Book Title: Jain Satyaprakash 1940 01 02 SrNo 54 55
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 13
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અર્ક ૫→] નદ્ભવવાદ [૧૮૬ ] વ અ ચાય લાવે. ઘેડા સત્ર પછી પુનઃ શાશા સ્થાપનાચાર્ય લ પુસ્તક લાલા. ત્યારે શિષ્ય સ્થાપનાચાર્યજી લગ્નય અને પુસ્તકને લાવે તે વખતે ત્યાં અેલ નવદીક્ષિત બાળમુનિ આચાર્ય મહારાજની આજ્ઞા અને શિષ્યની ક્રિયાને જોઇને પોતાને ? સ્થાપનાચાર્યજી પુસ્તક વગેરે શબ્દોનું અજ્ઞાન નથી તે કરે છે, આ પ્રમાણે જે અશ્ર થાય છે તે વ્યવહારથી અગ્રહ થયા કહેવાય છે. દરેક આત્માઓને પેતાની માતૃભાષાના શબ્દોનું અર્થ-જ્ઞાન ઘણુ ખરૂં વ્યવહારથી થાય છૅ, ૬. વાક્યોન---વાકયશેખ એટલે અવશિષ્ટ વચન, બાકી રહેલ વાય, તેનાથી પણ અજ્ઞાન થાય છે. અને નિર્ણય કરવાને આ પ્રકાર વિશેષે કરીને આગમ, વેદ વગેરેનાં વાકયેામાં ઉપયેગી થાય છે. જેમકે વેદમાં એક વાકય એવું આવે છે કે ચાનચર્મતિ ( યવ વાળા ચરૂ છે. ) આ વાકયમાં ચત્ર શબ્દને અર્થ શું કરવેશ તેમાં મતભેદ છે. કેટલાક ચવ શબ્દનો અર્થ જવ કરે છે અને કેટલાક કાંગ કરે છે. હ. અહિ સત્ય અને નિશ્ચય ન થાય ત્યાંસુધી કાર્ય કરી શકાય નહિ એટલે સત્ય અને નિર્ણય કરવા સાટે વાકયોષને ઉપયેગ થાય છે. એટલે આ વાક્ય પછી આગળ એવું એક વાકય આવે છે કે ચત્રાસ્યા સૌથયો મહાયંત્તેચેગે મોટ્માના ટોન્નિઇન્તિ | ( જ્યારે બીછ ઔષધીએ મા જાય છે ત્યારે તે એટલે થવા વિકસિત રહે છે. ) સ્મૃતિમાં પણ એ પ્રમાણે વાય શેષ છે કે वसन्ते सर्वशस्यानां जायते पत्रशातनम् । मोदमानाश्च तिष्ठन्ति यवा कणिशशालिन : ॥ ( વસન્ત ઋતુમાં સર્વ વનસ્પતિના પાંદડા ખરી જાય છે અને ગુજરોથી ગભતા એના થવા વિકસિત રહે છે. ) આ પ્રમાણે વાય ગંધી ચયમયÆમતિ એ સ્થાને થવ શબ્દને અ જય થાય છે. એસ નિય થાય, પણ કાંગ થતા નથી કારણ કે વસન્ત ઋતુમાં કાંગ કમાઇ જાડે છે. આગમ વાકયેામાં સત્ય અસત્ય અને નિર્ણય કર્યા સિવાય ચલાવવામાં આવે તા ાન અનર્થ થાય છે. થાડા જ સમય પૂર્વે શ્રી ભગવતીજી સૂત્રમાં આવતા પોત માર્તા વગેરે શબ્દો પૂર્વાપરના વાકયોષ વગેરેનું અનુસધાન કર્યા સિવાય પટેલ ગોપાળજીભાગે અનિષ્ટ અર્થ કરેલ, પછીથી તે શબ્દને સંગત અ ન સત્ય પ્રકાશમાં બતાવવામાં આવેલ. એ પ્રમાણે વાકયોષથી પણ અજ્ઞાન થાય છે, ૭. વિત્તિ-વિવૃત્તિ એટલે વ્યાખ્યા-ટીકા-તેથી પણ અજ્ઞાન થાય છે, જેમકે કાને વિરામ સત્ર પ્રત્ત એ વાકયમાં આવતા શબ્દોના અર્થ શું છે તેની ખગર નથી, પછી તેની ટીકા જોવે કે-વિદ્યા, તુત: સર્વત્ર-સર્જનૂ સ્થાને પૃસ્યતે-પ્રમોfr xમાનું જમત પ્રત્યર્થઃ । એ પ્રમાણે કાજોને અજ્ઞાન કરે કે જ્ઞાની માણસ દરેક સ્થાને પુજાય છે. એ પ્રમાણે બીજા શબ્દનું પણ અજ્ઞાન ીકાથી થાય ૮. પ્રસિદ્ધરાત્રિધાન-પ્રસિદ્ધ પદ એટલે જે શબ્દોનો અર્થ આપ નણીએ [ જીએા પૃ ૧૮૨ ] For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52