Book Title: Jain Satyaprakash 1937 09 10 SrNo 26 27
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 24
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ : અર્થાત પહેલાં (આ સ્તવની છઠ્ઠી માથા હતી, જેના રમર માત્રથી ધરણે તે જ ક્ષણે યક્ષ આવીને કષ્ટનું નિવારણ કરતો હતો, તે ધરન્દ પૂન્ય થી (બાહુવામી) આગળ કહ્યું કે–ફરી ફરીને અહીંયા આવવાથી હું મારા રવા રથાનમાં પણ સ્થિર રહી શકીશ નહિ, (તેથી) તેઓએ છી ગાથા ભંડારી દીધી. વાચક જાઈ શકશે કે આ લખાણ ઉપરથી જ બાઈ ફલપ ભેજાએ આવી ન માની શકાય તેવી દંતકથા ઉપજાવી કાઢી છે. આ ઉપરાંત સત્તરમા સૈકામાં થશે લા “ઉપસિગ્ગહર સ્તોત્ર ના ટીકાકારો પૈકીના એક ટીકાકાર શ્રીહરકીર્તિસૂરિજી પણ આ રાત્રની પાંચથી વધારે અથાઓ હતી અને તેની સંખ્યા સાત હતી તે માટે નીચે મુજને ઉલ્લેખ કરે છે – 'पूर्व किलास्य स्मरणस्य सप्त गाथा अभूवन् । ततो गाथाद्वयं श्रीभद्रવાદુarfમમિમારે થrfuતમુા સાશ્વતં તુ ચૈવ નથr: પ્રવર્તત્તે * અથોતુ–પહેલાં આ સ્મરણની સાત ગાઓ હતી, તેમાંથી ગાથા બે શ્રીભદ્રબાહુસ્વામીએ ભંડારી દીધેલી છે, તેિથી હાલમાં પાંચ જ ગાથા પ્રવર્તે છે. ઉપર્યુક્ત ઉલ્લેખો પરથી આપને સ્પષ્ટ જણાઈ આવે છે કે સોળમા સૈકા પહેલાંના કોઈ પણ ટીક કાર અથવા તે લેખક “ઉપસહિર સ્તોત્ર'ના પાંચથી વધુ ગાથાઓ હતી તે ઉલ્લેખ સુદ્ધાં પણ કરતાં હોય એવું જણાતું નથી. આ સિવાયના પુરાવાઓ કોઈ પણ વિદ્વાન મહા ભાવની જાણમાં આવેલા હોય તે તેઓને જાહેરમાં મૂકી હું વિનંતિ કરું છું. તેમાં વળી શ્રીજિનસૂ મૂનિ છ ગાથા હોવા જણાવે છે, જ્યારે શ્રીહ કીર્તિસૂરિજી સાત ગાથા હોવાનું જણાવે છે અને તેઓ વધારાનો ગાથાઓ શા કાણથી ભંડારી દીધી તેનું કોઈ પણ કારણ દર્શાવતા નથી. આ સ્તોત્રની ગાથાઓ પાંચ જ હતી તે સંબંધીના સેળમાં સૈકા પહેલાનાં પ્રાચીન ટીકાકરેના પુરાવાઓ જે મળી આવે છે તે તથા તેની ગા’એ પાંચ જ હતી તે સંબધીના બીજા પણ ઉલ્લેબો આવતા અંકમાં હુ રજુ કરીશ. [અપૂર્ણ ] [ પાન 9 નું અનુસંધાન जयधवलादि ग्रंथ श० सं ७५९ याने वि० सं० ८२५ वी० नि० सं० १३६५ में बने हैं, ठीक उसी समय दिगम्बर सिद्वांतने स्थिरताका स्वरूप पकडा, यह मानना अनिवार्य होगा। उस समय आ० वीरसेन और आ० जयसेनके सामने वी०नि० सं० ९८० में लिखेहुए श्वे. जिजागम, श्वे. भाष्य टीका चूर्णि और तत्त्वार्थ की सिद्धसेनीया टीका बौरह साहित्य काफी પ્રમાણમાં મોજુર થr I (ત્રામા ) *જુઓ “સરત સ્મરણાનિ' પૃષ્ઠ ૧૪ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60