________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરમાહંત મહાકવિ શ્રી ધનપાલનું આદર્શ જીવન
લેખકઃ મુનિરાજ શ્રી સુશીલવિજયજી
(ગતાંકથી ચાલુ) પ્રાતઃકાળને સમય હતે. ઋતુ શિયાળાની હોવાને લઈને પ્રભાતકાલીન માટે અને મંદવ યુ વાઈ હતા. તેના કમલસ્પર્શથી સેનાં પ (પાંદડાં) ધીમે ધીમે ડેલી રહ્યાં હતાં. અંધકાર ચાલ્યા ગયા હતા. નાનાં પક્ષી છે. અનેક પ્રકારનાં વૃક્ષ પર બેસી આનંદથી કીલકીલ કરી રહ્યાં હતાં, અને કલરવ કરી સમસ્ત જગતને આનન્દ આપી રહ્યાં હતાં. ઘુવડ અને ચીબરી જેવા હિંસક પ્રાણીઓ વૃક્ષની અન્દર, કોટની અન્દર, નિબીડ ગાડિઓની અન્દર આમતેમ ભાગનાશ કરી રહ્યાં હતાં. પ્રવૃત્તિપરાયણ માનવ પિ પોતાના કાર્યને આ દર મશગુલ બની ગયું હ . અધ્યાત્મ યોગીઓ, સાધુઓ, સંતપુરૂષ, બાવાઓ અને અબ્ધતા પ્રભુ-ભજની અન્દર તન્મય બની ગયાં હતાં. આવા સુંદર સમયે શ્રીધર અને શ્રી પતિ એ બન્ને બંધુઓ પિતાના નિત્યનિયમ, પબૂભજન ઈત્યાદિથી નિવૃત્ત થઈને જે સ્થાનમાં સૂરીશ્વરજી મહારાજ બિરાજમાન હતા તે સ્થાનમાં આવી પહોંચશે
ત્યાં મુનિઓ સ્વાધ્યાયમાં તન્મય બનીને સૂત્ર, અર્થ અને સૂત્રાર્થમાં મગ્ન થયા હતા. મધ્ય ભાગમાં પાદપિઠ સહિત એવ સિંહાસન પર સમસ્ત શાસ્ત્રના પારગામી, તર્કશિરોમણી એવા શ્રી વર્ધમાનસૂરીજી બિરાજમાન હતા. તેમને દેખતાં જ જેમનાં રમાય વિકસ્વર થયેલાં છે એવા બને બંધુઓએ દારડી અન્દર પ્રવેશ કરી હર્ષપૂર્વક દંડવત પ્રણામ કર્યા. નવી : પુરૂષોને જોઈને અન્ય મુનિવર આશ્ચર્યચકિત થઈ ગયા.
સૂરીશ્વરે પૂછ્યું કે –“હે ભદ્રો, તમે કોણ છે ? ક્યાંથી આવે છે ? સૂરીશ્વરજીનું વચન સાંભળીને બન્ને બધુઓએ આનંદપૂર્વક પિતાને સર્વ વૃત્તાંત અથથી ઇતિ સુધી કહી સંભળા છે. તે સાંભળતાં આચાર્ય મહારાજ અત્યન્ત પ્રસન્ન થયા અને કહ્યું કે“હે મહાનુભાવો ! પ્રથમ તમે જન્મ જરા, રાગદ્વેષ, મિથ્યાત્વ, વિવિધ જાતના અનિષ્ટ સંગ કામદેવરૂપી આવર્તો, રગ્ર મહ, આ ધોધ ૩ ધી વગેરેથી ન્યાત એવાં ભયંકર સંસાર સામરથી પાર પમાડનાર એવા સર્વજ્ઞ ભગવન, કે જેણે રાગદ્વેષ રૂપી મહાન શત્રુઓને ઉગ્ર તપશ્ચર્યા વડે ક્ષણવા-માં ચકચૂર કરી નાખ્યા છે, અને જેને કાલોકના સવે ભાવે, કેવલજ્ઞાન વડે. “પમાં હેલ આ કળાની પેઠે જાણેલા છે, એવા તીર્થંકર પ્રભુએ પ્રતિપાદન કરેલ જૈનદ ને અને તેની અન્દર પ્રતિપાદન કરેલા કર્મના તત્વજ્ઞાનના સ્વરૂપને સમજો.” આ માર્ગ સૂરીશ્વરે પોતાનો હંમેશની, સ્વાભાવિક, અમૃતઝરણી, સર્વ પાપનિવારણું, આનંદની છોળોને ઉછાળનારી એવી અમેધ દેશના આપી.
સૂર્યના પ્રચડ નુ વણમય કિરણોથી દશે દિશાઓમાં પ્રકાશ પથરાઈ નય, તવતું. સૂરીશ્વરજીના સુધાવ ર્ષણ વી બન્ને બંધુએના મિથ્યાત્વરૂપી અંધાર નાશ થયો, અને તેમના હૃદયમલન અન્દર સમ્યક સૂર્યને પ્રકાશ થયે. તેઓ કહેવા લાગ્યા “હે જગઉદ્ધારક, આટલા વખત સુધી અમે દે વિધામાં નિષ્ણાત-પારંગત છતાં
For Private And Personal Use Only