Book Title: Jain Satyaprakash 1937 09 10 SrNo 26 27
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 13
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૨-૩] સમ્યગ્દર્શન [૭૧] પવિત્ર મહાત્માનાં દર્શન થયાં તેથી અમે ધન્ય છીએ, કૃતપુણ્ય છી છે, ખરેખર ખરૂં સુખ તે ત્યાગમાં જ છે, પણ માં નથી. એમ આ ત્યાગમૂર્તિ માત્માના દર્શનથી આજે અમને ખાત્ર થાય છે કે અત્યાર સુધી અને ઘેરે અજ્ઞાનરૂપિ અંધારામાં અથડાયા, જેથી માખી જે બળામાં ચોંટે તેમ અમે વિકેમ છેટી રહ્યાં. લીંબડો છે કડ, પN જન્મેલા કીડાને જેમ તે મીઠા લગે, તેમ સંસાર છે કડવો (દુઃખદ ય) છતાં અમે મીઠા (સુખ દેનાર) માનીને તેમાં પડી રહ્યા છીએ. ધન્ય છે, આ મુનિમવામાને કે જેમણે, “ વિષ તો ખાવા ને મારે પણ વિષય તે ચિતવતાં પણ મારે (સંસારમાં ભટકાવે) છે. એમ વિચારી ભરજુવાની સંયમ અને તપ આદરીને નિબિડ કર્મોને ખપ વાન માને લીધે છે. અહો ! આ મુનિ જ્યારે અમાનદી છે, ત્યારે અમે મુદ્દે લાદી છીએ. આવા પુદગલાનન્દિ૫ને છોડીને ક્યારે અમે આ મુનિવર સેવેલા પથે ચાલી ? આવી ઉત્તમ ભાવના ભાવતા પૂર્વ અને રાજાએ જેમ સંસ રને છોડીને ઉભે પગે નીકળી સંયમ સાધીને પરમ ૫૩ પામ્ય, તેમ અમારે એ જ પ્રમાણે કરીને બનકલ્યાણ કરવું વ્યાજબી છે. આ ના ઉત્તમ વિચારોથી વાસિ થઈને તે બો તે (મુન મામા )ની સત્કાર સન્માન સહિત પૂજા કરે છે. આ સ્થિતિ જ્યારે અભવ્ય છ દે બે છે, ત્યારે તેમને એ વિચાર અવે છે-કે -જે અમે સાધુ વણું લઈ એ તે અમારી પણ આ રાજાઓ ભક્તિ કરે,” એમ વિચારીને કેઈક અભવ્ય છ દ્રવ્ય ચારિત્રને ગ્રહણ કરે છે. ૨. બીજું કારણ એ કે કેટલા એક અભવ્ય જીવો શ્રી તીર્થ કર ભગતની અનુપમ અતિશય વગેરે સદ્ધિને જોઈને તે જ પામવાની ચાહનાથી દ્રવ્ય ચારિત્ર ગ્રહણ કરે છે. એટલે જો અમે સાધુ વણું લઈએ તે આ તીર્થકરની માફક અમારી ૫ ઇંટ, દેવ, દેવી સેવા કરશે વગેરે વિચારી ૫ દ્રવ્ય ચારિત્ર ગ્રહણ કરે છે. ૩. ઋદ્ધિ આદિની ચા નાથી લોકોમાં મનાવવા પૂજા વાની ઈચ્છાથી અને તેવા બીજા પણ પ્રાયે નિય ગારૂપ સાંસારિક પદાર્થોની આકાંક્ષા આદિ નિ મતે કેઈક અભવ્ય જી દ્રવ્ય ચરિત્ર કે અગીકાર કરે છે. (બહી ત્રણ મુખ્ય કારણ સિવાય બીજા કારણો પણ ભે ગણ્યાં છે.) આ છે માંખી પાંખ પણ ન દુભાય તેવી કાળજી પૂરંક પડિલેહણ વગેરે ક્રિયારૂપ સંયમ પાળે છે, છ , શ્રદ્ધા નું હેવાથી તે સંયમ) ને પ્રભુએ દ્રવ્ય ચારિત્ર કહ્યું છે. એવું દ્રવ્ય સંયમ પણ પાળીને એ કુથી દે લોકની અપેક્ષાએ નવમા ગ્રેવેયક સુધી પણ જઈ શકે છે. ચ ચરિત્રને પણ મહમાં ઓછો નથી જ. આ બાબત પૂજ્યપાદ બી હ રભદ્રસુરિજી મહારાજે શ્રી પચ શિક શાસ્ત્રમાં કહ્યું છે કે – सव्वजियाणं जम्हा, सुत्ते गेविज्जगेसु उववाओ। भणिको जिणेहि सो नय-लिंग मोत्तुं जओ भणियं ॥१॥ जे दंसणवावण्णा-लिंगग्गहणं करंति सामण्णे। तेसिपि य उववाओ-उकोसो जाव गेविज्जा ॥२॥ આવા પૂવધર મહર્ષિના વાક્યમાંથી અપૂર્વ બોધ એ મળે છે કે-સાયમાદિ ધર્મક્રિયામાં જે શ્રદ્ધા ભલી હોય તે અત્તર વિમાનનાં પણ સુખ મળી શકે. નવ રૈવેયક સુધીના For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60