કોઇ ચર્ચા નથી અને મને સપૂર્ણ વિશ્વાસ છે કે ઇસુના ચારસા વ બાદ આ સ્થાન સાહિત્યના કેન્દ્ર તરીકે જાહેર થયેલ છે. હિંદ એમ ન હેાત તા ફાહિયાન (જેમણે સમસ્ત બૌદ્ધ તીથોનું ભ્રમણ ૪૦૫ અને ૪૧૧ની વચ્ચે કર્યુ છે.) અવશ્ય આ વિષય સબન્ધી પોતાના યાત્રાવનમાં ઉલ્લેખ કરત પરન્તુ તેનું મોન ખેલુ નથા. Acharya Shri Kailassagarsuri Gyanmandir મારુ માનવું છે કે યુઅનસંગ વખતે (જેણે ૬૩૦ અને ૬૪૫ ઈ સ૦ વચ્ચે ભારતભ્રમણ કર્યુ હતું) નાલન્દા પાતાતી ગૌરવ લક્ષ્મીવર્ડ ઉચ્ચતમ સ્થાનને પ્રાપ્ત કરી ચૂકયું હતું. કિન્તુ આ કવલ બૌદ્ધ શિક્ષા સંસ્કૃતિનું જ નહીં ખર્દુ સંસ્કૃત સાહિત્યનું પણ કેન્દ્ર હતું. આ કારણથી નાલન્દાની આંતરરાષ્ટ્રીય ખ્યાતિ જે યુએનસગનાં ભ્રમત્તાન્ત અને ૧૯૧૧માં મારી દ્વારા પ્રાપ્ત થયેલ તામ્રપત્રાના લેખા દ્વારા પ્રસિદ્ધિમાં આવી હતી, તે વ્યાજબી છે. પ્રસિદ્ધ ચીની યાત્રીએ ( વાસ્તવિક રીતે પર્યટકરાજ ''ની ઉપાધિનુ યેાગ્ય પાત્ર ) વિધપ્રસિદ્ધ નાલન્દાના વિષયમાં જે કહ્યું હું તેને અહીં ફરી ફરી ઉલ્લેખ કરવા ઈચ્છતા નથી કેમકે તે સજન પ્રસિદ્ધ વસ્તુ છે. ધ, નાદિરા { જ્ઞાતિ શબ્દ લગાડવામાં નથી આગે. પરન્તુ તે નગરના સમૃદ્ધિપણાને દેશી-બોધીને જ્ઞાતિ રાખ્યું લગાડવામાં આવેલ છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52