Book Title: Jain Satyaprakash 1937 09 10 SrNo 26 27
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
Catalog link: https://jainqq.org/explore/521525/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈ ન સ ન્ય વર્ષ ૩. અંક ૨-૩ ક્રમાંક ૨૬-૨૭ ACHARYA SRI KAILASSAGARSURI GYANMANDIRI SHREE MAHAVIR JAIN ARADHANA KENDRA Koba, Gandhinagar - 382 007. ' Ph. : (079) 23276252, 23276204-08 Fax : (079) 23276249 તેઝી શાહ ચીમનલાલગેSિળદાસ For Private And Personal use only Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir श्रा जैन सत्य प्रकाश " (માણ પત્ર ) . વિ ષ ય - દ શ ન १ श्री सिद्धाचलस्वामि स्तोत्र : आचार्य महाराज श्री विजयपद्मसूरिजी: ६ ૨ અનાગમ મત : આચાર્ય મહારાજ શ્રી સાગરાનંદસૂરિજી : ૬૩ ૩ પ્રભુ શ્રી મહાવીરનું તત્ત્વજ્ઞાને : આચાર્ય મહારાજ શ્રી વિજયલબ્ધિસૂરિજી : ૬૫ ૪ શ્રી હસ્તિનાપુરી તીર્થ * મુનિરાજ શ્રી ન્યાયવિજયજી . ૫ સમ્યગદર્શન : આચાર્ય મહારાજ શ્રી વિજયપદ્યસૂરિજી ૬ પ્રાર્થના સૂત્ર યાને જયવીયરાય : શ્રી પ્રો. હીરાલાલ રસિકદાસ કાપડિયા : ૭૩ ७ दिगंबर शास्त्र कैसे बने : मुनिराज श्री दर्शन विजयजी ૮ ઉવસગ્ગહર સ્તોત્ર : શ્રી. સારાભાઈ મણિલાલ નવાબ ૮ મહાકવિ ધનપાલ : મુનિરાજ શ્રી. સુશીલવિજયજી १० आ. जिनचंद्रसूरि और सम्राट अकबर : श्री अगरचंदजी नाहटा ૧૧ જૈનેને અહિંસાવાદ : મુનિરાજ શ્રી દક્ષવિજયજી १२ श्री कदंबगिरि स्तोत्र : मुनिराज श्री वाचस्पतिविजयजी ૧૩ જૈનદર્શન અને આત્માચ્છેદ દોષ : શ્રી. શંકરલાલ ડાહ્યાભાઈ કાપડિયા १४ सूर्यकुंडका लेख : श्रीनंदलालजी लोढा ૧૫ સાહિત્ય ચર્ચા : મુનિરાજ શ્રી ન્યાયવિજયજી ૧૬ સંપાદકીય વક્તવ્ય (૧) “ રાજહત્યા ” પ્રકરણ ; , (૨) ગુજરાતી ” “ શ્રી કૃષ્ણાંક ” : ૧૦૫ | (૩) “ કલ્યાણ ”ના “ સંતાંક ”માંનું ભ. મહાવીરનું ચિત્ર : ૧૦૫ १७ समीक्षाभ्रमाविष्करण : ભાવાર્થ મદાવાન શ્રી વિનાજાવાળુ- : ૧૦૭ सरिजी १८ पंडित इंद्रचंद्रजीसे સમાચાર : મુનિરાક જ જ્ઞાનવિજ્ઞાન : ૧૧૩ ૧૧૬ સામે.. લવાજમ – સ્થાનિક ૧-૮-૦ બહારગામ ૨-૦ આ અકેના ૯-૪-૯ | મુદ્રક: ચંદ્રશંકર ઉમાશંકર શુકલ, પ્રકાશક: ચીમનલાલ ગોકળદાસ શાહ, મુદ્રણથાન : યુગધર્મ મુદ્રણાલય સલાપાસ કોસ રાહ અમદાવાદ, પ્રકાશન સ્થાન : શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ કાર્યાલય, જેશિ’ગભાઇની વાડી ધી કાંટા-અમદાવાદ, For Private And Personal use only Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir णमो त्थु णं भगवओ महावीरस्स सिरि रायनयरमज्झे, संमीलिय सव्वसाहुसंमइयं । पत्तं मासियमेये, भव्वाणं मग्गयं विसयं ॥ १ ॥ શ્રી જૈન સત્ય પ્રકાશ પુસ્તક ૩ : २६-२७ : २-३ વિક્રમ સંવત્ ૧૯૯૩ : આસે સુદી દશમ वी२ सय २४५३ શુકવાર सन १८३७ એકબર ૧૫ ॥ श्री सिद्धाचलस्वामि-स्तोत्रम् ॥ कर्ता-आचार्य महाराज श्रीमद् विजयपद्मसूरिजी ॥ आर्यावृत्तम् ॥ पणमिय णवपयमंत-महोवयारिप्पहाणगुरुणेमि । विरएमि णामजुत्तं, थुत्तं णाभेयणंदस्स ॥१॥ ॥ शार्दूलविक्रीडितवृत्तम् ॥ दिव्वाणंदणिकेयणं पसमयं कल्लाणमूलंबुयं, सम्भावुण्णइदंसणं सुहकिवासिंधुं सुरिंदत्थुयं । णायासेसतिलोयदव्वगुणपजायं पसंतिप्पयं, वंदे हं विमलायलेसरमहातेल्लुक्कचूडामणि ॥ २ ॥ अज्जं वंछियदाणकामकलसं संजोगखेमं करं, संभूवं पढमाणगारजिणयं सञ्झाणविझालयं । तच्चत्थाइसयाइभावललियं णिहोसरूवस्सियं, धम्मुजाणवियासमेहवयणं वंदे साईसरं ॥ ३ ॥ [ सिद्धाचळनां १०८ नाम ] ढंके रेवय सिद्धराय विजयाणंदे य तालज्झए, लोहिच्चे दढसत्ति मुत्तिनिलए भदंगरे कंचणे । केलासे सयपत्त सिट मरुदेवे पुंडरीयायले, भष्यव्यायसमञ्चणिज्जचरणं वंदे सयाईसरं ॥४॥ For Private And Personal Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન સત્ય પ્રકાશ [१३ दिव्वं दुक्खहरे सहस्सकमले कोडीनिवासे सुरे, आणंदे सयकूड हत्थि पुहवीपीढे जयंतायले । विस्साणंद विलासभद्द मणिकंते पुप्फदंते तहा, भव्वव्वायसमच्चणिज्जचरणं वंदे सयाइसरं ॥ ५ ॥ पुज्जं बाहुबली-भगीरह-कयंबे सिद्ध खित्ते ठियं, वंदे पव्वयरायदीवमणिसं सत्तुंजए मंडणं । उत्तुंगे विमलायले सिरिपए खेमंकरे सासए, भव्वव्वायसमच्चणिज्जचरणं वंदे सयाइसरं ॥ ६ ॥ दिव्वे मेरुमहीधरे गुण तमोकंदे विसालायले, संपुण्णाभय-पुण्णकंद-सुमहापोम्मे महिंदज्झए । तं सिद्धायल-पुण्णरासि-गयचंदे जोइरूवस्यियं, वंदे पुज्जपयारविंदजुयलं णाहं सयाइसरं ॥ ७ ॥ पीढाणंदुदए महापयजुए तित्थासएणं बले, सिट्ठाणंदहरायरामरसुभद्दे रायराईसरे। तं भव्वामरकेउणंदि सहयाणंदे विभासे ठियं, वंदे पुज्जपयारविंदजमलं णाभेयपायंबुयं ॥ ८ ॥ उत्तुंगे करकम्मसूडण जयानंदे य कम्मक्खये, पोदामे वरसिद्धसेहर कवड्डीवास चच्चब्बुए। भव्वच्चं सुमहागिरीस मकलंके मल्लवंते ठियं, वंदे पुज्जपयारविंदजुयलं णाभेयजोगीसरं ॥ ९ ॥ बंभे केवलदायगे जसहरे सव्वट्ठसिद्धे ठियं, संसिद्धे जगतारगे हिमणगे णं मुत्तिराए ठियं, पक्खाए अवतारणे विजयभहिंदप्पयासे ठियं, वंदे कम्महणंतसत्ति सुरकंते णाभिरायं गयं ॥ १० ॥ आणंदे पुरिसुत्तमोदयसुवण्णे तावसे सग्गए, सिट्टे कामुयकामसेयपयग रम्मे सहस्सख्कए । चंगे मुत्तिणिकेयणे पहुपए सुंदेरिमे संढियं, वंदे वीग्यिवासंतपडिसं तित्थंकराईसरं ॥ ११ ॥ (अपूर्ण) For Private And Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અનાગમ મત. લેખક આચાર્ય મહારાજ શ્રીમત્ સાગર નંદસૂરિજી સજજન ગણ સારી રીતે સમજી શકે છે કે કઈ પણ મત આગમ વગરને હેય નહિ. જો કે સામાન્ય રીતે આગમને અર્થશાસ્ત્ર એમ કરાય છે પણ દરેક મતને અંગે જે આગમને મૂલ તરીકે ગણવામાં આવે છે તે આગમાં શાસ્ત્રો, સામાન્ય શાસ્ત્ર તરીકે ગણાતાં શાસ્ત્ર રૂપ હેતાં નથી, પણ તે તે મતના મુખ્ય પ્રવર્તક પુરૂષે પ્રવર્તાવેલાં શાસ્ત્રોરૂપી જે આગમ શાસ્ત્ર છે, એ મતના મૂલ તરીકે હોય છે. બધા મતાવલંબીઓના આગમને અંગે ભિન્ન માન્યતા વૈદિકે પોતે મૂલ પુરૂષ તરીકે બ્રહ્માને માને છે અને તે બ્રહ્માએ કહેલા વેને માનવાવાળા (ઈને તેઓ વૈદિક ગણુ ય છે. વ્યએ જી વગેરે બ્રહ્મવાદી એ વેદાન્તરૂપે બ્રહ્મસૂત્ર અને ઉપનિષદો કર્યા અને તેથી જે જે વેદાતિઓ હોય છે તે તે ઉપનિષદે અને બ્રહ્મસૂત્રો ખરા અન્તકરણથી માનવાવાળા હોય છે. કપિલમતને અનુસરવાવાળાઓ કપિલના કહેલા સાંખ્ય પ્રવચન અને તેના ભાષ્યને માનવાવાળા હોય છે. વૈશેષિક અને નૈયાયિક તરીકે ગણાતે વર્ગ વૈશેષિક ભાષ્ય અને વાસ્યાયન ભાષ્યરૂપી ન્યાયશાસ્ત્રને માનનારા હોય છે. બધ્ધ મતમાં પ્રવરનારા મનુષ્ય બુધ્ધ ને પીટકને માનનારા હોય છે; યાવત્ નાસ્તિક તરીકે ગણાતા મનુષ્યો તેના મૂળભૂત બૃહસ્પતિએ કહેલા શાસ્ત્રને ૨ નનારા હેય છે એને બાઈબલ માનનારા હોય છે. મુસલમાનો કુરાનને માનનારા હોય છે. પારસીઓ અવસ્થાને માનનારા હોય છે. ભાગવતવાળા ભાગવતને અને સ્વામિનારાયણ સ્વામિનાર ચણની શિક્ષા-પત્રિકાને માનનારા હોય છે. અનાગમ મતની માન્યતાથી જનપણનો અભાવ આ બધી હકીકત વિચારતાં જજન પુરૂષ હે જે સમજી શકશે કે-જે જે મનુષ્ય જે જે મતને માનના હોય તે તે મનુષ્ય તે તે મતના આદ્ય પુરૂષ વચનને માનનારો હે ય જ છે. અને તે રીતે મધ્યસ્થ દષ્ટિથી વિચાર કરીશું તો માલમ પડશે કે દિગમ્બરો પિતાને જેન તરીકે ઓળખાવે છે, પણ તેને સ્વશાસ્ત્ર જેવું કશું નથી, કાણુ કે દિગમ્બરે પિતાના મુખે જ કબુલ કરે છે કે અમે જે કાંઈ શાસ્ત્ર વગેરેને માનીએ છીએ તેમાંનું કાંઈ પણ જિશ્વર મહારાજનું નિરૂપણ કરતું નથી. જિનેશ્વર મહારાજે નિરૂપણ કરેલું આખું શાસ્ત્ર કે તે શાસ્ત્રને અંશ પણ દિ અરોના મત પ્રમાણે વર્તમાનમાં હયાત નથી, અને તેથી દિગમ્બરોના હિસાબે દિગમ્બર સમસ્ત ધર્મ નેશ્વર મહારાજના આગમ વિનાનો જ છે. ગિરોના કહેવા પ્રમાણે તેઓ જિનેશ્વરના વચનની હયાતિ નથી એમ સ્પષ્ટ માને છે અને વર્તમાનમાં જે કંઈ શાસ્ત્રને તેઓ માને છે તે કેલ આચાર્યોને જ પહેલાં છે. અર્થાત્ તેઓના શાસ્ત્રોમાં જિનેશ્વર ભગવાનનાં વચનોને શેડો કે ઘણે ભ મ છે જ હિ એટલે એ કખું For Private And Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૧૪] શ્રી જૈન સત્ય પ્રકાશ [ ૧૫૩ થયુ કે દિગમ્બરે પેાતાને આચ મતીય કહેવડાવી શકે, અને તે સજ્જન પુરૂષો માન્ય પણ કરી શકે. પણુ જિનેશ્વર મહારાજના વચનને માન્યા સિવાય તે પેાતાને જૈન તરીકે તા કેઇ દિવસ પણ કહેવડાવી શકે નહ્રિ. યાદ રાખવુ જરૂરી છે કેવ્યાકરણકારા સામાન્ય રીતે જે મતવાળા જે દેતાને માને તે મતવાળાને તે દેવતાના નામથી એળખાવવાનુ કહે છે. જૈમીનીય, નિરીશ્વર સાંખ્ય, નાસ્તિક વગેરે મતવાળા દેવને માનનારા નથી છતાં પણ તે તે પ્રકારનાં શાસ્ત્રો અને ધર્મા માનવાથી તેનાં તે તે નામા જગતમાં જાહેર થયેલાં છે અને હિંદુ લેાકામાં પણ મનુએ કહેલે ધર્મ તે માનવધર્મ તરીકે ઓળખાય છે, માટે સામાન્ય રીતે દેવતાદ્વારા મતનું નામ ખેલાય છે, એમ માનવા છતાં મુખ્યતાએ તે તે દેવના પહેલાં કે તે તે મનુષ્યના કહેલાં શાસ્ત્રાને માનવાથી તે તે મત તે તે નામે આળખાય છે એમાં નવાઇ જેવુ નથી. એ જ રીતે દિગમ્બરા જો પેાતાને જૈન તરીકે મનાવવા માંગતા હાય તે તેઓએ જિનેશ્વરનાં વચનાની હયાતિ દેખાડવી જોઈએ, માનવી જોઇએ અને સાથે સાથે તે જિનેશ્વરનાં વચનાને પોતે માને છે એમ સ્વીકારવુ” જોઇએ. જિનવચનના અભાવે જૈનધર્મના અભાવ જ્યાંસુધી દિગમ્બરે જિનેશ્વરનાં વચનેાતી હયાતિ ન માને ત્યાંસુધી તેઓએ માન્ય ધર્મ જૈનધર્મ તરીકે એ.ળખી શકાય જ નહિ, કેમકે આચરણુ અગર ચારિત્રરૂપી ધર્મ તે અભિધેયરૂપ છે. પણ અભિધાનરૂપ નથી. અર્થાત્ વાચ્યરૂપ છે પણ વાચકરૂપ નથી. પણ ધર્મના વાચકરૂપે જો કોઈ પણ હોય તે તે વસ્તવિક રીતે શ્રુતધર્મ છે અને તે શ્રુતધર્મ જ્યારે જિનેશ્વર મહારાજે નિરૂપણ કરલે ન હોય તેા પછી તે ચારિત્રાદિક ધર્મ જિનેશ્વર મહારાજના કહેલા છે, એમ કહેવાય જ નડુિ. આ વાત તે સહેજે સમજાય તેવી છે કે વાચક શબ્દ સિવાય પદામાં જેમ નાચ્યપણુ આવતુ નથી તેવો રીતે જિનેશ્વર મહારાજે નિરૂપણુ કલેા શાસ્રરૂપ શ્રતધર્મ ન હેાય તે દિગમ્બરથી કરાતાં તપ, જપ, ધ્યાન, પૂજા, વ્રત, પચ્ચખ્ખાણ વગેરે સ આચાર્યના ના જ શબ્દોથી પ્રતિપાદન થયેલાં છે, માટે તે આચાર્યના શબ્દોનું જ વાચ્ય છે એમ માનવુ જોઇએ અને તેથી તે દિગમ્બરેશના ધમને કેઇ પણ મનુષ્ય જૈનધમ તરીકે, મસ્થ દ્રષ્ટિ હોય તે, કહી કે એળખી શકે જ નહિં. દિગમ્બરાના ધર્મને સમાન્ય રીતિએ લોકોએ નગ્ન દેવને અને ન ગુરૂઓને માનનારા ધમ તરાકે આળખેલ છે. શકરાચાર્ય સરખા અન્ય મતના આચાર્યાએ શારીરિક ભાષ્ય વગેરેમાં દિગમ્બરને ઉદ્દેશીને ખંડન કરતાં ‘ વવસન મતનું ખંડન કરાય છે' એવા રૂપે જ વાકયને પ્રયાગ કર્યાં છે. દિગમ્બરા જેમ પેાતાના નગ્નપણા વગેરેના આચારથી પગા૨ણે લોક-લેાકેાત્તરમાં પ્રસિદ્ધ છે તેવો જ રીતે દિગમ્બરે પોતાના વચનથી જ જિનેશ્વર ભગવાનનાં વનનેાને નહિ માનનારા હોવા સાથે કેવલ આચાર્ડનાં વચનાને જ તેઓને આચાર્ય મતવાળા કહીએ તે ખાટુ· નથી. માનનાર: હાઇ For Private And Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રભુ શ્રી મહાવીરનું તત્ત્વજ્ઞાન લેખક : આચાર્ય મહારાજ શ્રીમદ્ વિજયલબ્ધિસૂરિજી (ગતાંકથી ચાલુ) आत्मा न सिध्यति यदि क्षणभङ्गबाधा रात्म्यमाश्रयतु तद्भवदुक्तिबाह्यः । व्याप्त्यग्रहात्प्रथमतः क्षणभङ्गभङ्गे, शोकं स भूमिपतितोभयपाणिरेतु ॥४॥ અર્થ : હા ભંગથી સ્થિરવાદીઓના હેતુઓ બાધિત થવાથી અગર આત્મા સિદ્ધ ન થતો હોય તે તમારી યુક્તિથી બાહ્ય એ બદ્ધ નૈરામ્યવાદનો આશ્રય કરે, પણ પહેલાંથી જ વ્યાપ્તિનું અગ્રહણ થવાથી ક્ષણભંગને જ ભંગ થયે છતે બન્ને હાથ જમીન પર પડી જવાથી તે બદ્ધ શાકને પામ! તત્પય :–એક વરતુની સિદ્ધિમાં અત્યંત બળવાન બાધક પ્રમાણુ હોય તો તેના સાધક પ્રમાણુ હજારો હોય તો પણ તે સર્વ નકામાં છે. અર્થાત્ તે હેતુઓ સાધ્યને સિદ્ધ કરી શકતા નથી. જેમ–અગ્નિમાં સ્માર્શન પ્રત્યક્ષથી બાધિત થયેલ અનુષ્ણતાની સિદ્ધિમાં ગમે તેટલા હેતુઓ હોય તે બાધિત હેતુઓ અનુણતાને સાધિ શકતા નથી તેવી રીતે જ્ઞાન દિ ગુણવાન આત્મામાં સ્થિરત્વના સાધક હેતુઓ ક્ષણિકના સાધક પ્રમાણથી બાધિત છે માટે તે હેતુથી સ્થિર આત્માની સિદ્ધિ થઈ શકતી નથી. જે આ વાત ખરી હોય તે એકાન્તથી પર્યાય નયને જ ગ્રહણ કરનાર તમારી યુતિથી બાહ્ય એવા બોદ્ધ નરામ્ય દિ (આત્મરાહિત્ય)ને આશ્રય કરે, પરંતુ જ્યારે સત્ત્વ અને ક્ષણિકત્વની વ્યાખનું જ્ઞાન ન થવાથી સત્વરૂપ હેતુમાં વ્યાપ્તની અસિદ્ધિ થઈ, ત્યારે ક્ષણિકના સાધક પ્રમાણનો ભગ થયા અને સ્થિરાત્માના માધનમાં અને વૈરાગ્યના સાનમાં અસમર્થ હોવાથી બાદ્ધના બાધન અને સાધનરૂપ બને હાથ ન મિીન પર પછડાઈ પોતે પણ જમીન પર પછડાય છે અને પરાજયના કાર થી ઘણો શોક પ્રાપ્ત કરે છે. તે વાતને આગળના કમાં ખંડનપૂર્વક બતાવાય છે – सामर्थ्यतद्विरहरूपविरुद्धधर्मसंसर्गतो न च घटादिषु भेदसिद्धे। व्यात्यग्रहस्तव परस्य यतः प्रसंग व्यत्यासयोर्बहुविकल्पहतेरसिद्धिः ॥५॥ અર્થ :–આપની આજ્ઞાથી બહિર્ભત બૌદ્ધ, સામર્થ્ય અને અસામર્થ્યરૂપ પરસ્પર વિરૂદ્ધ ધર્મના સંબંધથી ઘટાદિ પદાર્થોમાં ભેદની સિદ્ધિ થવાથી સત્ત્વ અને ક્ષણિકત્વની વ્યાપ્તિનું જ્ઞાન થશે, એમ કહે છે તે ઠીક નથી. કારણકે સામર્થ્ય અને અસામર્થની સિદ્ધિ પ્રસંગ અને વિપર્યયથી થાય છે, પરંતુ ઘણુ વિકલ્પથી પ્રસંગ અને વિપર્યયને નાશ થાય છે, અને તેથી કરીને પ્રસંગ વિપર્યય સિદ્ધ થતો નથી. તાત્પર્ય એ નીકળ્યું For Private And Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ : કે હમત ઘટવ, પટવરૂપ વિરૂદ્ધ ધર્મના અભ્યાસથી ઘટ અને પટમાં પરસ્પર ભેદ જેવી રીતે સિદ્ધ થાય છે તેવી રીતે કોઈ વખત ઘટ કાર્યકારી છે અને કોઈ વખતે અકારી છે. એવી રીતે કારીત્વ અને અકારીત્વ રૂ૫ વિરૂદ્ધ ધર્મના સંબધથી પૂર્વોત્તર કાળના ભેદથી બન્ને ઘટ ભિન્ન સિદ્ધ થયા. કેમકે ઘટ સંતતમાં અમારી સ્વરૂપ ઘટને નાશ થયા વિના કારી સ્વરૂપ ઘટની ઉત્પત્તિ થઈ શકતી નથી. એવી રીતે ઘટમાં ક્ષ િકત્વને નિશ્ચય થવાથી આ જ દૃષ્ટાંતથી સત્વરૂપ હેતુથી જદી નાશ થનાર શબ્દાદિમાં ક્ષણિકની સિદ્ધિ થશે. જેમકે- જે સત્ છે તે ક્ષણિક છે એ અનુમાનથી ઘટ, શબ્દાદિક પણ સત્ છે તે માટે ક્ષણિક છે, આ પ્રકારે ઉપસ્થિત થતી શૈદ્ધની આશ ને દૂર કરવાને ગ્રંથકાર પાઠક પ્રવર યશોવિજયજી મહારાજ ઉપરના કોકથી, નીચે પ્રમાણે વિસ્તારથી ખડન કરે છે – કઈ વખત બીજ અંકુરનું કારી (કરનાર) છે અને કોઈ વખત કારી નથી માટે કરિ-અકારિત્વ રૂ૫ વિરૂદ્ધ ધર્મના સંબંધથી અંકુર કારિ બીજ અને તદકારિ બીજને ભેદ સિદ્ધ થાય છે. કોઈ વખતે બીજ અંકુરકાર બીજનું કારિ છે અને કદી અંકુરકારિ બીજનું અકારિ છે, અતઃ અકુરકારિ બીજકર બીજને, અંકુરકાર બીજ અકારિ– બીજથી ભેદ સિદ્ધ થાય છે. આ પ્રકારે પ્રતિક્ષણ બીજનો ભેદ હોવાથી ક્ષણિકત્વની સિદ્ધિ થાય છે. એવી રીતે ઘટાદિ પદાર્થોમાં સત્ત્વ અને ક્ષણિકવની વ્યાપ્તિ સાબિત થવાથીગ્રહણ કરેલ વ્યાપ્તિવાળા સત્ત્વ હેતુથી સત્પદાર્થ માત્રમાં ક્ષણિકતની સિદ્ધિ થાય છે એવો બદ્ધને ઉપર પ્રમાણેને આશય છે; પરંતુ તે ઠીક નથી, કેમ કે વિરૂદ્ધ ધમો (કારિવ અકારિત્વરૂપ), જ્યારે જે પદાર્થ જે કાર્ય (અંકુરાદ) પ્રતિ સમર્થ હોય ત્યારે તે પાથે તે કાર્યને કરે છે. જેમ કારણોની સાથે ક્ષેત્રમાં રહેલું બીજ, ઘરમાં કોઠીમાં રહેલા બીજને પણ તે સમયમાં તૈયાયિક અંકુર કરવામાં સમર્થ માને છે તે તે વખતે તે બીજે અકુર કરવો જોઈએ આ (પ્રસગ) આપત્તિ છે. જ્યારે જે પદાર્થ જે કયને નથી કરતા ત્યારે તે તે કાર્યના પ્રતિ અસમર્થ છે. જેમ પથર જ્યાં સુધી વિદ્યમાન રહે ત્યાંસુધી કોઈ ૫ણ વખત અંકુરને કરતા નથી, માટે તે અંકુર કરવાને અભય છે. કઠીમાં રહેલું બીજ પણ અંકુરતે કરતું નથી માટે તે અમર્થ છે, આ વિપર્યય ( વિપરીત સિદ્ધ) છે. એવી રીતે પ્રસંગ અને વિપર્યથી સમથ રૂપે માનેલા બીજમાં પણ અસામર્થની નિદ્ધિ થવાથી વિરુદ્ધ ધર્મ સિદ્ધ થયો. બૌદ્ધનું આ કથન ઘણા વિકલપોથી હગાઈ જવાથી અસદ્ધ છે તે વાત યશોવિજયજી મહારાજના ઉપર્યુક્ત થકમાં કહેલા વિપતેરસિદ્ધિ એ શબ્દોથી સિદ્ધ થાય છે. કેમકે પૂર્વે બતાવેલા પ્રસંગમાં ઘણા વિકલ્પને અવકાશ હોવાથી પ્રસંગની અસિદ્ધ છે તે બતાવે છે. કારણને સામર્થ્ય કહે છે તે કાકણ ફલોપધાયકત્વ અને સ્વરૂપમૃત્વ રૂપ બે પ્રકારે છે. પિત્તના અવ્યવહિત પૂર્વ કાળમાં જેની વૃત્તિ હોય તે કારણ ફલોપધાયક કહેવાય છે અને તેને જ કરિ કહે છે. તથા સહકારી યોગ્યતા અને રવરૂપ તારૂપ, યોગ્યતા પણ બે પ્રકારની છે. એક સ્થાનમાં બધા કારણેના સંમેલનને સહકારી યોગ્યતા કહે છે. કારણને અસાધારણ બીજવાદ, બીજવવ્યાપ્ય કુર્વપત્ર અને સહકારીના ન હોવાથી કાર્યનાં નક જે ન થાય એવા ધર્મ, એમ સ્વરૂ યોગ્યતા ત્રણ પ્રારની છે. તે પ્રસંગમાં હે ભૂત મિથ્યપદથી ક્યા For Private And Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી હસ્તિનાપુરી તીર્થ લેખકઃ-મુનિરાજ શ્રી ન્યાયવિજયજી (ગતાંકથી પૂર્ણ ) હસ્તિનાપુરીએ મહાન સમ્રાટ ચંદ્રગુપ્તની જાહેરજલાલી જોઈ છે. ચૈત્ર પૂર્વધારી શ્રી ભદ્રબાહુવામીજી મહારાજના સમયની જૈન સધની ઉન્નત રિયતિ નીહાળી છે. અનેક ત્યાગમૂર્તિ-સાધુ ભાવાત્માઓ અહીં પધાર્યા છે. સમ્રાટ અશોક ભારતની દિગવિજય યાત્રા વખતે અહીં આવેલા હતા; તેની ચાદ આજ્ઞાઓ પૈકીની એક આજ્ઞા (શિલાલેખ) ઈન્દ્ર પ્રસ્થમાં હતી. આ દરમ્યાન ભારતની રાજધાની ઈ-દ્રપ્રસ્થથી હટી ગઈ હતી અને પાટલી પુત્ર ભારતની રાજધાની હતું. આ વખતે ઇન્દ્રપ્રરથનું ગૌરવ ઘટયું અને સાથે જ હસ્તિનાપુર ઉપર એક વધુ ફટકો પડયે. અશોક પછી તેનો પ્રતાપી પત્ર સમ્રાટ સંપ્રતિ ભારતને સર્વેસર્વા બન્યો. તેણે આ પ્રાચીન તીર્થભૂમિ સમી જૈનપુરીને સંભાળી અને તેનાં પ્રાચીન સ્મૃતિ ચિહ્નેને ઉદ્ધાર કરાવ્યો. ઈતિહાસ યુગનાં અનેક આક્રમણે : સમ્મતિ રાજાની પછી ભારત અનેક વિભાગોમાં વિભકત બન્યું, અને વિદેશીઓના હુમલા શરૂ થયા. છેલે ચૈહાણુવંશીય પૃથ્વીરાજના સમયથી દિલ્હી ભારતનું કેન્દ્ર બન્યું. નવી દિલ્હી તેણે વસાવી. પાણીપતના મેદાનમાં-હસ્તિનાપુરીની છાતી ઉપર-મહમ્મદ ઘોરીને તેણે સત્તર વાર હરાવ્યું. પણ આખરે પૃથ્વીરાજ વિલાસ, અભિમાન મમતથી ઘેરાયે અને હાર્યો. વિદેશી સત્તાનાં જડ-મૂળ અહીંથી શરૂ થયાં. ધીમે ધીમે કાબુલ, ગજની, તુર્ક, પઠાણ, લદી, ખીલજી, આદિ રાજાઓએ દિલ્હી લુંટવા માંડયું. એ હસ્તિનાપુરનો સાથી પ્રથમ વારે આવો. પાણીપતના મેદાનમાં જીતનાર સૈથી પ્રથમ અહીજ આવતો; દિલ્હી તે ત્યારપછી આવતું. પ્રકારની કારણતા દ્ધને ઈષ્ટ છે તેનું સ્પષ્ટીકરણ પથમ થવું જોઈએ. સ્પષ્ટીકરણમાં બ્રાદ્ધ જે જે કારણને સ્વીકાર કરશે તે તે કારણ યુક્તિબળ આગળ ટકી શકતું નથી, કેમકે બધા પક્ષમાં દેવ આવે છે. તે દેષને બતાવવા માટે બાવીસ લેક સુધી “ન્યાયખંડ ખાધમાં તૈયાયિક રીતિએ શૈદ્ધ ધર્મના ક્ષણિકવાદનું સેંકડે પંક્તિઓના વિસ્તારથી ખંડન કયું છે અને વચમાં વચમાં નૈયાયિકનું ખંડન કરી સ્યાદાદ સિદ્ધ કર્યો છે. ત્યારપછી ચોત્રીસ લેક સુધી તૈયાયિક માન્ય પદાર્થનું ખંડન કરવામાં આવ્યું છે. તદુપરાંત વિજ્ઞાનાત મતનું નિરસન સરસ રીતે કર્યું છે. એવી રીતે વિચાર કરતાં આત્માને કેવળ નિત્ય અથવા કેવળ અનિત્ય માનનારના મતે બંધ મેક્ષ વગેરે વ્યવસ્થા ટકી શકતી નથી. તે માટે વીતરાગોત નિત્યાનિત્ય સ્વરૂપ આત્મતત્વ માન્યા સિવાય છૂટકો નથી. (અપૂર્ણ) For Private And Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org [3] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૩ મુસલમાનાએ પોતાના રિવાજ અને જાતિ–વભાવ મુજબ તોડ ફોડ આરંભી; લુટફાટ ચાલુ રાખી, હસ્તિનાપુરીની બચી રહેલી શે,ભા તેમણે મીઠ્ઠીમાં મીલાવી આ આખા પ્રાંત તવાહ થઇ ગયા. ગગા અને યમુનાના આ વચલા પ્રદેશમાં કાચુ સેનુ નિપજતું, કિન્તુ અત્યાચારેાની આગમાં એ બધુ બળીને ભસ્મ તું થઇ ગયું. પ્રશ્ન નીચાવાઇ ગઇ, હસ્તિનાપુરજી વેરાન જંગલ બનતું ગયું. નવીન હસ્તિનાપુર પણુ વસ્યું. મંદિશ મસ્જીિદ થયાં, જેનાં ખંડેરે આજે ઉભાં છે. તેમાં વળી ગગા મળ્યા કોપાયમાન થયાં અને પ્રાચીન અને અર્વાચીન નગરીને પોતાના ઉદરમાં સમાવી દીધી. પછી તો ઘણાએ બાદશાહ આવ્યા ને ગયા. ઘણીખે બદશાહતો સ્થાઇ અને ઉઠી ગઇ. આ બધું આ નગરીએ જોયુ, અહીં મસ્જીદે બંધાવાઇ, મેગલ સુખને આરામ આપનાર આરામગૃહ-બગીચાા, બગલા, બંધાયા. પણ છેલ્લ નાદીરશાહના જુલ્મી હુમલા સમયે હસ્તિનાપુર ભયંકર રીતે નાશ પામ્યું. તેનુ અસ્તિત્વ સુદ્ધાં જોખમમાં આવી પડયું. અવશેષમાં રહ્યાં પ્રાચીન જૈન મંદિર, મસ્જીદો અને શિવાલયે જૈન મંદિરામાં હતા સ્તૂપ અને તેના ઉપર પાદુકા. પૂજાના અભાવે શિવાલયો અનુક્રમે ટુટી ગયાં, મસ્જીદો પણ ગઇ. આજે એના ખંડિયેર ઉભાં છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir વધુ પડતીનુ કારણ : મુસલમાની અન્તિમ યુગમાં મરા, જાટ શિખ આદિના સંધર્ષણ-ભાષણ સંધષ સમયે જૈન સાધુતા વિહાર અંધ થવા માંડયા. સુવિહિત સાધુના વિહારના અભાવે સ્થિરવાસ મંડાયા અને યતિ સંસ્થાએ સ્થાન લેવા માંડયું. આ સમયને લાભ લઇ સ્થાનકમાગી સાધુએ ગ્યા પ્રદેશમાં વિચર્યા. પંજાબનરમાં એમણે ઉપદેશ ફેલાવ્યેા. હસ્તિનાપુરજીનાં પ્રાચીન સ્તુપ-મંદિરના ઉપાસકો ધટયા. તેમજ હસ્તિનાપુરજી પાસેના શ્વેતાંબર જૈને પણ સ્થાનકમાર્ગી બન્યા. બાકી રહ્યા દિગંબર જૈતા. તેમણે અનુકુલતાને લાભ લીધો. પ્રાચીન શ્વેતાંબર સ્તૂપાને તેડી ફેડી નવાં સ્થાને બનાવ્યાં, જેમાં દિગંબરપણું સ્પષ્ટ રાખ્યુ. જુનાં સ્થાનાનાં જે અવશેષો માત્ર રહ્યાં હતાં તે ધ્વસ્ત થયાં. નવીન મંદિર બનાક્યું. ત્યાં દિલ્હીમાં વસતા શ્વે. જેને પણ જાગૃત થયા, અને ધ્વસ્ત થતાં ખાકી રહેલ એક પ્રાચીન સ્તૂપ, કે જે શ્વેતાંબર જ હતે તેની રક્ષા કરી. ધીમે ધીમે નવીન જિન મંદિર ધમશાળા વગેરે બન્યાં. છેલ્લે છેલ્લે પૂ. પ. શ્રી બુર્રરાયજી મહારાજ, પૂ. પા. મૂલયજી ગણુ મહારાજ અને સુપ્રસિદ્ધ પૂ. પા. શ્રી. વિજયાનદ સૂરિજી મહારાજના પ્રયત્નથી, પંજાબ જાગૃત થયું. એ પંજાબની આત્માનંદ જૈન મહાસભાના ઉત્સાહી કાર્યવાહુકાએ આ તીર્થં સંભાળ્યું છે. દિન પ્રતિદિન તીર્થની ઉન્નતિ-આબાદી થતી જાય છે. હાલમાં અહી એક નાનુ ગુરૂકુલ ચાલે છે. અત્યારે ચાલતુ નાનુ ગુરૂકુલ : પ્રચીન ઋષિ મુનિઓના આ પુનિત ધામમાં આ ગુરૂકુલના બાલકા વસતા રૂપ છે, અર્જુન ખાલકોને જૈન ધર્મનું શિક્ષણ અપાય છે. સાથેજ હિન્દી-અને ગણિત પણ ચાલે છે. બાબુજી શ્રીયુત કીતિપ્રસાદજી આના સંચાલક છે. સાદુ અને સરલ જીવન, સાદું અને સરલ શિક્ષણુ એ ગુરૂકુલનું મુખ્ય લક્ષણ છે. આજની જૈન સમાજની દરેક શિક્ષણ સંસ્થાઓનાં કાર્યવાહકોને મારી સાદર સૂચના છે કે આ સાદાઇ અને સરલતા તરફ જર્ For Private And Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સમ્યગ્દર્શન લેખક:- આચાર્ય મહારાજ શ્રીમદ્ વિજ્યપદ્યસૂરિજી (ક્રમાંક ૨૪ થી ચાલુ) -- નક્ષેપરૂચિ જીતેને લાભ પમાડવાની ખાતર આગળ લખેલી બીના ટુંકામાં જગાવી છે. વિસ્તારથી જાગવાની ઇચ્છા વાળા એ શ્રી પચ (ગ્રહ, કર્મ પ્રકૃતિ આદિ ગ્રંથી જાણી લેવું. આ યયાત્તિકરણ તથા આગળ કહેવામાં આવનાર બંને કરણે પૈકી દરેક કરણને કાલ અંતમું પ્રમાણ જા. અને ત્રણે કરણને સમગ્ર (સમુદત) કાલ ૫ અંતર્મુલક્ષ આપે. એ તે આજનું શિક્ષણ ખચાળ છે, તેમાં વળી આપણી સંસ્થાઓમાં પણ ખર્ચાળતા વધી છે. વિધાર્થીઓ ઘર છેડી, માતા પિતાને છોડી ગુરૂકુ, વિધાલય, છાત્રાલય, બેડગે અ આમેમ આવે છે સાદાઈ અને સરલતા શિખવા. બદલામાં શિખી જાય છે બાહ્ય આડંબર, ખર્ચાલતા. આ યુગમાં તે થોડામાં ચેડા ખર્ચે ઉત્તમ શિક્ષણ–વિધા મળે એની જરૂર છે. સાથે જ સમગ્ર જ્ઞાન-દર્શન માટે પૂરેપૂરું લક્ષ્ય આપવું જોઈએ. માનવજાતિના કરૂણ ઈતિહાસની સાક્ષી એ નગરીઃ શ્રી હસ્તિનાપુરીને આ ઇતિહાસ માનવ જાતિના કરૂણ ઈતિહાસનું એક પાનું છે. જ્યાં ગગનચુમ્બી રાજભવને હતાં ત્યાં આજે રેતીના ઢગલા ઉભા છે. જે નગરીમાં રાશી ચાટ-બજારી હતાં ત્યાં આજે ઘાસ ઉગ્યું છે, ખેતી થાય છે અને જંગલી ઝાડા ઉભાં છે. જ્યાં હાથી અને ઘોડાના હૈષારય થતા ત્યાં આજે શીયાળીયાના રૂદન સંભળાય છે. જ્યાં માનવ જાતિ હર્ષ અને આનંદથી વિચરતી, વિશ્રાન્તિ લેતી ત્યાં આજે વાંદરાં, બિલાડાં, કાગડા, કુતરાં અને જંગલી પશુ-પક્ષીબો દોડે છે. હસ્તિનાપુરીને એક એક કણ કરૂણતાના ઈતિહાસથી પરિચિત છે. અહીં આંબા, જાંબુ, ખારેક આદિનાં ઝાડો પિતાનાં ફળો ધરતી પર નાંખે છે પણ કઈ ખનાર નથી. બેશક વાંદરાઓ તે છે જ. અહીં એક બુગંગા વહે છે તેનું પાણી બંધાય છે. અત્યારે કોઈ પીતું પણ નથી. એ ગંગા પિતાની ઊઓ દ્વારા જાણે પોતાના ભૂતકાલીન ગૌરવને ગાતી રૂદન કરતી હોય એમ ભાસે છે. સંધ્યા સમયે હજારે મચ્છરો કાનમાં અવી ગણગણે છે, જાણે માનવજાતિને પતનને કરૂણ ઇતિહાસ સભળાવતા હોય એવું કંઈક કહે છે. સંસારની વાસ્તવિકતાનો ખ્યાલ અહીં આવે છે. એ માનવ, હજીયે જાગૃત થા, જાગૃત થા! કેકનાં અમિમ ન રહ્યાં નથી અને રહેશે નહિ ! તારા કેપ ક ાય આછાં કર ! સાચો માનવી બન ! માનવ જાતિના કરૂણ પતન ના આ ઇતિહાસમાંથી યદિ કાંઈ ન મેળવ્યું, જીવન ને સુધાર્યું તે યાદ રાખજે આથી વધુ ભીષણ પતનના ગર્તમાં તારે આથવું પડશે. માનવ જાત આ ઈતિહાસ વાંચી ચમકલ્યાણ સાધે એ શુભેચ્છા પૂર્વક વિરમું છું. (સંપૂણે ) For Private And Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [o॰] શ્રી જૈન સત્ય પ્રકાશ [૫ ૩ તે પ્રમાણુ કથા છે, પરંતુ દરે કરણના અંતર્મુહૂત કરતાં આ ત્રણે કરાનું અંતમુ કૂત મેટુ જાણુવુ. કારણ કે શાસ્ત્રમાં ૯ સમયથી માંડીને એક સમય આછા મુક્ત સુધીના અસંખ્યાતા ભેદો કહ્યા છે. ભવ્ય તથા અભવ્ય એમ બંને પ્રકારના જીવે! આ યયાપ્રવ્રુતિકરણૢ કરે છે. પૂર્વે કહ્યા પ્રમાણે કર્મોની સ્થિતિને ઘટાવાના સંબંધમાં ધાન્યના પ્યાલનુ દૃષ્ટાંત આ પ્રમાણે જાવુ. જેમ એક માણસ પ્યાલામાં થોડુ થોડુ અનાજ નાંખતા જાય, અને વધારે વધારે કાઢતા જાય, એમ કરતાં કરતાં કેટલાક કાળે તે (પ્યાલા) માં ઘણું અનાજ પટવા (બ્હાર કાઢવા) થી થોડું અનાજ બાકી રહે છે, તેમ ભવ્ય જીવ અનાભોગ સ્વરૂપ આ પ્રથમ કરશે કરી વિવિધ કર્મોની લાંબી સ્થિતિનો નાશ કરે છે, અને અલ્પ સ્થિ તિનો બંધ કરે છે. આ પ્રમાણે જેમ મેડામાં મેડા અા પુદ્ગલ પર્વત જેટલો કાલ વીત્યાબાદ પણ પરમ પદને પામવાના છે, તેવા ભવ્ય જીવો આ યથાપ્રવૃત્તિકરણના પ્રતાપે વિવિધ પ્રકારની કર્મ સ્થિતિએ તે ઘણા પ્રમાણમાં ઓછી કરી ગ્રંથિ થાનની નજીકમાં આવે છે. આ કરણનું બીજું નામ “ પૂર્વ પ્રવૃત્ત # ” છે. અને તે વ્યાજબી જ છે. કારણ્ કે અપૂર્વે કરયુ વગેરે કરણાનો પહેલાં આ કરણુ પ્રવર્તે છે. અહીં ગ્રંથસ્થાન સુધી તે અભવ્ય જીવે પશુ પ્રથમ કરયુ વધુ કર્મસ્થિતિને લાધર (છશ) કરી અનતીર આવે છે. પરંતુ તે તે (ષિ) તે ભેદી (હઠાવી) શકતા નથી, કારણ કે તેમને રાગાદિ પરિામ ( રૂપથિ ) તે પાછ હાવાના કાર મુભૂત વિશેષ્ઠ અધ્યવસાયો પ્રકટ યતા નથી. આવા બીજા પણ અનેક કારણાને લઇ મિથ્યત્વ મેહનીની સર્વોપમાન કરી સકાથી તે અભવ્ય જીવો અપમિક સમ્યકત્વ પમી શકતા નહી. અ (ભવ્ય) જીવો ગ્રંથિંસ્થા તો નજીકનાં ભાગમાં સભ્યોના અન્ય અસંખ્યાતા કાલ સુધી રડે છે. તેમાં કેટલાએક અસ ય જો। મુખ્ય ત્રણુ કારણાને લી દ્રવ્યતી પ્રત્રા (દીક્ષા ) માણ કરે છેઃ— ૧. પહેલું કારણુ એકે-ભત્રીશ હજાર શ્રેષ્ઠ રાજાએતે માન્ય એ. છ ખંડ ઋદ્ધિના માલિક ચક્રવતિ ગે? રાજાએ, નિવૃતિ પ્રાન શાંતિમય પવિત્ર જીવવાળા ઉત્તમ મુનિ મહાત્માઓને જોઇને એક વિચારે છે કે-મહાકાલ પુણ્યોદયે અમને આજે આ ૧ જેના મનમાં હું ભવ્ય હોઈશ કે અન્ય એવી વિચારણા તગે, તે (નશ્ચયે કરી (સાધ્ય વ્યાધિ જેવા ) ભવ્ય કહેવાય આવા વિચારો જેને સ્વપ્નમાં પગ ન આવે તે જીવ અન્ય કહેવાય, એમ શ્રી શોકાંકાચાય મહારાજે આ ચારાંગસૂત્રની ટીકામાં કહ્યું છે. મુક્તિમાં જવાને લાયક સભ્ય વેામાં પણ ઠલા એક જીવે!-†;સાધ્ય-( કષ્ટસાધ્ધ) થાધેની માફક વગે લાંબે કાળે પરમ પ પામે છે. તે છ દુન્ય કહેવાય, અને કેટલા એ જીવે ભવ્ય છતાં સાધન સામમો જ ન મળવાથી મુકિતમાં ન જઈ શકે તે તસવ્ય અ બબતશ્રી ભગવતીસૂત્રની ટીકામાં અને શ્રી અનુયાગદ્વારસૂત્રમાં પ્રસ્થ અનેપ્રતિમા બનાવવાને લાયક લાકડાંનું દ્રષ્ટાંત આપ્યુ છે, તે ખાસ તંત્રા લાયક છે. તા અડાવ્ય વ્યાધિની માફક કોઈ પણ કાળે જેઓ મુકિતપ પામ્યા નથી અને પામશે પણ નહિ તે એકાંત મિથ્યાદ્રી અભવ્ય જીવે નવા ૨ આ દ્રષ્ટાંત આવશ્યક નિયુકિતમાં પૂજ્યપાદ શ્રી ભદ્રબાહુસ્વામી મહારારે કહેલું છે. ૩ આને આકાર દેશ વિશેષમાં કાઠીના જેવે! પણ હાય છે. For Private And Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૨-૩] સમ્યગ્દર્શન [૭૧] પવિત્ર મહાત્માનાં દર્શન થયાં તેથી અમે ધન્ય છીએ, કૃતપુણ્ય છી છે, ખરેખર ખરૂં સુખ તે ત્યાગમાં જ છે, પણ માં નથી. એમ આ ત્યાગમૂર્તિ માત્માના દર્શનથી આજે અમને ખાત્ર થાય છે કે અત્યાર સુધી અને ઘેરે અજ્ઞાનરૂપિ અંધારામાં અથડાયા, જેથી માખી જે બળામાં ચોંટે તેમ અમે વિકેમ છેટી રહ્યાં. લીંબડો છે કડ, પN જન્મેલા કીડાને જેમ તે મીઠા લગે, તેમ સંસાર છે કડવો (દુઃખદ ય) છતાં અમે મીઠા (સુખ દેનાર) માનીને તેમાં પડી રહ્યા છીએ. ધન્ય છે, આ મુનિમવામાને કે જેમણે, “ વિષ તો ખાવા ને મારે પણ વિષય તે ચિતવતાં પણ મારે (સંસારમાં ભટકાવે) છે. એમ વિચારી ભરજુવાની સંયમ અને તપ આદરીને નિબિડ કર્મોને ખપ વાન માને લીધે છે. અહો ! આ મુનિ જ્યારે અમાનદી છે, ત્યારે અમે મુદ્દે લાદી છીએ. આવા પુદગલાનન્દિ૫ને છોડીને ક્યારે અમે આ મુનિવર સેવેલા પથે ચાલી ? આવી ઉત્તમ ભાવના ભાવતા પૂર્વ અને રાજાએ જેમ સંસ રને છોડીને ઉભે પગે નીકળી સંયમ સાધીને પરમ ૫૩ પામ્ય, તેમ અમારે એ જ પ્રમાણે કરીને બનકલ્યાણ કરવું વ્યાજબી છે. આ ના ઉત્તમ વિચારોથી વાસિ થઈને તે બો તે (મુન મામા )ની સત્કાર સન્માન સહિત પૂજા કરે છે. આ સ્થિતિ જ્યારે અભવ્ય છ દે બે છે, ત્યારે તેમને એ વિચાર અવે છે-કે -જે અમે સાધુ વણું લઈ એ તે અમારી પણ આ રાજાઓ ભક્તિ કરે,” એમ વિચારીને કેઈક અભવ્ય છ દ્રવ્ય ચારિત્રને ગ્રહણ કરે છે. ૨. બીજું કારણ એ કે કેટલા એક અભવ્ય જીવો શ્રી તીર્થ કર ભગતની અનુપમ અતિશય વગેરે સદ્ધિને જોઈને તે જ પામવાની ચાહનાથી દ્રવ્ય ચારિત્ર ગ્રહણ કરે છે. એટલે જો અમે સાધુ વણું લઈએ તે આ તીર્થકરની માફક અમારી ૫ ઇંટ, દેવ, દેવી સેવા કરશે વગેરે વિચારી ૫ દ્રવ્ય ચારિત્ર ગ્રહણ કરે છે. ૩. ઋદ્ધિ આદિની ચા નાથી લોકોમાં મનાવવા પૂજા વાની ઈચ્છાથી અને તેવા બીજા પણ પ્રાયે નિય ગારૂપ સાંસારિક પદાર્થોની આકાંક્ષા આદિ નિ મતે કેઈક અભવ્ય જી દ્રવ્ય ચરિત્ર કે અગીકાર કરે છે. (બહી ત્રણ મુખ્ય કારણ સિવાય બીજા કારણો પણ ભે ગણ્યાં છે.) આ છે માંખી પાંખ પણ ન દુભાય તેવી કાળજી પૂરંક પડિલેહણ વગેરે ક્રિયારૂપ સંયમ પાળે છે, છ , શ્રદ્ધા નું હેવાથી તે સંયમ) ને પ્રભુએ દ્રવ્ય ચારિત્ર કહ્યું છે. એવું દ્રવ્ય સંયમ પણ પાળીને એ કુથી દે લોકની અપેક્ષાએ નવમા ગ્રેવેયક સુધી પણ જઈ શકે છે. ચ ચરિત્રને પણ મહમાં ઓછો નથી જ. આ બાબત પૂજ્યપાદ બી હ રભદ્રસુરિજી મહારાજે શ્રી પચ શિક શાસ્ત્રમાં કહ્યું છે કે – सव्वजियाणं जम्हा, सुत्ते गेविज्जगेसु उववाओ। भणिको जिणेहि सो नय-लिंग मोत्तुं जओ भणियं ॥१॥ जे दंसणवावण्णा-लिंगग्गहणं करंति सामण्णे। तेसिपि य उववाओ-उकोसो जाव गेविज्जा ॥२॥ આવા પૂવધર મહર્ષિના વાક્યમાંથી અપૂર્વ બોધ એ મળે છે કે-સાયમાદિ ધર્મક્રિયામાં જે શ્રદ્ધા ભલી હોય તે અત્તર વિમાનનાં પણ સુખ મળી શકે. નવ રૈવેયક સુધીના For Private And Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૭૨] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૩ દેવાદિમાં કેટલાએક દેવદેવીઓ સમ્યગ્દષ્ટિ હોય છે અને કેટલાએક દેવદેવીઓ મિથ્યાષ્ટિ પણ હોય છે. અનુત્તર વિમન સી સર્વ દેવો તે નિશ્ચયે સમ્યગ્દષ્ટિ જ હોય છે. દ્રવ્ય ચારિત્રના ઉત્કૃષ્ટ ફળ રૂપે નવમા ગ્રેવેયક સુધીની હદ બતાવી. એમ કહેવાનો આશય એ છે કે કેટલા એક સૂત્રનો યથાર્થ આશય નહિ સમજનારા ઉપર જણાવેલી બીના ભોળા ને સમજાવીને કહે છે કે-“ કૂર્મ પુત્ર અને ભરત મહારાજને દ્રવ્ય ચારિત્ર કયાં હતું ? છતાં તેઓ મુક્તિ પદ પામ્યા. તે આપણે પણ ભાવ ચેખા રાખવા. મુષિાદિ દવ્ય ચારિત્રની કંઈ પણ જરૂર ન નથી.” તેથી શુષ્ક અધ્યાત્મિઓને પણ સમજાવી સભામાં લાવવાની ખાતર આચાર્ય મહારાજે કહ્યું કે-દ્રવ્ય ચારિત્રનું ઉપર જણાવેલું નવમા સૈવેયક સુધીનું ફલ તમે જાતા નથી, અને જે જાણો છો તે કદાગ્રહને લઈને તમારો મત વધારવાના ઇરાદાથી બીજા ને જણાવતા નથી અને છુપાવે છે. જ્યાં સુધી નિમિત્તવાસી આત્મા પ્રમાદને વશ પડેલે હેવાથી કષાયાદિ મેહમાંથી છુટ નથી ત્યાંસુધી ભાવ ચારિત્રમાં ટકી રહેવા માટે તેને ઉત્તમ નિમિત્તની ખાસ જરૂર છે જ, અને તેવું હતમ નિમિત્ત દ્રવ્ય ચારિત્ર છે દુનિયામાં પ્રત્યક્ષ દેખાય છે કે, સંયમમાં ટકાવવાનાં જેટલા નિમજે છે તે કરતાં ઘણું વધારે નિમિત્તે સંયમથી ભ્રષ્ટ કરાર છે. જે જીવ ચેતતા રહે તે જ સંયમ ટકાવી શ. વિપરીત નિમિત્તોને લઈને ભાવ ચારિત્રથી ખતે આત્મા મુનિ વેષાદિ દ્રવ્ય ચારિત્રને જોઇને એ જ વિચારશે કે-હે જીવ ! મનુષ્ય જીંદગીની ઉત્તમતા સંયમ સામગ્રીને લઈને જ ગણાય છે. કાર કે દર્શન અને જ્ઞાન તે બાકીની ત્રણ ગતિમાં પણ સંભવે છે. પણ સંયમ સામગ્રી તો માથે ભવમાં હોય. મહા પુણ્યોદયે શ્રી તીર્થ કર દેવની અને ચતુર્વિધ સંઘની સાક્ષીએ તે સંયમ સાક્યા તું પામ્ય, તે પ્રમ ને ત્યાગ કરીને તેની આરાધના કરીને કર્મમેલ હઠાવી આભા ૫ સોનું નિર્મલ બનાવવું જોઈએ. માટે આ સંયમ માથેથી ચૂકીશ નહીં. જો ચૂકે તે તને શ્રી તીર્થકર દેવ અને શ્રી સંધને ઠગવાનું મહાપાપ લાગશે. આવું વિચારી તે જીવ સંયમમાં સ્થિર બની આત્માનું કલ્યાણ કરશે. આ બધે દ્રવ્ય ચારિકન પ્રતાપ છે. વળી વંદના વ્યવહાર પણ દ્રવ્ય ચારિત્રને લઈને છે: ગૃહપગમાં જેમને કેવલજ્ઞાન થયું છે, એવા પુણ્યશાલી આત્માઓ જે પિતાનું આયુષ્ય, કેવળજ્ઞાનથી વધારે જાણે તે જરૂર મુનિષ ગ્રહશું કરે છે અને ત્યારે જ તેમને ઇંદ્ર વગેરે છે વંદન કરી શકે. માટે કેવળી એવા શ્રી ભરત મહારાજાએ પણ તેમજ કર્યું, ત્યારે ઈંદ્ર વંદના કરી છે. એથી સાબીત થયું કે ભાવ ચારિત્રને મદદગાર બે ચારિત્ર છે એ જ હેતુથી અધ્યાત્મની વ્યાખ્યા જાવતાં શાસ્ત્રકાર માનજે કહ્યું કે ભાજઇત્ય-પંચાગારવામાં આ આત્માને ઉદ્દેશીને જે પાંચે આચારની સાધના કરવી તેનું નામ અધ્યાત્મ કહેવાય. આ વ્યાખ્યા જ જાવે છે કે ભાવ ચારિત્ર ટકાવનાને દ્રવ્ય ચારિત્રની જરૂરિયાત છે. માટે દ્રવ્યને ભાવનું કારણ માનીને સાર નિમિત્તને સેવા પૂર્વક પાંચે આચારને પગલે, તે જ ખરે અધ્યાત્મી કહેવાય. તેથી વિપરીત વર્તનારાઓને તે ન્યાયાચાર્ય મહારાજે યાત્રાથમિનો મતિ, મુને વાજી કથા કહ્યું છે તેમ ફાગણ માસની હેઠળ ના બાળકો જેવા સમજવા. (અપૂણ) For Private And Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રાનાસૂત્ર ચાને જયવીયરાય લેખક: શ્રીયુત પ્રેમ. હીરાલાલ સિકદાસ કાપડીયા. એમ્.એ. tr શ્રી જૈન સત્ય પ્રકાશ (વ. ૨, અ. ૧૨, પૃ. ૫૯૯-૬૦૨ માં “ નમ્રુત્યુણને અગે ” એ નામથી મારા એક લેખ પ્રસિદ્ધ થયા છે. એટલે આજે હુ એ તમે પ્રાર્થના સૂત્રને વિચ૨ કરવા પ્રવૃત્ત થાઉં છું. નામ... પ્રાર્થનાસ્ત્ર ‘ જય વીયરાય ’થી શરૂ થતુ હાવાથી એને ‘ જય વીયરાય ’ તરીકે ઓળખાવાય છે. આ પ્રમાણે, આપણાં અનેક સૂત્રેાની પડે, આ સૂત્ર દશ પ્રકારનાં નામ પૈકી ‘આદાપ'નું ઉદાહરણ પૂરૂ પાડે છે. શ્રી વર્ધમાનસૂર પોતે રચેલા આચારદિનકર (પૃ. ૨૭૧ ૧)માં આ પ્રાર્થનાસ્ત્રને ભગવત્પ્રાર્થના એ નામથી નિર્દેષે છે. ભાણ્ડારકર પ્રાચ્યવિદ્યામ શેાધનમંદિરમાં આ સૂત્રની જે ૧અન્યાન્ય હસ્તલિખિત પ્રતિભા છે તેમાંની એકના અંતમાં ૨‘પ્રણિધાન દંડક' એમ લખેલું છે. ગત વર્ષમાં રતલામથી પ્રસિદ્ધ થયે। પડાવશ્યકોની પ્રતિમ આ પ્રાર્થનાસૂત્રને માટે પ્રણિધાનસૂત્ર એવુ નામ ઉલ્લેખાયું છે. શ્રી હરિમંદ્રસૂરિકૃત પાશકના ત્રીજા પંચાશકની ૧૭મી ગાથામાં આ સૂત્રને પણિહાણુ (પ્રણિધાન) તરીકે ઓળખાવ્યું છે તેના આધારે કે એવા કેઇ બીજા આધારે આ નામ ચાહયુ હશે. આ સૂત્રના વિષયને અનુલક્ષીને એનુ પ્રાથનાસૂત્ર એવું પણ નામ પાડવામાં આવ્યુ છે. માપ અને ઉલ્લેખ—આ સુત્ર અસલમાં એ પ્રાકૃત ગાયારૂપ છે. એટલે કે એની પછીના જે ભાગ અત્યારે ખેલાય છે તે પ્રક્ષિપ્ત છે. આ પ્રક્ષિપ્ત ભાગ એ પ્રાકૃત ગાથાઓ અને એક સસ્કૃત પદ્ય પૂરતો છે. આ હકીકતના સમર્થનરૂપે એમ કહી શકાય તેમ છે કે શ્રીયાકિનીબદ્ધત્તરાધમંસૂનુ શ્રીહરિમસૂરિએ પ'ચાશકના ચેાથા પંચાશકની ૩૩મી અને ૩૪મી ગાથામાં એ જ ગાથા નોંધી છે. વળી તેમણે લલિતવિસ્તરામાં ‘ આભવમ્ખડા ' સુધી જ વ્યાખ્યા આપો છે. વિરોધમાં યોગશાસ્રના ત્રીજા પ્રકાશના ૨૩૩ પત્રમાં પડેલી એ જ ગાથાઓ છે અને એની સ્નેાપન વૃત્તિના ૨૩૪ અ પત્રમાં · આભવમ ખડા' સુધી જ વ્યાખ્યા છે. આચાર િનકર (પત્ર ૨૭૧ ૧)માં પણુ તેમજ છે. વળી શ્રીમાનવિજય ઉપાધ્યાયકૃત ધમ સંગ્રહ (ભા. ૧)ના ૧૬૩ અ પત્રમાં પણ આભવ મખંડા' સુધીની જ ખે ગાથા અપાયેલી છે અને આ ૧૬૩ અ તેમજ ૧૬૩ આ પત્રમાં • આભવમખંડા’ સુધીના ભાગની જ વ્યાખ્યા છે. * એકદર અની ચાર પ્રતિ છે, એ દરેકનું વર્ણન “ જૈન હસ્તલિખિત પ્રતિનુ આપેલુ છે. ત્યાં એ ચાર માટે ક્રમાંક ૭૮૭ભાગ પ્રસિદ્ધ થશે. આમાંની ૭૮૯ ક્રમાંકઅને ૭૮૮ ક્રમાંકવાળી પ્રતિના અંતમાં For Private And Personal Use Only વર્ષોનાત્મક સૂચિપત્ર ” (ભા. ૩ ) માં મેં ૭:૦ રખાયેલે છે. ઘેાડા વખત પછી આ વાળી પ્રતિના અંતમાં, “ પ્રણિધન દડક ”, શક્રસ્તવ એમ લખેલ છે. ‘ શક્રસ્તવ’ એ નામ બ્રાન્ત જણાય છે. ૨. ચેગશાસ્ત્રની સ્વોપન વૃત્તિના ૨૩૩ અ પત્રમાં “ પ્રધાન ઈન્તિ ” એમ છપાયેલુ છે. Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org [૪] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૩ મુક્તાશ્રુતિ મુદ્રાએ જાતિ ચેઈઆઈ, જાત કે વિ સાહ અને જય વીયરાય કહેવા, તેમાં લલાટે હાથ રાખીને તે ન ‘આમવમખંડા' પર્યંત ‘જય વીયરાય' કહેવાના છે એવા જે ઉલ્લેખ “પંચ પ્રતિક્રમણાદિ સૂત્રાણી 'ના ૫૩૯મા પૃષ્ઠમાં છે તેને તથા ૫૪મા પૃષ્ઠમાં “ પાછળની ગાથા ક્ષેપક છે "૪ એ ઉલ્લેખને તેમજ ઉપર જણાવેલાં ખીજા કારાને ધ્યાનમાં લેતાં પ્રાથનાસ્ત્રનું મૂળ એ ગાથા પૂરતુ જ જણાય છે. આથી એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે જો આ પ્રમાણે બાકીના ભાગ પ્રક્ષિપ્ત જ હોય તે। કોણે, ક્યારે અને કૅમ એ દાખલ કર્યો? ઉપર્યુક્ત ૭૯૦ ક્રમાંકવાળી પ્રતિમાં “વઙ્ગિદૂ વાળી ત્રીજી ગાથા છે. આ કૃતિ આધુનિક જણાતી નથી. સેા વર્ષે જેટલી તેા એ પ્રાચીન હરો જ એમ લાગે છે, પરંતુ એમાં પણ અત્યારે પ્રચલિત પચાથી ગાથા તેમજ શ્વસંસ્કૃત પદ્ય નથી. એટલે એ એ ક્યારથી અસ્તિત્વમાં આવ્યાં તે જાણવુ બાકી રહે છે. "" શ્રી. શાન્તિસુકૃિત ચેઈયવદન મહામાસમાં અત્યારે પ્રતિત જયવીયરાયની ચાર ગાથા ૮૪૬થી ૮૪૯મી ગાથરૂપ નજરે પડે છે. પરંતુ એમાં યુવવચવાળી સેથી ગાયા પડેલી આપેલી છે અને એના પછી ‘ગા’ શબ્દના ઉલ્લેખ પૂર્વક અત્યારે ખેાક્ષાતી પ્રાથમિક ત્રણ ગાયા આપેલ છે. આ પ્રમાણેની ચાર ગાથા આપવા પૂર્વે તેમણે નીચે મુજબની ગાથા આપી છેઃ– Acharya Shri Kailassagarsuri Gyanmandir "चीवंद कयकिश्चो पमोयरोमंचचश्चियसरीरो । सक्कथपण वंदिय अहिमयफलपत्थणं कुणइ ॥ ८४५ ॥ વિશેષમાં જયવીયરાયની પ્રાથમિક ત્રણ ગાયા આપ્યા પછી શ્રી. શાન્તિસુરી નીચે મુજબ નિર્દેશ કરે છેઃ "पपसिं एगयरं पणिहाणं नियमओ य कायव्वं । पणिहाणता नम्हा संपुन्ना वंदना भणिया ॥ ८५० ॥ આ સબંધમાં શ્રી. આત્માનંદ–જૈન-પુસ્તક-પ્રચાર મણ્ડલ આગગ તરફથી પ્રકાશિત અને ૫. સુખલાલજીકૃત હિંદી અનુવાદ અને ટિપ્પણી સહિત “પંચપ્રતિક્રમણ્”ના ૩૯મા પૃષ્ઠમાં નીચે મુજબ ટિપ્પણી છેઃ— "चैत्यवंदन के अन्त में संक्षेप और विस्तार इस तरह दो प्रकार से प्रार्थना की जा सकती है । संक्षेप में प्रार्थना करनी हो तो दुक्खखओ कम्मतओ" यह एक ही गाथा पढनी चाहिये और विस्तार से करनी हो तो "जयवीयराथ” आदि तीन गाथाएं । यह बात श्री वादि- वेताल शान्तिसूरी ने अपने चैत्यवंदन महाभाष्य में लिखी है । किन्तु इससे પહેલી આર્દત્ત પ્રસિદ્ધ *ચેક ૪. ૩. ‘શ્રી જૈન શ્રેયસ્કર મંડળ ” (મ્હેસાણા) તરફથી પ્રસિદ્ધ થયેલી “ શ્રી જૈન આત્માનંદ સભા તરફથી વિ. સ. ૧૯૮૨ માં “ શ્રી, પંચ પ્રતિક્રમણુ સૂત્ર ” ૪૩ મા પૃષ્ઠના ટિપ્પષ્ણુમાં “ આ સૂત્ર પ્રાઈના રૂપ છે. પાછળની ગાથા ક્ષેપક છે” એવા ઉલ્લેખ છે. ૫-૬. આ એ વિષે "Übersicht über die Avasyaka Literature ના ખીજા પૃષ્ઠમાં થોડાક ઊહાપોહ છે. For Private And Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૨-૩ ]. પ્રાર્થનાસર પાને જય વીયશાય प्राचीन समय में प्रार्थना सिर्फ दो गाथाओं से की जाती थी क्योंकि श्री हरिभद्रसूरिने चतुर्थ पंचाशक गा. ३३-३४ में “जयवीयराय, लोग विसद्धच्चाओ" इन दो गाथाओं से चैत्यवंदन के अन्त में प्रार्थना करने की पूर्व परम्परा बतलाइ है।" શ્રેષ્ઠિ દે. લા. જ. પુ. ફંડ સંસ્થા તરફથી પ્રસિદ્ધ થયેલી વંદાવૃત્તિવાળી આવત્તિના ૩૧ભા પત્રમાં તેમ જ રતલામથી થોડા વખત પર પ્રસિદ્ધ થએલી આવૃત્તિમાં પણ ૩૧મા પત્રમાં અત્યારે બોલાતી જયવીયરાયની ચારે ગાથા અને અંતમાં સંસ્કૃત પદ્ય દૃષ્ટિગોચર થાય છે. પરંતુ નવાઈની વાત એ છે કે આ બન્ને આવૃત્તિમાં વ્યાખ્યા તે બે જ ગાથાની અપાયેલી છે. આથી એ પ્રશ્ન ઉદ્ભવે છે કે મૂળ તરીકે બિકીને ભાગ પ્રલિપ્ત તે નથી? જો એ પ્રક્ષિપ્ત ન હોય તે એની વ્યાખ્યા કેમ વંદારવૃત્તિમાં એના કર્તા શ્રી. દેવેન્દ્રસૂરિએ આપી નથી ? મંગાસ્ટાર્જ વાળું સંસ્કૃત પધ પ્રચલિત લઘુશાન્તિ તેમજ બહઠાનિના અંતમાં પણ જોવાય છે. એટલે જ્યાં તે કોઈ પ્રાચીન મુનિવરે છે કે શ્રમણોપાસકે એ એજ્યુ હોય અને ત્યારબાદ એને આ બે શાન્તિમાં તેમજ જયવીયરાયમાં સ્થાન અપાયું હોય અથવા તે આ ત્રણેમાંથી ગમે તે એકમાં એને સ્થાન મળ્યા બાદ બીજા બેમાં મળ્યું હોય. આ સંબંધમાં અતિમ નિર્ણય કરવા જેટલાં તમામ સાધન મારી સામે અત્યારે નથી, એટલે એ કાય એ વિષયના નિષ્ણાત સહૃદય સજજનોને હું ભળાવું છું. વિવરણ-રતલા થી ઈ. સ. ૧૯૩૪માં પ્રસિદ્ધ થએલ લલિતવિસ્તરા (પત્ર ૬૧), ગશાસ્ત્રની પત્ત વૃત્તિ (પત્ર ૨૩૩બ અને ૨૩૪ અ), આચાર દિનકર (પત્ર ૨૭૧ બ), વંદારવૃત્તિ (પત્ર ૩૨) અને ધર્મ સંગ્રહની પજ્ઞ વૃત્તિ (પત્ર ૧૬૩ અ અને ૧૬૩ બ) એ પ્રાર્થનાસૂત્રનાં સંસ્કૃત વિવરણ પૂરાં પાડે છે. આ સૂત્રને હિન્દી અનુવાદ ૫. સુખલાલજી દ્વારા સંપાદિત અવૃત્તિમાં છપાયેલે છે. અને એને ગુજરાતી અનુવાદ પ્રતિક્રમણ સૂત્રની અનેક ચેપડીઓમાં છે. વિશેષમાં આહંતજીવનજ્યોતિના પાંચમા વિભાગરૂપ “પાંચમી કિરણાવલી” (પૃ. ૮૪)માં શબ્દાર્થ, સંસ્કૃત છાયા અને ગુજરાતી અનુવાદ ઉપરાંત આ સૂત્ર બોલતી વેળા ધાર શું કરવાની મુદ્રનું ચિત્ર પણ આપેલ છે. મુદ્રા–શ્રી હરિભસરિકૃત પંચાશકના ત્રીજા પંચાશકની ૧૭ મી ગાથામાં કહ્યું છે કે – " पंचंगो पणिषाओ थयपाढो होइ लोगमुहाए । बंदण जिणमुहाए पणिहाण मुत्तसुद्धी(? ती)ए॥१७॥ અર્થાતું પંચાંગમુદ્રાએ પ્રણિપાત, યોગમુદ્રાએ સ્તવપાઠ નમુત્થણું ઈત્યાદિ), ૭. શકસ્તવ માટે "મુદ્રા ખરી કે નહિ એ વિષે શ્રી અભયદેવસૂરિએ પંચાશક (પં. ૩, . ૧૭)ની વૃત્તિના ૫૯ માં પત્રમાં નીચે મુજબ વાપર કર્યો છે – ___“ ननु चतुर्विशतिस्तवादेरेव पाठो योगमुद्रया विधेयो न तु शक्रस्तवस्य, तं हि समाकुञ्चितवामजानु मिविन्यस्तदक्षिणानुर्ललाटपट्टघटितकरकुमलः पठतीति जीवाभिगमादिष्वभिधीयत इति ? सत्यम्, केवल For Private And Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org [st] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૩ જિનમુદ્રાએ વંદન ( અરિહંત એ આણું ત્યાદિ ) અને મુતશુકિત મુદ્રાએ પ્રણિધાન યાને જયવીયરાય ખેલવ. પ્રસ્તુતમાં જે મુકતાથુકિત મુદ્રાએ પ્રાર્થનાસૂત્ર ખેલવું જોઇએ તેના સંબંધમાં લલાટે હાથ લગાડવા કે નહિ એ પરત્વે મતભેદ છે. આ હકીકત પચાશકના ત્રીા પંચાશકની નીચે મુજબની ૨૧ મી ગાથામાં જોવાય છે:—— (C 'मुत्तासुती मुद्दा समा जहिं दो वि गब्भिया हत्था | ते पुण ललाङदेसे लग्गा अण्णे अलग्ग ति ॥ २१ ॥ “અો”થી જે મતર સૂચવો છે તે મતાંતર કેાનો છે તે જાણવું બાકી રહે છે. એ દિશામાં યોગ્ય પ્રક.શની આશા રાખવી અસ્થાને નહિ ગણાય. Acharya Shri Kailassagarsuri Gyanmandir આ પ્રમાણે સાધનનંદ અનુસાર પ્રાર્થનાસૂત્ર વિષે ઊહાપોહ કરી હું વિરમું છુ અને સાથે સાથે એ સંબંધમાં જે કોઇ વિશિષ્ટ હકીકત રજી કરવી રહી જતી હાય કે કોઇ સ્મસના થઇ હોય તો તે સૂચવા તજ્રનાને સાદર વિન છું. नानान्तरोक्तविशेषणयुक्त एव तं पठतीति नियमोऽस्ति पर्यङ्कासनस्थः शिरोधिनिवेशितकर कोरकस्तं पठतीत्यस्यापि ज्ञाताधर्मकथासु दर्शनात् । तथा हरिभद्राचार्येणापि चैत्यवन्दनवृत्तौ -' क्षितिनिहित - जानुकरतलो भुवनगुरौ विनिवेशितनयनमानसः प्रणिपातदण्डकं पठति' इत्यस्य विध्यन्तरस्याभिधानात् । ततोऽस्य पाठे विविधविधिदर्शनात् सर्वेषां च तेषां प्रमाणग्रन्थोक्तत्वेन विनेयविशेषभूतत्वेन च निषेडुमशक्यत्वाद् योगमुद्रयाऽपि शक्रस्तवो न विरुध्यते, विचित्रत्वान्मुनिमतानाम् । न चैतानि परस्परमतिविरुद्धानि, सर्वैरपि विनयस्य दर्शितत्वादिति । " (3) આ પાઠથી નીચે મુજબ પ્રશ્ને ઉપસ્થિત થાય છેઃ C (૧) ચતુર્વિં શતિસ્તવ વગેરે ચેગ મુદ્રાએ ખેલવા તે વગેરે 'થી કાં સુત્રે કે સૂત્ર અભિપ્રેત છે ? (૨) જીવાભિગમ વગેરેમાંના ‘વગેરે’ થી કયાં કયાં સુત્રા સમજવાં ? * વિવિધ વિધિ ’માં અહીં ગણવેલ વિધિએ ઉપરાંત કોઇ છે ? અને જો હાય તે તેને કયાં કયાં ઉલ્લેખ છે? (૪) ‘ અતિ વસ્હાનિ ’ એમ જે કહ્યું છે. તે ઉપરથી ‘ અતિશય વિરૂદ્ધ ' નહિ, એટલે કે • અમુક અંશે વિરૂદ્ધ' એવો અર્થ શું થ શકે ? પ્રણિપાત સ્તવના પાન પરત્વે ચેઇયણમહાભાસમાં નીચે મુજબ નિર્દેશ છેઃ— “ कयपंचंगपणामो दाहिणजाणुं महीऍ विणिहट्टु | इयरं मणा अलग्गं ठविऊण कथंजलीमउलो || २६८ ।। जिणबिंब पाय पंकयविणिवेसियनयणमाणसो धणियं । સજિયા શુળનુય પળિવાયથય (તેલો) પદર્ ।। રદ્દ !! For Private And Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir दिगंवर शास्त्र कैसे बने ? *. खकः-मुनिराज श्री दर्शनविजयजी ( गतांक से क्रमशः ) प्रकरण १४-आ० वीरसेन और आ० जयसेन पं. मनोहरलालजी लिखते हैं कि इस ग्रन्थको पहला सिद्धांतग्रंथ वा प्रथमश्रुत स्कंध कहते हैं । इसकी उत्पत्ति इस तरह है कि " श्री वर्द्धमानस्वामी के निर्वाण होने के पश्चात् ६८३ वर्ष पर्यत अंग़ ज्ञानकी प्रवृत्ति रही। इसके बाद अंगपाठी कोई भी नहीं हुए किन्तु भद्रबाहुस्वामी अष्टांगनिमित्त कान के (ज्योतिष के ') धारक हुए । इनके समयमें १२ वर्षका दुर्भिक्ष पडनेसे इनके संघसे अनेक मुनि शिथिलाचारी हो गये और स्वच्छंदवृत्ति होनेसे जैनमार्ग भ्रष्ट होने लगा । तब भद्रबाहुस्वामी के शिष्योनेसे एक धरसेन नामक मुनि हुए, जिनका आग्रायणी नामक दूसरे पर्वम पंचवस्तु महाधिकारके महाप्रकृत नाम चौथे प्राभूत (अधिकार ) का ज्ञान था सो इन्होंने अपने शिष्य भूतवलि और पुष्यदन्त दोनों मुनियों को पढ़ाया । इन दोनोंने षट्खंड नामकी सूत्र रचना कर ग्रंथमें लिखा, फिर उन षट् खंड सूत्रों को अन्य आचार्यों ने पढकर उनके अनुसार विस्तार से धवल, महाधवल, जयधवलादि टीका ग्रन्थ रचे । उन सिद्धांत ग्रन्थों को प्रातःस्मरणीय भगवान श्री नेमिचन्द्र सिद्धांत चक्रवर्ति आचार्य महाराजने पढ़कर श्री गोम्मटसार, लब्धिसार, क्षपणसारादि ग्रन्थोंकी रचना की।" -गोम्मटसारकी प्रस्तावना । यहां पंडितजीने सिद्धांतग्रन्थ का इतिहास लिखा है, साथ साथम यह भी स्पष्ट कर दिया है कि दि० संबके सब सिद्धांतग्रन्थ धवल आदिके आधार पर बने हैं, माने सब से प्राचीन सिद्धांत धवल ग्रंथ ही है । मगर पंडितजी के लिखने में गलती है । क्योंकि उसका विसंवाद भी स्पष्ट है, देखिए- . १ पंडितजी लिखते हैं कि-वी० नि० सं०६८३में अंगज्ञान का ही विनाश हो गया, फिर लिखते हैं कि-भद्रबाहुस्वामी अंगज्ञान के विनाशके बाद के आचार्य हैं, उनके शिष्य आ० धरसेन दूसरे पूर्व के ज्ञाता थे। माने ११वे अंग और बारवे अंग के कुछ विभाग के ज्ञाता थे। इन दोंनो उल्लेखों म परस्पर विरोधि कथन है । परमार्थ यह है कि-जंग का विनाश हुआ नहीं है । वी० नि० सं० १००० तक तो पूर्ववेदी भी थे, अतः द्वि० · भद्रबाहुस्वामीजी और उनके बादमें भी कई वर्षों तक अंगपाठी और पूर्ववेदी श्रमण विद्यमान ही थे। आए धरसेन ऐसी अंगपाड़ी तथा For Private And Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [७८] શ્રી જૈન સત્ય પ્રકાશ [443 पूर्ववित् परंपरा (श्वेताम्बर) में हुए हैं और उनसे ज्ञान पाकर आ० भूतबलिजी (शिखमूतिजी)ने दि० शास्त्र रचे हैं । २ किसी दिगम्बर ग्रन्थने आ० धरसेत मा० भद्रबाहु के शिष्य थे ऐसा उल्लेख नहीं हैं, जबकि पंडितजीने आ० धरसेनको आ० भद्रबाहु के ही शिष्य माने हैं। ३ धवलादि का रचनाकाल शक सं० ७२९ है, इनको पढ़कर आ० नेमिचन्द्रजीने गोम्मटसारादि बनाये ऐसा पंडितजी मानते हैं। किन्तु जांचकरने से पता चलता है कि आ० नेमिचन्द्रजीका सत्तासमय शक सं० ६०० के करीबमें आता है । देखिए “ कल्क्यब्दे षट्शताख्ये वितनुतविभवसंवत्सरे मासिचैत्रे, पञ्चम्यां शुक्लपक्षे दिनमणिदिवसे कुम्भलग्ने सुयोगे ॥ सौभाग्ये मस्तनाम्नि प्रकटितभगणे सुप्रशस्तां चकार, श्रीमच्चामुंडराजो बेल्गुलनगरे गोमटेशप्रतिष्ठां ॥” -बाहुबलि चरित्र श्लो० ५५ । -श्री जवाहरलाल शास्त्री लिखित "बृहद्रव्यसंग्रह" प्रस्तावना पृ०३ याने शक सं० ६००में गोम्मटेशकी प्रतिष्ठा हुई । यहां आ० नेमिचन्द्र उपस्थित थे । अतः पं मनोहरलालजीने इतिहास लिखा है उसमें कुछ सत्य है कुछ असत्य । इतना सत्य है कि-मा० भूतबलिने षखंड आगम बनाया और उसके ही अनुसार धवलादि बने । जयधवलाकी अंतिम प्रशस्ति इस प्रकार है इति श्री वीरसेनीया, टीका सूत्रार्थदर्शिनी । मटग्रामपुरे श्रीमद्गुर्जरार्यानुपालिते ॥ फाल्गुने मासि पूर्वाह्ने दशम्यां शुक्लपक्षके । प्रवर्धमानपूजायां, नन्दीश्वरमहोत्सवे ॥ अमोघवर्षराजेन्द्र, प्राज्यराज्य गुणोदया । निष्ठितप्रचयं याया-दाकल्पान्तमनल्पिका ॥ षष्ठिरेव सहस्राणि, ग्रंथानां परिमाणतः । श्लोकेनानुष्टुभेनात्र, निर्दिष्टान्यनुपूर्वशः ॥ विभक्तिः प्रथमः स्कंधो, द्वितीयः संक्रमोदयः । उपयोगस्तु शेषास्तु, तृतीयस्कंध इष्यते ॥ एकानपष्ठिसमधिकसप्त शताब्देषु (७२९) शकनरेन्द्रस्य । समतीतेषु समाता, जयधवला प्राभूत-व्याख्या ॥ गाथा सूत्राणि सूत्राणि, चूर्णिमूत्रं च वार्तिक । टीका श्रीवीरसेनीयाऽशेषा पद्धतिपंचिका ॥ For Private And Personal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir म २-३] દિગબર શાસ્ત્ર કેસે બને? [७] श्रीशीरप्रमुभाषितार्थघटना निलडितान्यागमन्याया श्रीजिनसेन (जयसेन ) सन्मुनिवरैरादेशितार्थस्थितिः । दीका श्रीजयचिह्नतोरधवला रसूत्रार्थसम्बोधिनी, स्थेयादाऽऽरविचन्द्रमुक्त्वलतमा श्रीपाल सम्पादिता ॥ –श्रीमान् प्रेमीजी सम्पादित विद्वद रत्नमाला. पृ० २९ अर्थात्-गुजरात के राजा के अधीन मटग्राममें शक सं. ७५९में फा० सु० १० के दिन ६०,००० प्रलोक प्रमाण तीन खंडमें जब संज्ञावाी उरुधवला (महाधवला) नामकीहीका समाप्त हुई । यह राजा मोववर्ष के राज्य के समान अभ्युदयको प्राप्त हो। इसके निर्माता है-० जिनसेन (आ० जयसेन)। प्रेमीजीने इस प्रशस्तिमें निर्माताके स्थानमें डा० जिनसेवजी का नाम बताया है। किन्तु दो श्रुतावतार, ग्रखंधी तथा अन्य ग्रन्थों में का० जयसेनने जयधवला बनाई ऐसा उल्लेख है। जा० वीरसेनजीने राजवार्तिक की रचना के बाद जयधवला का प्रारंभ किया। उनकी मृत्युके बाद 10 पद्मनंदी और उनके बाद आ० जिनसेन पट्टधर हुए, और T० वीरसेन के स्वर्गगमन के बाद और श० सं० ७५९से पहिले टीका समाप्त हुई । का० जिनसेन के शिष्य आ० गुणभद्रका सत्ताकाल श० सं० ७२० है। .० जिनसेन जा० जयसेन को श्रुत--निधि मानते हैं और प्रशस्ति में जय चिह्नयुक्त जयधवला का निर्देश है इन सब बातोंको सोचकर निर्णय करना चाहिये किजयधवलाके रचयिता कोन हैं ? आ० जयसेन हैं कि मा० जिनसेन ? अस्तु । दिगम्बर सम्प्रदायमें आदिम सिद्धांत-शास्त्र धवला टीका यानी “धवलग्रंथ " है । श्रुतावतार, सूखंधो वगैरह इतिहास ग्रंथों में धवला को हो श्रुत के रूपमें स्वीकारा है । इससे भिन्न आ० कुन्दकुन्द वगैरह किसीके भी ग्रंथको श्रुतरूप माना नहीं है । माने उनके बनाये षट् प्राभूत वगरह ग्रन्थ श्रत ग्रन्थ नहीं हैं । यदि श्रवण बेल्गुल के शिलालेख देखे जाय तो उनमें आ. कुन्दकुन्द वगैरह के क्रमशः नाम हैं । राद्धांत निर्माता के रूप में किसी और और आचार्यको तारीफ है, किन्तु आ० वीरसेनजी का नाम तक नहीं है। सिर्फ ले. नं. १०५में ० जिनसेन और 10 गुणभद्रके नाम उत्कीर्ण हैं किन्तु आ० वीरसेनजी और आ० जयसेनजीके नाम कतई मिलते नहीं हैं। शिलालेखोंमें भिन्न भिन्न नाम मिले जबकिसिद्धांतके प्रणेता आ० बीरसेन या 10 जयसेनका नाम निशान भी न मिले यह कैसी ...श्चर्यकारी घटना है ? । इससे यह संभावना हो सकती है कि किसीको .T० कुन्दकुन्दके सिद्धांत मान्य है किसी को आ० वोरसेन के सिद्धांत मान्य है । इसीसे यह भी पता चलता है कि ये ग्रन्थ दि. समाजमें भी सर्वमान्य नहीं है। [1111 १४ ८ मा नाये ] For Private And Personal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉવસગ્ગહર સ્તોત્ર લેખક :–શ્રીયુત સારાભાઈ મણિલાલ નવાબ (disभांथा या ) અત્યારે મળી આવતું વીસ ગાથાવાળું ઉપસગ્ગહર સ્તોત્ર આ પ્રમાણે છે – उवसग्गहरं पासं पासं वंदामि कम्मघणमुकं । विसहरविसनिन्नास मंगलकल्लाणआवामं ॥१॥ विसहरफुलिंगमंत कंठे धारेइ जो मया मणुओ। तस्स गह-रोग-मारी-दुट्ठजग जंति उवमाम ॥२॥ चिट्ठउ दृरे मंतो तुज्झ पणामो वि बहुफलो होइ । नर-तिरिएसु वि जीवा पावंति न दुक्खदोगञ्च ॥ ३ ॥ ॐ अमरतरु-कामधेणु-चिंतामणिकामकुंभमाइया । सिरिपासनाहसेवाग्गहाण सव्वे वि दामतं ॥ ४ ॥ ॐ श्री ॐ नुह दंसणेण सामिथ ! पणासेइ रोग-मोग-दोहग्गं । कप्पतरुमिव जायइ ॐ तुह ईसणेण सव्वफल हेऊ स्वाहा ॥५॥ ॐ ही नमिऊण विग्घणासय मायावीएण धरणनागिंदं । सिरिकामराजकलियं पास जिणंदं न सामि ॥ ६ ॥ ॐ ह्री सिरिपासविसहरविज्जामंतेण झाणज्झापज्जा। धरण-पउमावइ देवी ॐ ह्रीं म्यूँ स्वाहा ॥ ७ ॥ ॐ जयउ धरणिंदपउमावईय नागिणी विज्जा । विमलज्झाणसहिओ ॐ ह्रीं स्वाहा ॥ ८ ॥ ॐ थुणामि पासनाहं ॐ ही पणमामि परमभत्तीण ।. अट्ठक्खर धरणेदो पउमावइ पयडिया कित्ती ॥९॥ जस्स पयकम लमज्झे सया वसइ परमावई य धरणिंदो। तस्स नामेण मयलं विसहरविसं नासेइ ॥ १० ॥ नुह सम्मत्त लद्धे चिंतामणिकप्पपायवभहिए । पार्वति अविग्घेणं जीवा अयरामरं ठाणं ॥ ११ ॥ * नट्ठट्टमयदाणे पणदकटनदृसंसारे । परमनिटिअदु अदूगुणाधीसरं वंदे ॥ १२ ॥ આ આખુંએ તેત્ર શેઠ દે. લા. જન પુ. ફંડના થાંક ૮૦ તરીકે છપાએલી “પ્રિયકર નૃપકથા’ના પરિશિષ્ટ તરીકે છપાએલું છે, જેના પરથી અક્ષરશ: નકલ કરીને વાચકેની જાણુ સારૂ અત્રે રજુ કર્યું છે. For Private And Personal Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir म २-31 ઉવસગ્ગહર તેગ इअ संथुओ महायस! भत्तिब्भरनिब्भरणहियएण । ता देव ! दिज्ज बोहिं भवे भवे पास! जिणचंद ॥१३॥ तुह नामसुद्धमंतं सम्म जो जवइ सुद्धभावेण । मो अयरामर ठाणं पावइ न य दोग्गइ दुक्ख ॥ १४ ॥ ॐ पंडुभगंदरदाहं कासं सासं च सलमाईणि । पासपहुपभावेण नासंति सयलरोगाई ॥ १५ ॥ ॐ विसहर दावानल साइणि वेयाल मारि आयंका। सिरिनीलकंठपासस्स समरणमित्तेण नासंति ॥ १६ ॥ पन्नासं गोपीडां कूरग्गहदसणं भयं काये । आवि न हुंति एए तहवि तिसंझं गुणिज्जासु ॥ १७ ॥ पि(पी)उतभगंदरखाससाससूलतह (निव्वा)ह । श्री (सिरि) सामलपासमहंत नाम पऊर पऊलेण ॥ १८ ॥ ॐ ह्री श्री पासधरणसंजुत्त विसहरविज्ज जवेइ सुद्धमणेणं । पावेइ इच्छियसुहं ॐ ह्रीं श्री म्यूँ स्वाहा ॥ १९ ॥ रोगजलजलणविसहरचोरारिमइंदगयरणभयाई । पास जिणनामसंकित्तणेण पसमंति सव्वाई ॥ २० ॥ ઉપર્યુકત વીસ ગાથામાં પ્રચલિત પાંચ ગાથાઓ પૈકીની ૧, ૨ અને ૩જી ગાથા શરૂઆતની ત્રણ ગાથા તરીકે, ૪થી ગાથા ૧૧મી ગાથા તરીકે અને પમી ગાય ૧૩મી ગાર તરીકે જોવામાં આવે છે. બાકીની વધારાની પંદર ગાથાઓ પૈકીની ૨૮મી ગાથા “ભયહર(નમિણ)તેત્રની ગાથ છે અને બાકીની ચદદ ગાયાઓ ક્ષેપક છે જે ઘણું કરીને સત્તરમા સૈકાના છેલ માં છેલ્લા ટીકાકાર શ્રીસિદ્ધિચંદ્ર ગણના સમય પછી ક્ષેપક કરવામાં આવેલી હોય એમ લાગે છે, કારણકે આગળ ઉપર તેના ટીકાકારોના ઉ૯ ખેમાં આ ણે જોઇશું કે “ ઉવસગ્રહર તેત્રની સાત ગાથાઓથી વધારે ગાથાએ. ઉલ્લેખ કોઈ પણ ટીકાકારે કર્યો જણાતું નથી. પ્રમ હું જે દંતકથાને ઉલ્લેખ કરી ગમે તે દંતકથા મૂળ સોળમા સૈકામાં થએલા શ્રીજિનસૂરમૂ નિએ રચેલી ‘યંકર નૃપથારના ઉલ્લેખ પરથી ઉપસ્થિત થઈ હશે એમ મારું માનવું છે. શેઠ દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકોદ્ધાર ફડના થાંક ૮૦ તરીકે પ્રસિદ્ધ એલ “પ્રિયંકર નૃપકા'પૃષ્ઠ ૮૨ પર આ રીતેત્રની પહેલાં છઠ્ઠી ગાથા હતી, જે ધરણેની વિનંતિથી શ્રીભદ્રબાહુસ્વામીએ ભંડારી દીધી હતી તે પ્રમાણે ઉલ્લેખ કરેલો छो नीये प्रमाणे : 'पाक् स्तवे षष्ठी गाथाऽभूत् । तत्स्मरणेन तत्क्षणात् धरणेन्द्रः प्रत्यक्ष एवागत्य कष्टं निवारितवान् । ततस्तेन धरणेन्द्रेण श्रीपूज्याग्रे प्रोक्तम्-पुनः पुनरागमनेनाहं स्थाने स्थातुं न शक्तोऽस्मि । इति (तः १) तेन षष्ठी गाथा कोशे स्थाप्या ।' For Private And Personal Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ : અર્થાત પહેલાં (આ સ્તવની છઠ્ઠી માથા હતી, જેના રમર માત્રથી ધરણે તે જ ક્ષણે યક્ષ આવીને કષ્ટનું નિવારણ કરતો હતો, તે ધરન્દ પૂન્ય થી (બાહુવામી) આગળ કહ્યું કે–ફરી ફરીને અહીંયા આવવાથી હું મારા રવા રથાનમાં પણ સ્થિર રહી શકીશ નહિ, (તેથી) તેઓએ છી ગાથા ભંડારી દીધી. વાચક જાઈ શકશે કે આ લખાણ ઉપરથી જ બાઈ ફલપ ભેજાએ આવી ન માની શકાય તેવી દંતકથા ઉપજાવી કાઢી છે. આ ઉપરાંત સત્તરમા સૈકામાં થશે લા “ઉપસિગ્ગહર સ્તોત્ર ના ટીકાકારો પૈકીના એક ટીકાકાર શ્રીહરકીર્તિસૂરિજી પણ આ રાત્રની પાંચથી વધારે અથાઓ હતી અને તેની સંખ્યા સાત હતી તે માટે નીચે મુજને ઉલ્લેખ કરે છે – 'पूर्व किलास्य स्मरणस्य सप्त गाथा अभूवन् । ततो गाथाद्वयं श्रीभद्रવાદુarfમમિમારે થrfuતમુા સાશ્વતં તુ ચૈવ નથr: પ્રવર્તત્તે * અથોતુ–પહેલાં આ સ્મરણની સાત ગાઓ હતી, તેમાંથી ગાથા બે શ્રીભદ્રબાહુસ્વામીએ ભંડારી દીધેલી છે, તેિથી હાલમાં પાંચ જ ગાથા પ્રવર્તે છે. ઉપર્યુક્ત ઉલ્લેખો પરથી આપને સ્પષ્ટ જણાઈ આવે છે કે સોળમા સૈકા પહેલાંના કોઈ પણ ટીક કાર અથવા તે લેખક “ઉપસહિર સ્તોત્ર'ના પાંચથી વધુ ગાથાઓ હતી તે ઉલ્લેખ સુદ્ધાં પણ કરતાં હોય એવું જણાતું નથી. આ સિવાયના પુરાવાઓ કોઈ પણ વિદ્વાન મહા ભાવની જાણમાં આવેલા હોય તે તેઓને જાહેરમાં મૂકી હું વિનંતિ કરું છું. તેમાં વળી શ્રીજિનસૂ મૂનિ છ ગાથા હોવા જણાવે છે, જ્યારે શ્રીહ કીર્તિસૂરિજી સાત ગાથા હોવાનું જણાવે છે અને તેઓ વધારાનો ગાથાઓ શા કાણથી ભંડારી દીધી તેનું કોઈ પણ કારણ દર્શાવતા નથી. આ સ્તોત્રની ગાથાઓ પાંચ જ હતી તે સંબંધીના સેળમાં સૈકા પહેલાનાં પ્રાચીન ટીકાકરેના પુરાવાઓ જે મળી આવે છે તે તથા તેની ગા’એ પાંચ જ હતી તે સંબધીના બીજા પણ ઉલ્લેબો આવતા અંકમાં હુ રજુ કરીશ. [અપૂર્ણ ] [ પાન 9 નું અનુસંધાન जयधवलादि ग्रंथ श० सं ७५९ याने वि० सं० ८२५ वी० नि० सं० १३६५ में बने हैं, ठीक उसी समय दिगम्बर सिद्वांतने स्थिरताका स्वरूप पकडा, यह मानना अनिवार्य होगा। उस समय आ० वीरसेन और आ० जयसेनके सामने वी०नि० सं० ९८० में लिखेहुए श्वे. जिजागम, श्वे. भाष्य टीका चूर्णि और तत्त्वार्थ की सिद्धसेनीया टीका बौरह साहित्य काफी પ્રમાણમાં મોજુર થr I (ત્રામા ) *જુઓ “સરત સ્મરણાનિ' પૃષ્ઠ ૧૪ For Private And Personal Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પરમાહંત મહાકવિ શ્રી ધનપાલનું આદર્શ જીવન લેખકઃ મુનિરાજ શ્રી સુશીલવિજયજી (ગતાંકથી ચાલુ) પ્રાતઃકાળને સમય હતે. ઋતુ શિયાળાની હોવાને લઈને પ્રભાતકાલીન માટે અને મંદવ યુ વાઈ હતા. તેના કમલસ્પર્શથી સેનાં પ (પાંદડાં) ધીમે ધીમે ડેલી રહ્યાં હતાં. અંધકાર ચાલ્યા ગયા હતા. નાનાં પક્ષી છે. અનેક પ્રકારનાં વૃક્ષ પર બેસી આનંદથી કીલકીલ કરી રહ્યાં હતાં, અને કલરવ કરી સમસ્ત જગતને આનન્દ આપી રહ્યાં હતાં. ઘુવડ અને ચીબરી જેવા હિંસક પ્રાણીઓ વૃક્ષની અન્દર, કોટની અન્દર, નિબીડ ગાડિઓની અન્દર આમતેમ ભાગનાશ કરી રહ્યાં હતાં. પ્રવૃત્તિપરાયણ માનવ પિ પોતાના કાર્યને આ દર મશગુલ બની ગયું હ . અધ્યાત્મ યોગીઓ, સાધુઓ, સંતપુરૂષ, બાવાઓ અને અબ્ધતા પ્રભુ-ભજની અન્દર તન્મય બની ગયાં હતાં. આવા સુંદર સમયે શ્રીધર અને શ્રી પતિ એ બન્ને બંધુઓ પિતાના નિત્યનિયમ, પબૂભજન ઈત્યાદિથી નિવૃત્ત થઈને જે સ્થાનમાં સૂરીશ્વરજી મહારાજ બિરાજમાન હતા તે સ્થાનમાં આવી પહોંચશે ત્યાં મુનિઓ સ્વાધ્યાયમાં તન્મય બનીને સૂત્ર, અર્થ અને સૂત્રાર્થમાં મગ્ન થયા હતા. મધ્ય ભાગમાં પાદપિઠ સહિત એવ સિંહાસન પર સમસ્ત શાસ્ત્રના પારગામી, તર્કશિરોમણી એવા શ્રી વર્ધમાનસૂરીજી બિરાજમાન હતા. તેમને દેખતાં જ જેમનાં રમાય વિકસ્વર થયેલાં છે એવા બને બંધુઓએ દારડી અન્દર પ્રવેશ કરી હર્ષપૂર્વક દંડવત પ્રણામ કર્યા. નવી : પુરૂષોને જોઈને અન્ય મુનિવર આશ્ચર્યચકિત થઈ ગયા. સૂરીશ્વરે પૂછ્યું કે –“હે ભદ્રો, તમે કોણ છે ? ક્યાંથી આવે છે ? સૂરીશ્વરજીનું વચન સાંભળીને બન્ને બધુઓએ આનંદપૂર્વક પિતાને સર્વ વૃત્તાંત અથથી ઇતિ સુધી કહી સંભળા છે. તે સાંભળતાં આચાર્ય મહારાજ અત્યન્ત પ્રસન્ન થયા અને કહ્યું કે“હે મહાનુભાવો ! પ્રથમ તમે જન્મ જરા, રાગદ્વેષ, મિથ્યાત્વ, વિવિધ જાતના અનિષ્ટ સંગ કામદેવરૂપી આવર્તો, રગ્ર મહ, આ ધોધ ૩ ધી વગેરેથી ન્યાત એવાં ભયંકર સંસાર સામરથી પાર પમાડનાર એવા સર્વજ્ઞ ભગવન, કે જેણે રાગદ્વેષ રૂપી મહાન શત્રુઓને ઉગ્ર તપશ્ચર્યા વડે ક્ષણવા-માં ચકચૂર કરી નાખ્યા છે, અને જેને કાલોકના સવે ભાવે, કેવલજ્ઞાન વડે. “પમાં હેલ આ કળાની પેઠે જાણેલા છે, એવા તીર્થંકર પ્રભુએ પ્રતિપાદન કરેલ જૈનદ ને અને તેની અન્દર પ્રતિપાદન કરેલા કર્મના તત્વજ્ઞાનના સ્વરૂપને સમજો.” આ માર્ગ સૂરીશ્વરે પોતાનો હંમેશની, સ્વાભાવિક, અમૃતઝરણી, સર્વ પાપનિવારણું, આનંદની છોળોને ઉછાળનારી એવી અમેધ દેશના આપી. સૂર્યના પ્રચડ નુ વણમય કિરણોથી દશે દિશાઓમાં પ્રકાશ પથરાઈ નય, તવતું. સૂરીશ્વરજીના સુધાવ ર્ષણ વી બન્ને બંધુએના મિથ્યાત્વરૂપી અંધાર નાશ થયો, અને તેમના હૃદયમલન અન્દર સમ્યક સૂર્યને પ્રકાશ થયે. તેઓ કહેવા લાગ્યા “હે જગઉદ્ધારક, આટલા વખત સુધી અમે દે વિધામાં નિષ્ણાત-પારંગત છતાં For Private And Personal Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૩ મિથ્યાત્વ પી અંધકારમાં ગયાં ખાતા હતા. અને અમારાથી દુનિયાની અન્દર કઈ સમર્થ વિદ્વાન નથી એમ અભિમાનના શિખરે ચઢીને બેઠા હતા. ઘુવડ અને ચિબરી જેવા હિંસક પ્રાણુંબોને સૂર્યના પ્રકારની કીંમત કે ખબર ન હોય તેમ અમે પણ અત્યાર સુધી સર્વ ધર્મ કરતાં ઉંચામાં ઉંચું તર જ્ઞાન સવજ્ઞ દર્શનમાં છે, અને તેમાં કર્મનું સૂક્ષ્મમાં સૂક્ષ્મ સ્વરૂપ બતાવેલું છે, એ જાણતા ન હતા. અમારા મહાભાગના ઉદયે આપના જેવા વિબુધશિરેમણિનો અમૂલ્ય સંગમ થયે. હે જ્ઞાનનિધાન, ભયંકર એવા સંસારસમાં દાવાનળથી બળતા-ઝળતા એવા અમારો ઉદ્ધાર કરો ! અમને સાત કરો! સૂરીધરે યેવ્ય જાણીને બન્નેને સમરૂપી વરમાળા ી અલંકૃત કર્યા, અને તેમને અનુક્રમે મહેન્દ્ર અને બુદ્ધિ એવા નામથી વિભૂપત બનાવ્યા. તેઓ સૂરીશ્વરજીની સમીપે અભ્યાસ કરતાં સકલ શાસ્ત્રના પાગામી થયા. તેમને મહાસમર્થ વિધ ન થયેલા જાણીને આચાર્ય મહારાજે યોગ્ય સમયે, શુભ હસૅ, સંઘ સમક્ષ આચાર્ય પ.થી અલંકૃત કર્યા. બન્ને મહાન ધરધરે મહેન્દ્રસૂર અને બુદ્ધિસાગરસૂરિ એ ના નથી વિભૂષિત બન્યાપ્રસિદ્ધ થયા. કેટલાક સમય વ્યતીત થયા બાદ એક વખતે “ શ્રીચંદ્ર ૭૩ રૂપ કમળને વિકસ્વર કરવામાં ભાનુ (સૂ) સમાન, વિકાનોના સત્તરૂપ મકિત માલામાં મન્દરાચલ સમાન, અજ્ઞાનતામાં દુઃખ ૫મના ભવ્યાત્માએ ને બોવ આપવામાં સાક્ષાત્ ભારતી (સરસ્વતી) તુથ, એવા “શ્રી હેદ્રસૂરિ ” ધારાનગરીમાં પધાર્યા. (અપૂર્ણ) ૧. જૈન સસ્તી વાંચનામાળા-ભાવનગર તરફથી ધનપાલ સંબંધી બહાર પડેલી ચોપડીમાં મહેન્દ્રસિરિને સ્થાનકે જિનેશ્વરસૂરિ એવું નામ લખેલ છેકિન્ત પ્રભાવક ચરિત્ર, પ્રબંધચિન્તામણિ, ૫. પ્રભુદાસ બેચરદાસે તિલકમંજરી પરથી બનાવેલ તિલકમંજરી કથા સારાંશ, પૂજ્યપાદ શ્રીમાન ગુરૂરાજ વિજયલાવણ્યસૂરીશ્વરજીએ રચેલી “પરાગ” નામની ટીકા વગેરે અનેક ગ્રન્થોની અન્ડર, તેમ જ ખુદ કવિ ધનપાલે પણ તિલકમંજરીના મંગલાચરણની અન્દર મહેસૂરિની સ્તુતિ કરેલી છે, ત્યાં જિનેશ્વરસૂરિને લેશમાત્ર પણ ઉલ્લેખ કરેલો નથી. જેને માટે નીચેની ગાથા વાંચવા માટે સુજ્ઞ જનતાને સૂચના છે: सरिमहेन्द्रएवैको, वैबुधाराधितिक्रम: । यस्यामत्यो चित्तप्रति, कविविस्मयकृद्वच : ॥३४॥ -तिलकमञ्जरी [ વિદ્વાનેએ સેવેલા શ્રી “મહેન્દ્રસૂરિ” એકલા જ છે. દેવતાઓ વડે સેવા “મહેન્દ્ર” પણ એક જ છે. જેનું વચન કવિવરને વિસ્મય પમાડનારૂં અને દેવી પ્રોઢિને વહન કરનારું છે. ] ૨. જેમણે પોતાના નામનું બુદ્ધિસાગર અપર નામ પંચગ્રંથી વ્યાકરણ કે શબ્દ લમલક્ષણ, પાણિની, ચંદ્ર, જનેન્દ્ર, વિશ્રાન્તદુગ ટીકા જેઈને સંસ્કૃત પ્રાકૃત શબ્દની સિદ્ધિ માટે પધગદ્યરૂપ ૭૦૦૦ શ્લોક પ્રમાણ જાબાલિપુરમાં સં. ૧૦૮૦માં રચ્યું. – જૈન સાહિત્યને ઇતિહાસ પૃ. ૨૦૮ [ વિ. ૩; પ્ર. ૧ ] જિનેશ્વરસૂરિએ પ્રમાણે લક્ષણને અન્ને જણાવ્યું છે કે “જન લોકોનું કોઈ શબદ લક્ષણ (વ્યાકરણ) નથી.” તેમ ન્યાયલક્ષણ નથી તેથી તેઓ અર્વાચીન છે. આ જાતને આક્ષેપ દૂર કરવાને માટે બુદ્ધિસાગરસૂરિએ પદ્યબંધ નવું વ્યાકરણ રચ્યું છે. -જૈન સાહિત્યનો ઈતિહાસ ( વિ ૩; પ્ર. ૧) ટિપ્પણમાં પૃ. ૨૦૮ ३ तत्रान्यदाययौ चान्द्रगच्छपुष्करभास्कर:।। ક : પરરાયુત નિઃ ૨૨ , મ, go For Private And Personal Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir आ० जिनचंद्रसूरि और सम्राट अकबर [ एक संशोधन ] रुखक क-श्रीयुत अगरचंदजी भंवरलालजी नाहटा जैन सत्य प्रकाशके १२ में " सम्राट अकबरनो धर्म मत " नामक मुनिराज श्री शामविजयजी अनुवादित लेख प्रकाशित हुवा है । वह लेख बंगला मासिक प्रवासी " के वर्ष ३३, खंड २, अंक ५ में अब्दुल मउदुम महाशय का है । "" नामक प्रस्तुत लेखसे " जैनधर्मना जाचार्यानो सम्राट उपर प्रभाव स्थंभ से-" कहवामां आवे छे के जिनचन्द्रे अकबरने जैनधर्मनी दीक्षा ( जैनत्व ) आपी हत्ती, किन्तु जेम जेसुर धर्म याचक गण अकबरने क्रिश्चियन थवानी खोटी बातो चलावे हे, तेम आ कथन पण सर्वथा असत्य है, छर्ता जरूर हीरविजय ( सूरि ) ए अकबरने, पांजरामां पूरेला पक्षीयोने छोडवानी तथा अमुक दिवसोमां प्राणी-हत्या बंद करवानो उपदेश आप्यो हती ( इ. स. १९८२) तेणे पोताना धर्मावलम्बिओ माटे घणी अनुकूलता मेळवी हती. बरे मांसाहार छोड्यो अने प्राणीहत्या निवारी ते हीरविजयसूरि बगेरेने प्रसावे ज बन्धुं छे बनवा पाम्युं छे " "-लिखा है मूल लेखक महोदय को हमारी लिखित युगप्रधान श्री जिनचन्द्रमूरि नामक पुस्तक नहीं मिली होगी एवं शाही फरमान जो कि सन १९१२ ई. की सरस्वती में छपा है, नहीं देखा होगा | अन्यथा वह यह बात कदापि नहीं लिखता । पूज्य मुनि महोदयने उस लेख का अक्षरशः अनुवाद ही दीया है औऔर किसी विषय के संबंध में कोई भी टिप्पनी नहीं दी है अतः इस विषय के बारे में भी कोई टिप्पनी या आवश्यक संशोधन नहीं किया, अतः यह लिखा है । 1 For Private And Personal Use Only 27 हमारे उक्त ग्रन्थ में उपर्युक्त फरमान पत्र के अतिरिक्त अन्य शाही फरमान, एवं समकालीन कर्मचन्द्र मंत्रिवंश - प्रबन्ध आदि ऐतिहासिक ग्रन्थ, अन्य राम, गढिएं, शिलालेख आदि सैकडों प्रमाण यत्र तत्र भरे पडे हैं। किसी विपक्ष विद्वानको जिनचन्द्रसूरिजी के साथ अकबर का क्या सम्बन्ध था यह जानने के लिए उक्त पुस्तक के पढने के बाद और प्रमाणों की आवश्यक्ता नहीं प्रतीत होगी । इतिहास के धुरन्धर विद्वान महामहोपाध्याय रायबहादूर पं० गौरीशङ्कर हीराचंद ओझाने अपनी सम्मतिमें, जो कि पुस्तक में छपी है, लिखा है कि " सत्रहवीं शताब्दी के जैन समाज के आचार्यों में एक श्रीजिनचन्द्रसूरिजी नामक बढे ही प्रभावशाली जाचार्य हो चुके हैं, जिनका उपदेश उस * सन् १५८२ होना चाहिये. Page #28 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન સત્ય પ્રકાશ [१५ ३ समय के तत्कालीन मुगल बादशाह अकबरने सुनकर अपने साम्राज्यमें से हिंसा-वृत्तिको बहुत कुछ रोक दी थी। उनकी तपस्या और त्याग वृत्तिने बादशाह का चित्त जैनधर्म की ओर खींच लिया थी, जिससे जैनधर्म का विकास होकर उस तरफ उत्तरोत्तर आस्था बढती जाती थी। फलतः बादशाह अपने यहां प्रायः जैन साधुओं को बुलाकर उनसे उपदेश ग्रहण किया करता था। वह जैन समाज के लिए स्वर्ण युग था और कर्मचन्द्र वच्छावत जैसे श्रावक उसमें मौजूद थे ।" इससे भी अधिक प्रमाणभूत सम्राट अकबर के दिए हुए फरमान पत्रों के अनुवाद का आवश्यकीय उद्धरण नीचे दिया जाता है, जिससे यह बात सर्व-मान्य और प्रमाणभूत सिद्ध हो ही जायगी। “ इन दिनों में ईश्वर भक्त व ईश्वरके विषय में मनन करनेवाले जिनचंद्रसरि खरतर भट्टारक को मेरे मिलने का सौभाग्य प्राप्त हुआ। उसकी ईश्वरभक्ति प्रगट हुई, मैंने उसको बादशाही मिहरघानियोंसे परिपूर्ण कर दिया ।" -(युगप्रधान जिनचन्द्रमूरि, पृ. ३०६)॥ __“युगप्रधान जिनचन्द्रसूरि व जिनसिंहमूरि जो ईश्वरभक्त व ईश्वर के विषय के पंडित हैं; चाहिए कि उनको तसल्ली देने का प्रयत्न करें (याने प्रसन्न रखें), कोई उनके साथियों को दुःख न देने पावे। यदि वे अपने किसी चेले या साथी को अपने पास से दूर कर दें तो किसी को ऐसे (उस) व्यक्ति की सहायता नहीं करना चाहिए। उनके उपासरों व मन्दिरों आदि में कोई भी किसी तरह से भी उनके कार्य में विघ्न न डाले।" (पृ. ३०५) “ इससे पहले शुभ चिन्तक तपस्वी जयचंद (जिनचंद्रमरि) खरतर (गच्छीय) हमारी सेवा में रहता था। जब उसकी भगवद्भक्ति प्रगट हुई तब हमने उसको अपनी बडी बादशाही मिहरवानियों में मिला लिया” “ इन दिनों आचार्य जिनसिंह उर्फ मानसिंहने अरज कराई कि जो उपर लिखे अनुसार हुक्म हुआ था वह खो गया है इस लिए हमने उस फरमान के अनुसार नया फरमान इनायत किया है । चाहिए कि जैसा लिख दिया गया है वैसा ही इस आज्ञा का पालन किया जाय! इस विषय में बहुत बडी कोशीस और ताकीद समझ कर इसके नियम में उलट फेर न होने दे । (पृ. २७८ ) एक ऐतिहासिक विषय में कोई भूल न कर बैठें इसी हेतुस हमने यह लिखा है। आशा है इससे इतिहास प्रेमियों को अवश्य महायता होगी। For Private And Personal Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org જેનોનો અહિંસાવાદ Acharya Shri Kailassagarsuri Gyanmandir લેખક:-મુનિરાજ શ્રી દક્ષવિજયજી ( ગતાંકથી ચાલુ ) કે જેમાં તાકિ કાનો દૃષ્ટિએ હિંસાનું લક્ષણ-કેટલાક એવા વિષયેા છે સવ દર્શનકાર સહમત (એક મતવાળા ) હાય આ અહિંસાને પણ તેવા જ વિષય છે. હિંસા એટલે સ્કુલ દૃષ્ટિએ અને લોકોકિત પ્રમણે કોઈ પણ જીવનું મરણુ નિપજાવવું. ઉપયુંકત લક્ષણને અનુસરતુ જ લક્ષણ નૈયાયિક પણ કરે, જેમકે ‘ઘર્મપ્રાળ ગીસંયામર્થ્યતા મળમ ' હું પ્રાણ અને સરીરના ચાગના જે છેલ્લા વિનાશ તે મરણુ કહેવાય છે, એટલે પ્રાણુ અને શરીરના સંયોગના વિનાશ (વિયેાગ ન કરવા તે અહિંસા કહેવાય છે. આવી રીતે સીધી યા આડકતરી રીતે સર્વ દર્શનકારે અહિં સાને અપનાવી છે, તે જ મા ધર્મની વાસ્તવિક વિશાળતા બતાવે છે. અહિંસાના પ્રકારઃ દ્રશ્ય અને ભાવને આ તે દરેક વસ્તુના ચાર ભેદો સંભવે છે, તે પ્રમાણે દ્રવ્ય-ભાવને સાશ્રીને અહિંસાના ચાર પ્રકારો શાસ્ત્રમાં વર્ણવ્યા છે, જેવા કે (૧) દ્રવ્યતો માવતÆ-દ્રવ્યથી અને ભાવથી (૨) દ્રવ્યતો તો માવતઃ-દ્રવ્યથી ખરી પણ ભાવથી નહિ, (૭) ન શ્ચતો માવત-દ્રવ્યથી નહિ પણ ભાવથી અને (૮) ન વ્યસો ન માવત દ્રવ્યથીએ નહિં અને ભાવથીએ નહિં. ઉપર્યુક્ત ચાર પ્રકારમાંથી છેલ્લા પ્રકાર અન્ય છે, તેથી તેના ત્રણ જ ભેદ સભવે છતાં પણ દ્રવ્ય અને ભાવને આશ્રીને જ ચાર પ્રકાર બતાવ્યા છે. છે, અહિંસાના પ્રકારોમાં હિંસાના પ્રકારો કેમ ?-અહિંસા એ હિંસાના અભાવ સ્વરૂપ છે, અને સામાન્ય નિયમ એવે છે કે જે વસ્તુના અભાવ જણાવે હોય તે વસ્તુનું જ્ઞાન પ્રથમ ડાવુ જોઇએ. તથા વસ્તુના ભેદાને લખને તેના અભાવમાં શુ ભેદો પડે છે. પ્રસ્તૃતમાં હિંસા અભાવ અતાવવાના છે, માટે હિંસાનુ જ્ઞાન તે પ્રથમ જોઇએ. તા હિંસાના ભેદને લઇને તેના અભાવ (સ્વરૂપ અહિં સા)માં પણ ભેા પડે છે, કારણ કે જે વસ્તુ જેટલા પ્રકારની હોય તેનો અભાવ પણ તેટલા જ પ્રકારના થાય છે. આટલા જ કારણથી અહિંસાના પ્રકાગમાં હિંસાના પ્રકાર બતાવ્યા છે. દુષ્યન્ત દ્વારા અહિંસાના પ્રકારોની સકલના-દાખલા તરીકે- હરણની પ્રાણ હરણ કરવાની ભાવનાવાળો કોઇ પુરૂષ બાણુ લઇને જંગલમાં ગયા. ત્યાં તેણે હરણ જોયું, હેવાની સથે જ કાન સુધી ધનુષ્યની દોરી ખેંચીને આણુ હાડયું. તે બાણુથી વિધાયેલુ ખીચા રણ મને શરણ થયું. હું આ ‘વ્રુક્યો. માવતથ્ય ' એ પહેલા પ્રકાર બરાબર ઘટી ના છે. હાહુને મારવાની બુદ્ધિથી તીર છેડ્યુ અને તેથી તે મરી ગયું, મટે દ્રવ્યથી અને ભાવથી બન્નેથી હિંસા થઇ. ખીજો પ્રકાર-‘ પ્રશ્ર્ચતો નો માયત :’ આ પ્રકાર યોમિત ચાલ ધોંસગ પ્રમાણુ ભૂમિ જોઇને ચાલવું) તેમાં તીવ્ર ઉપ For Private And Personal Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૮] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૩ ગવાળા સાધુ મહાત્મામાં કારનું પ્રસગે ચાલતાં સંભવે છે. જેને માટે પૂર્વાચાર્ય ભગવોએ ફરમાવ્યું છે કે – " उच्चालियम्मि पाए इरियासमिअस्स संकमठाए । वावज्जेज कुलिंगी मरिज तं जोगमासजा ॥१॥ (उच्चालिते पादे ईर्यासमितेन संक्रमणार्थम्। व्यापद्येत कुलिङ्गी म्रियेत तं योगमासाद्य ॥१॥) न य तस्स तण्णिमित्ती बंधो सुहुमो वि देसियो समये । जम्हा सो अपमत्तो सा य पमाओत्ति निद्दिष्ट्ठा ॥२॥ ( ર ત તન્નમિત્તો વધઃ મોડ િાિતઃ રમ यस्मात्सोऽप्रमत्तः सा च प्रमाद इति निर्दिष्टा ॥२॥") અર્થ-ઈસમિતિ (સરા પ્રમાણુ ભૂમિ આગળ જેને ચાલવું તે) માં ઉપયોગ વાળા સાધુમહાત્માઓ ચાલવા માટે પગ ઉપાડે (અને મૂકી તેમાં બે ઇન્દીરાદિ સુદ્ર જંતુઓ, તેવા સમયેગ પામીને મરી જાય; તે પણ તિિમત્તક (એટલે તે દ્રવ્ય હિંસા નિમિત્તક) સૂક્ષ્મ પણ (ક) બંધ શાસ્ત્રમાં (આપણા જ્ઞાની ભગવતીએ) બતાવ્યું નથી; કારણકે મુનિઓ તો પ્રમાદભાવથી રહિત હોય છે, અને હિંસા તે પ્રમાદ ભાવથી થાય છે, એમ અહિંસાના લક્ષણમાં બતાવી ગયા છીએ. માટે જ્યાં પ્રમાદ ભાવને અભાવ છે, ત્યાં બીલકુલ હિંસા નિમિત્તક રોષ લાગતો નથી. પ્રકાર ત્રીજો માવો ન થત: આ પ્રકારમાં દાખલા તરીકે કોઈ પુરૂષ મંદ મંદ પ્રકાશવાળા પ્રદેશમાં, કાંઈક ગુચળું વળેલી દેરડી જઈને અરે ! આ તે સર્ષ છે, એવા સંભ્રમ પૂર્વક તેને મારી નાંખવાની બુદ્ધિથી શીઘ્ર મ્યાનમાંથી તરવાર બહાર ખેંચી તેના ઉપર ચલાવે. તેવા રથળમાં ભાવથી હિંસા છે પણ દ્રવ્યથી નથી કારણકે–તેના હૃદયમાં તે સાપને મારવાની ભાવના હતી, માટે ભાવથી હિંસા થઈ, પણ સપને બલે દેરડી કપાણી, તેથી દ્રવ્યથી હિંસા ન થઈ. આ રીતે જો પાર ઘટી ગો. વળી આ ત્રીજા પ્રકારને તંદુલમય કે જે રવયંમ સમૃમાં મહામત્યની ચક્ષુની પાંપણમાં ઉત્પન્ન થાય છે, તે- યથાર્થ સિદ્ધ કરી આપે છે. મહામસ્ય જ્યારે પિતાનું મુખ ફાડીને સમુદ્રનું જળ પિતાના વદનમાં છે. ત્યારે જળની સાથે અનેક છે ? કમાવો-જ્ઞાન-ન્નાથ-વાર્થ -રાજ-વ-જિજ્ઞ-guળધાનधर्मानादरभेदादष्टविधः ।। પ્રાણી જેનાથી મોક્ષમાર્ગ પ્રત્યે શિથિલ ઉદ્યમવાળે થાય તે પ્રમાદ કહેવાય છે. જે મુનીન્દ્ર થી તીર્થકર દેએ આઠ પ્રકારનું પ્રતિપાદન કર્યો છે. તે આ પ્રમાણે (૧) અજ્ઞાન=મૂઢતા. (૨) સંશય સંદેહ, (૩) વિપર્યય=મિથ્યાજ્ઞાન. (૪) રાગ=પ્રીતિ. (૫) ઢા==અપ્રીતિ. (૬) સ્મૃતિ બ્રશ=વિમરણશીલતા. (૭) યોગદુપ્રણિધાન=મન, વચન અને કાયાની દુષ્ટ પ્રવૃત્તિ અને (૮) ધર્માનાદર=શ્રી અરિહંત ભગવતે પ્રરૂપેલા દયામય ધર્મ પ્રત્યે અનુદ્યમ. ઉપર્યુક્ત આઠે પ્રકારના પ્રમાદથી રહિત મુનિમહાત્માઓને દ્રવ્યહિંસા નિમિત્તક લેશ માત્ર પણ દોષ લાગતો નથી, For Private And Personal Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir श्री कदम्बगिरि तीर्थस्तोत्रम् कतः-मुनिराज श्री वाचस्पतिविजयजी (રું વર્ચવામાન નીચ) अतीतवीतरागिणो जिनेश्वरस्य भाविनस्सुनीतिरीतिरञ्जितं सुकीर्तिसौधशेखरम् । सुरासुरेशनन्दनं विलोकनाय नायक, स्तुवे कदम्बभूभृतं नरामरेन्द्रसेवितम् ॥१॥ अतीतसार्वसम्प्रतेर्गणाधिपो मुनीश्वरस्सहैव कोटिसंख्यकैर्मुनीश्वरैश्शिवं ययौ । इतस्ततो भ्रमन्ति ये प्रमादपाशबद्धिताः, करागतं महामणिं त्यजन्ति तेऽभूतं परम् ॥२॥ - તુવે તે गणाधिपास्यनिर्गतामृताभिधारवार्तया, नृपाधिपार्षभिर्मुदा जिनेन्द्रभक्तिभावितः । कदम्बतीर्थपर्वते सुधर्मवाटिकान्तरे, प्रभाविवीरशासनाच्चकार वीरमन्दिरम् ॥ ३ ॥ स्तुवे कदम्ब० सदाद्यकूटसन्निभं समस्तजन्मपावकं, समग्रवस्तुशाश्वतं सुपुण्यमन्दिरायितम् । સંખ્યાબંધ નાના મોટા ભૂસ્યો તથા અન્ય જળચરો તેના મુખમાં પ્રવેશે છે. અને મુખ બંધ કરે ત્યારે દાંત તથા દાઢના પિલાણ ભાગમાંથી કંઈ નાના નાના ભયે તથા અન્ય જળચર જી, બહાર નીકળતા પાણીની સાથે ની બળી જાય છે. આ બધું મહ ભજ્યની ચક્ષુની પાંપણમાં રહેલ તંદુલમય જોયા કરે છે. અને મનમાંને મનમાં ચિંતવે છે કે આ કેવો મૂર્ખ છે! આટલા બધા જીવોને પાછા જવા દે છે. આને સ્થાનકે જે હું હોઉં તે એકને પણ જીવતો ન જવા દઉં, સર્વનું ભક્ષણ કરી જાઉં.' અહીં તંદુલમસ્ય, દ્રવ્ય હિંસા તો કરેત જ નથી; કેવળ મનથી જ ભાવ હિંસા ચિંતવે છે, તે પણ કોમળ હયે ચિતવતો હોય છે, તેને ભાવ હિંસા નિમિત્તક : દઢ કર્મબંધ ન થાય, પરંતુ અતિ કઠોર તેમજ નિષ્ફર હૃદયથી વારંવાર હિંસા કરે છે કે જે રદ્રધ્યાનમાં પરિણત થઈ નરકનાં ઘર અસહ્ય દુ:ખ ભેગવવાનો અધિકારી બને છે. અહીં મારે પ્રસંગોપાત્ત કહેવું જોઈએ કે—કૌતુક, પ્રમાદ કે ગર્વથી, પ્રચુર-દુષ્ટ અધ્યવસાય (ભાવનાને પ્રતાપે કઠોર હૃદયી આભાની, અન્ય જીવોને કષ્ટમાં નાંખવાની કે મારી નાંખવાની જે ઈચ્છા, તે ભાવ હિંસા કહેવાય છે. જે ભાવ હિંસા પ્રાંતે રોદ્રધ્યાનરૂ૫ બની અર્ધગતિને અપનાવે છે. કારણકે કઠેર હૃદયી ભાવ નિચે રૈદ્રધ્યાનમાં પરિણામ પામે છે. અને કોમળ હૃદયભાવ આર્તધ્યાનમાં પરણુત થાય છે. વળી એ પણ ચેસ છે કે-કઠોર હૃદયના અભાવે રોદ્રધ્યાન શ્રી પ્રસન્નચંદ્ર રાજર્ષિની જેમ નિષ્ફળ નિવડે છે. હવે ચૂંથો પ્રકાર રૂચત માયત દ્રવ્યથીએ નહિ અને ભાવથીએ નહિ. આ ચૂંથો પ્રકાર તે શુન્ય છે. આવા પ્રકારની હિંસાને જે પ્રતિપક્ષ તે “અહિંસા ” કહેવાય છે. For Private And Personal Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન સત્ય પ્રકાશ [१३ विकल्पकल्पपादपं त्वरैय कामितप्रदं, सुभव्यमानसोत्पलप्रफुल्लने दिवाकरम् ॥ ४ ॥ वे कदम्ब० जलावगाहनागतप्रशस्तलोकराजिता, सदा पवित्रशाश्वताचलोपकण्ठवाहिनी । सरिद्वरा यदुत्तरा विभाति पूर्वगामिनी, सदा जगत्त्रयप्रसूर्महीतलेव विस्तृता ॥ ५ ॥ स्तुवे कदम्ब० सुरत्नभेषजान्विते कदम्बतीर्थ ईरिते, सुराष्ट्रदेशजाः प्रजाः कथं भजन्ति दीनताम् । विनाशयन्ति तामस बहिर्गतन्नु भास्करास्स्वदेहमन्दिरामतिं विहन्ति हन्तितामसम् ॥ ६ ॥ वे कदम्ब शुभोत्तरायणे रवौ सुदीपपर्ववासरे, जना मुदाऽत्र मण्डलं न्यसन्ति भावपूर्वकम् । अमोघमस्ति दर्शनं समग्रविघ्नदारकं, तदीयवृष्टिगोचरास्सुरा भवन्ति निश्चितम् ॥ ७ ॥ स्तुवे कदम्ब० सुरत्नकामधेनवो यथेष्टसिद्विदायका, दरिद्रतापिशाचिनी विलोक्य यं सदा गता । सुनतमौषधादयस्स्वदीपभाचयैश्शुभैरभाग्यमन्दिरात्तथा तमो हरन्ति दीनताम् ॥ ८ ॥ स्तुवे कदम्ब० बलाहकेन वेष्टितप्रभाकरांशुवन्नृणां, न गोचरा भवन्ति ते क्रमेण कालहानितः । अनेकरस्नसंचयो नगाधिराडयं सदा, पुनर्भृशं प्रसिद्धतां गमिष्यति प्रभावतः ॥ ९ ॥ स्तुवे कदम्ब ॥ प्रशस्तिः ॥ ॥ शार्दूलविक्रीडित वृत्तम् ॥ श्रीशत्रुञ्जयतीर्थराजतिलक श्रीसंप्रति तीर्थपं, जीवानामभयप्रदानकुशलं श्रीनेमितीर्थेश्वरम् । स्मृत्वेमां रचितः प्रभावकलितां वाचस्पतिस्संयतो, लोकानां हृदये मुदं वितनुतां स्तोत्रस्रगेषा चिरम् ॥ १ ॥ कैवल्यालयरोहणे क्षितितलात् सोपानपद्यावली मादायाशु मुदापवर्गकमला श्रेयस्करी प्राप्यताम् नित्यानंदनसंपदे भवतु मे शैलेशचूडामणि स्सत्वेभ्यो विदधातु कामितफलं कादंबकस्तीर्थराटु ॥२॥ For Private And Personal Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જેનદર્શન અને આમોદ દોષ [“કલ્યાણ” માસિકમાંના એક લેખ સંબંધી વિચાર! લેખકઃ–શ્રીયુત શંકરલાલ ડાહ્યાભાઈ કાપડિયા, પાલિતાણા. કલ્યાણ માસિકના વર્ષ દશમાના પહેલા અંક તરીકે યોગાંક નામને મેટ દળદાર અંક પ્રગટ થયો છે. તે અંકમાં “ચોરાય કુછ હાનિકા સિદ્ધાંત” નામ લેખ વિદ્વાન વામન મારતનrg લખેલો છે. તેમાં “આત્મા” સંબધીની માન્યત માં, નવીન મા ચામર રોષ ઉપસિથત હૈ. એમ, નીચેનું લખાણ એકાંત દષ્ટિએ લખી, માનવામાં આવ્યું છે, તે સમીચીન નથી. એમાં જૈન સિદ્ધાંત સંબંધી માન્યતામાં તેમની ગેરસમજ થતી હોય તેમ અવકાય છે. કારણ કે રબર પુલ છે, રૂપી છે, સાવયવી છે. ત્યારે આને ચેતન છે, અરૂપી છે અને નિરવયવી છે. તેથી રમ્બરને દાખલ આપી આત્માને તેની સાથે સરખાવી શકાય નહિ. વળી જે પુદગલ છે તે રૂપી અને વિનાશી છે, તેથી તેના ખંડનાત્મક દ્રષ્ટિએ જેટલા વિભાગ કરવા હોય તેટલા થઈ શકે છે, તેથી તેમાં કેદ થવો સંભવી શકે છે, પરંતુ જે આત્મા અરૂપી, અવિનાશી અને અખંડ છે તેની તુલના પુદગલ ધર્મની સાથે કરવી તે અવાસ્તવિક છે, તે સાધારણ બુદ્ધિથી પશુ સમજી શકાશે. તેથી જ આ લેખને અત્રે રસ્થાન આપવાની અનિવાર્ય જરૂર પડી છે. યોમાંકના ૨૮૪ માં પાને નીચે પ્રમાણે તેઓ મહાશય જણાવે છે - “जैन लोग आत्माको शरीरपरिणाम-हस्तीका आत्मा हस्ती-शरीर जीतना लंबा व चौडा, घोडेका आत्मा घोडेके शरीर जितना, और पिपिलिकाका आत्मा उसके अपने शरीर जीतना मानते हैं । शरीर परिणाम माननेसे संकोच विकासवाला मानना होगा, और जो पदार्थ संकोच विकासवाला होता है वह रबरके समान सावयव होता है । सावयवके लिये घटके समान परिणामि होना आवश्यक है । अतः जैन दर्शनमें भी आत्मोच्छेद दोष उपस्थित है." ઉપર પ્રમાણે તેમાં લખાણ આલેખવામાં આવેલું છે. પ્રથમ તો લેખક મહાશય રખરને દાખલે આપી રબર લાંબુ ટુંકુ થાય છે તેથી તે સાવયવી છે એમ કહી આભેદને દોષ પ્રતિપાદન કરે છે. આ સંબંધમાં જૈન માન્યતા કઈ છે તે વિચારીએ. અમારામાં એક શિષ્ય ગુરૂમહારાજને પૂછેલું કે હાથીનો આત્મા મોટો અને કિડિને આત્મા ના હશે? ત્યારે ગુરૂ મહારાજે જણાવ્યું કે હે શિષ્ય ! તું માને છે તેમ આત્મા નાને મોટો નથી, તે તે પોતાના જ વરૂપે રહે છે. સર્વ કોનો આત્મા એક સરખો હોય છે. આમાના અસંખ્યાત પ્રદેશ છે. તે જે પુદ્ગલ શરીરમાં દેહ ધારણ કરે તેને વ્યાપીને રહે છે. શરીરના કોઈ પણ ભાગ ઉપર ચેટીઓ ભરો તે તેથી આખા શરીરને સહન કરવું પડે છે. તેથી તે ઉપરથી પણ સમજાશે કે આત્મા જે શરીરમાં વ્યાપીને રહે છે-તેના દેહપ્રમાણુ અસંખ્ય આત્મ પ્રદેશ વ્યાપીને રહે છે. આત્મા શિવ-નિરૂપવ, અયલ-સ્થિર, અરૂ For Private And Personal Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૯૨] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૩ રાગરહિત, અણુત-અંતરહત, અક્ષય-ક્ષય રહિત, વીડારિત) અપુ ગુતિ (પુનરાગમન રચિત)· જ્યાંથી પાછા અવ્ય્યાહુ- અવ્યાધ ( બાધા નથી આવવું, તે મુજબ છે. આગળ લખત પહેલાં ભરે પ્રાસ્તાવિક જણાવવુ પડે છે કે જૈન સિદ્ધાંત એકાંત નથી, પણ અનેકાંતની ભૂમિકા ઉપર તેના સિદ્ધાંત ચયા છે. તેથી કરી તે દરેક વસ્તુને રયાદ્વાદ દૃષ્ટિથી તપાસે છે. ટાલની જેમ એ આબુ તપ સવથી તેનું સ ંપૂર્ણ સ્વરૂપ સમજાય છે તેમ જિતંત્ર પ્રભુ કથિત સિદ્ધ તે દરેક વસ્તુને નિશ્ચય અને વ્યાવહારિક દૃષ્ટિથી તપાસે છે. દરેક દ્રવ્યમાં સામાન્ય અને વિશેષ ધનની પ્રરૂપણા કહી છે. આમ બન્ને દૃષ્ટિના વિચ ર કર્યા વિના ભ‰ભલા વિદ્વાન પણ તેના સિદ્ધાંત સમજવામાં ગ્રંથાં ખાય છે. જગદ્ગુરૂ શ્રીમત શકરાયાયજી જેવી પ્રતાપશાળી અને પ્રભાવશાળી વ્યકિતએ પણ જનાના સાાદ સમજવામાં એકાંત દૃષ્ટિથી ભૂલ કરી છે. અને તેટલા માટે તેમના પરમ શિષ્ય, કાશી હિંદુ વિશ્વ વિધાલયના દર્શન શાસ્ત્રી મુખ્ય અધ્યાપક શ્રીયુત ફણીભૂષણ બ” એમ. છે. મહાશયે સ્પાદન સિદ્ધાંતને અભિપ્રાય આપતાં જણવ્યું છે કેઃ—— 'जैनधर्म में स्यादवाद शब्द द्वारा जो सिद्धांत प्रकाशमान हो रहा है, उनको तथा स्वरुपमें न समजने के कारण हि कतिपय लोगोंने उस सिद्धान्त काउपहास किया है. वह केवल अज्ञानता का हि प्रभाव है. कईक महाशय उनमें दोष तथा भिन्न भिन्न अर्थका आरोपण करना भी नहि चुके है. मैं तो यहांतक कहने का साहस करता हूँ की इस दोष से विद्वान् शंकराचार्य जैसे भी मुक्त नहि है. उन्होंने भी स्यादूवाद धर्म प्रति अन्याय हि किया है. साधारण विद्वानकी ऐसी भूल कीसी तरह भी क्षम्य मान ली जाय- परंतु मुझे स्पष्ट कहने की आज्ञा मिले तो कहुंगा कि भारत वर्ष ऐसे विद्वान् पुरुषोंका यह अन्याय हमेशा के लिये अक्षम्य गिनना चाहिए.' 66 આ ઉપરથી સમન્વયુ હશે કે જેનેના સિદ્ધાંતો એકાંત ના ઉપ કાયા નથી. પણ અનેકત દ્રષ્ટિ તે રયા છે. માટે તાલની મે॰ાળુ જેમ તપાસવી, તેની પેઠે તેની દરેક માન્યતાઓ વ્ય હાર અને નિશ્ચય દૃષ્ટિથી તપાસવા જેવી છે. અને તેમ કરવામાં આવશે તે જ વસ્તુથતિનાં સંપૂર્ણ જ્ઞાનનો ભાસ થશે. હવે આ સંબંધમાં શસ્રમાં શું લખાણ તે તપાસીએઃ - જૈનધર્મ જગતમાં મુખ્ય જીવ તત્ત્વ અને અવ તત્ત્વ અેમ એ તમાતે છે. તેનાં જીવતત્ત્વના ચેતન એ એક ભેદ અને અજીવ તત્ત્વમાં ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, કાળ અને પુદ્ગલાસ્તિકાય એમ પાંચ ભેદ મળે છે. જેથી ઉપરનાં છ દ્રવ્યો આખા જગતમાં ન્યપ્ત છે, એવું જૈન શાસ્ત્ર માને છે. તેમાં જીવનુ લક્ષણ દર્શાવવા માટે નચેની ગાયા આપેલી - नाणं य दंसणं चेव, चरितं तवो तहा । वीरियं उवयोगो य, एवं जियस्स लक्खणं ॥ અર્થ: (જ્ઞાન) વિશેષાવષેધ, (શૅનં) સામાન્યાવળા, (ચfરે) ચારિ, (સપન્તથા તથા તપ, (વીર્ય) સામર્થ્ય અને ઉપયોTM ( ચેતના શક્તિના વેપાર ) TAX એ જીવનું લક્ષણ For Private And Personal Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org જૈનદશન અને આત્માઅેક દાય અક૨~૩ ] અજીવ દ્રવ્ય માટે નીચેની ગાથા છે धम्मा धम्मा गाला तिय तिय भेदा तहेव अद्धाय । खंधा देश पपला परमाणु अजीव चउदसहा ॥ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય; તેના સ્કંધ, દેશ અને પ્રદેશ એમ ત્રણ ભેદ છે. તેમજ સમય મળે તથા પુદ્ગલા સ્તકાયના સ્કંધ-સંપૂર્ણ ભાગ, દેશ-અવયવઅપૂભાગ, પ્રદેશ–અત્યંત સુક્ષ્મ અવયવો અને પરમાણુઓ એ ચાર ભેદો છે. આ પ્રકારે અજીવ તત્ત્વના પાંચ બે માને છે. તેમાં જીવ દ્રવ્ય ઉમેરત એક દર છ ગે જિતેંદ્ર ભગવાને કહ્યાં છે. હવે આ છ દ્રવ્યને વિષે પરિણમીત્વાક ધમને વિચાર કરીએઃ परिणामि जीव मुक्त सपपसा एग वित्त किरिया य । णिचै कारण कत्ता सव्वगय इअर अप्पवेसे ॥ અર્થ-(પરિમિ) રૂપાંતર પ્રાપ્ત થાય તે. (ૌત્ર) જીવ. (મૂર્ત) પ્રદેશ સહિત. (1) અેક સખ્યાવાળા, (ક્ષેત્ર) આધારભૂત દ્રશ્ય. ક્રિયા, (નિત્થ) નિત્ય, (દાળ) કારણ ભૂત. (f) સ્વતંત્ર ક્રિયા સબ્યાપક. (ફ્તર) વિપરીત-સર્વવ્યાપક નહિ તે (અવેરા) પ્રવેશ અન્ય અના પરિણામ રહિત. Acharya Shri Kailassagarsuri Gyanmandir [3] For Private And Personal Use Only રૂપી. (સપ્રવેશī:) (વિચા) ગત્યાદિ કરનાર (સર્વગત:) પરિણામ રહિત ઉપરની ગાથામાં અમુક દ્રવ્ય પરિણામી છે, અમુક મૂત છે, અમુક પ્રદેશી છે આદિ કહેલ છે તેમાં જીવ અને પુદ્ગલને પરિણામી કહ્યાં છે, પણ તે જીવે સંસારમાં પરિભ્રમણ કરે છે તે વ્યાવહારિક દૃષ્ટિએ કહેલ છે, બાકી તે નિશ્ચય દૃષ્ટિથી કાઇ દ્રવ્ય ખીજા દ્રષ્યમાં તદ્રુપ થતું નથી. અને તે માટે બધાં દ્રવ્યે વેસે એટલે અપ્રવેશી છે. તે પ સાથે માને છે. આ ઉભય દૃષ્ટિએ વિચારતાં કંઈ પણ દોષ મૂકવાનું કારણ રહેતુ નથી. સ્યાદ્વાદ દૃષ્ટિએ દ્રવ્યની સમજણ નીચે મુજબ છે આ વિશ્વમાં પૂર્વે વર્ણવેલાં છ દ્રવ્યો ઉત્પાદ, વ્યય અને ધ્રુવતારૂપ છે, એટલે તે પોતાના મૂળ સ્વભાવથી ધ્રુવ-નિય છે અને પર્યાય-વિવિધ અવસ્થાની અપેક્ષાએ અનિત્ય છે. એટલે ઉપજે અને વિનાશ પામે છે. જેમકે સેનાની કડી ભાંગીને કર્યું કરાવ્યું, તેમાં કંઠી નાશ પામે છે, કડ્ડ' ઉત્પન્ન થાય છે અને તે બન્ને અવસ્થામાં સાનું નિત્ય છે; તે ઉત્પન્ન કે વિનષ્ટ થતું નથી. આત્મા મનુષ્ય અવસ્થાની દૃષ્ટિએ જે છે; દેવ અવસ્થાની અપેક્ષાએ વિનાશ પામે છે અને મૂળ આત્મદ્રવ્યની અપેક્ષાએ નિત્ય છે, આ પ્રમાણે એક વસ્તુમાં પરસ્પર વિરૂદ્ધ જાતાં—નિત્ય અનિત્ય ધર્મો સાપેક્ષપણે સત્ય છે. તેવી રીતે ખીજાં બધાં દ્રવ્યો પગુ સાપેક્ષપણે ઉત્પાદ, વિનાશ તથા ધ્રુવ સ્વમાવવાળાં જાણુવાં. એટલે સર્વ દ્રવ્ય અમુક અવસ્થાની અપેક્ષાએ ઉત્પન્ન થાય છે, અમુક અવસ્થાની અપેક્ષાએ વિનાશ થાય છે અને મૂળ દ્રવ્યની અપેક્ષાએ ધ્રુવ રહે છે. કાઇ પણ દ્રવ્ય એકાંત દષ્ટિથી નિરપેક્ષપણે ઉત્પન્ન થતું નથી, નાશ પામતું નથી તેમ ધ્રુવ (અનુસ ંધાન પૃષ્ઠ ૯૪ ઉપર.) Page #36 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir मांडवगढ के तारापुर सूर्यकुंड का शिलालेख संग्राहक-नंदलाल लोढा, बदनावर (मालवा) (१) श्री गणेशाय नमः उदयति यस्मिन् भगवति भुवने जगन्ति......... श्रेयःप्रातिनिमितं स जयति सूर्याचितः सूर्यः ॥ १॥ श्री मालवोल्लसित मण्डप तुग दुर्ग साम्राज्य पूर्ण पुरुषार्थ सुखाभिलाषः ॥ प्रौढ प्रताप जित दिगवलयो विभाति भूवल्लभः खलचि (खिलजी) साहि गयासदीनः ॥ २ ॥ तस्मादवाप्तमहिमाबिन्दुः श्रीमालकुलसुधाब्धीन्दुः उल्लसति मेघमंत्री मफ्रल मुलुका (फ्करुल मुल्क) ख्यया विदितः ॥३॥ यः स्वाग्रजन्म वरजीवन मंत्री पुत्र श्री पुञ्ज मुञ्ज युजमर्पि(३) त राज्यभारः॥ दाता दयानिधिरुपार्जितपुण्यकीर्तिविश्वोपकार कृति कौतुकमातनोति ॥४॥ तस्याधिकारी पुरुषः परिषद्वरेण्यः पुण्यावदातचरितो रणमल्ल पौत्रः कारुण्य कोमलमति व्यवहारि पार्श्वपुत्रः पवित्रमटकू [तिलकू] शुभ कुक्षिरत्नम् ॥ ५ ॥ गोपालनामा सुगुणाग्र गण्यौ संग्राम जीजाख्य सुतौ विनीतौ ॥ नियोज्यगेह स्थितिकृत्यभारे तनोति चेतः सुकृतोद्यमेषु ॥६॥ पश्यत्सु साधुशरसाधनकोविदेषु॥ यस्यातिदुर्व्यधशराव्यविभेदनेन१ यतिजीकृत पुस्तक में [तिलकू] लिखा है, गताङ्क के मंदिर के शिलालेख में पार्श्वकी भार्या मटकू का नाम आया है इससे हमने मटकू और कोष्टक में यतिजी के उल्लेख का तिलकू लिखा है। (१४ ८3र्नु अनुसंधान. ) પણ નથી. આ પ્રમાણે નિત્ય, અનિત્ય આદિ અનેક ધર્મોને સાપેક્ષપણે સ્વીકાર કરે તેને સ્યાદ્વાદ કહે છે. તાત્પર્ય લખવાનું એ છે કે જેના સિદ્ધાંતો-તો તેની માન્યતાઓ જ્યારે સ્વાદવાદ દ્રષ્ટિથી નિહાળવામાં આવે ત્યારે જ તેનું ખરું હાર્દ સમજાશે. ઉપરની જ ગાથામાં જીવને કર્તા માનવામાં આવેલ છે. હવે જેને સૃષ્ટિ કર્તા ઇશ્વર नथा भानता " अप्पा सो परमप्पा" माना ते परमात्मा छे. तेने मेति र्ता કેવી રીતે કહી શકે? અહિંયા પણ જીવને વ્યવહારિક દૃષ્ટિથી, તે વ્યવહારમાં હોય એટલે સંસારમાં હોય ત્યાં સુધી વ્યવહારને કd માનેલો છે. બાકી નિશ્ચય દૃષ્ટિથી તે સ્વસ્વભ. વને જ કર્તા માને છે. માટે પરિણામી કહેવામાં પણ આ પ્રમાણે સમજવું. સારાંશમાં લખવાનું કે જૈનધર્મના સિદ્ધાંતને પાર પામવામાં ઉભય દષ્ટિને ધ્યાનમાં રાખી જે સમન્વય કરવામાં આવશે તે જ તે સિદ્ધાંતનું પૂર્ણ હદ સમજાશે. માટે અમારા જૈનેતર વિદ્વાન લેખક બંધુઓને તે પ્રમાણે જૈન સિદ્ધાંત વિચારવા પ્રાર્થીએ છીએ. For Private And Personal Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org अॅड २-३ ] સૂર્ય કુંડકા શિલાલેખ [54] (५) राज्ञा गुरुः स जगदेकधनुर्धरोपि तुष्टो भवत् खलचि साहि गयासदीनः ॥ ७ ॥ सचिवकृपालो राज्ञां कामप्यासाद्य भास्वतः स्वप्ने || व्यस्वय दुर्जित सुकृतप्रतिपत्न्यै सूर्यकुंडमिदम् ॥ ८ ॥ स्वस्ति श्री मति वीर वीक्रम शके नेत्राब्धि तिथ्युन्मिते (61) Acharya Shri Kailassagarsuri Gyanmandir (६) १५४२ ॥ कल्याणोदय शालिवाहन शके शैलाभ्रशक्राक्तिते ॥ १४०७ ॥ सत्यब्दे परिधाविनानि सहसः पक्षे वलक्षे तिथौ षष्ठयां भास्करवासरे श्रवण भे निष्पत्ति मागादिदम् ॥ ९ ॥ पूर्णचन्द्रगलितामृतधारा माधुरीभरधुरन्धरवारि ॥ सूर्यकुण्ड मिदमा पनुश्यानि - ... जलतां जनतानाम् ॥ १० ॥ यावच्छिव चन्द्रकलां विभर्ति श्रियो हरेर्यावदुरश्चकास्ति । तावत्प्रतिद्योतितसूर्यभक्तिस्थिरास्तु गोपालयशः प्रशस्तिः ॥ ११ ॥ इतिश्री सूर्यकुण्डम् ॥ छ ॥ स्थापितानेकभूपालः कृपालुर्ज्ञान निर्मलः । मेघमंत्रीश्वरोभा (८) [ तिधर्मध्यानेषु ] निश्चलः ॥ १ ॥ लक्ष्मीः श्री पुञ्जराजस्य मुञ्जराजा ग्रजन्मनः ॥ दातुस्तुलादिदानानान्धर्मेण परिवर्धते ॥ २ श्री कनक प्रभसूरौ गुरुभक्तो । भिल्लमाल वटगच्छे बहरागोपाल श्री योगेश्वरी गोत्रजा श्रिये तेस्तु ॥ ३ बोहरागोत्रे गोपाल... गताङ्क में तारापुर मंदिर के शिलालेख के विषय में जो " लेख का परिचय " का विषय छपा है उसमें सूर्यकुंड का उल्लेख किया है, और शिलालेख की नकल आगामी अंकमें प्रकाशित करने का जाहिर किया था । उक्त शिलालेख की नकल पाठकों की सेवा में पेश है । यह शिलालेख लंबा साठ ईंच चौडा ११ इंचके पत्थरपेकी ४४ इंच की लंबाई में सदर लेख है व बाकी १६ इंच पैकी दोनो तरफ आठ आठ ईंच नकशीदार बेल बूटे हैं । यह आठ पंक्तियों में लिखा है । यह शिला सूर्य के सन्मुख रहने से इसके अक्षर कहीं कहीं से चटक गये हैं । इस कुंड में उतरने के साथ ही दाहिनी दीवाल में उक्त शिला लगी हुई है और सीढी उतरने के सन्मुख भागके पश्चिमीय दीवाल में एक ताख बना हुवा है उसके अंदर हलके गुलाबी रंगके पत्थर पर फारसी का लेश खुदा हुवा लगा है । फारसी लीपी की अनभिज्ञता होने से आगे समय पर प्रकाशित करने का ध्यान दिया जायगा । यह कुंड अंदर से अष्ट कोण के आकार में बंधा हुवा होकर पानी भी हमेशा भरा रहता है। दक्षिण तरफ की दीवाल का भाग नष्ट हो गया है । इसकी सारी तामीर थोडे खर्चे से हो सकती है । उक्त सिलालेख की नकल हमने ता. २१-१-३७ को जाकर ली, लेकिन अक्षरों के चटकने के कारण अशुद्धियां रही । पश्चात् यतिवर्य माणकचंदजी इन्दौर निवासी कृत पुस्तक के पृष्ठ ८० से ८२ में उक्त लेख देखने में आया, जिसका अक्षरशः उतारा लिया गया । II For Private And Personal Use Only ************ Page #38 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [23] શ્રી જૈન સત્ય પ્રકાશ [ 44 3 यह लेख विक्रम संवत १५४२ शके १४०७ मार्गशीर्ष शुक्ल ६ रविवार को लगाया गया जो तारापुर मंदिरके नौ वर्ष पेश्तर का है । प्रथम कुंड बनवाया होगा और मंदिर का काम चलता रहा होकर गुरु महाराज का अवसर का योग मिलने पर विक्रम सं. १५५१ के वैशाख शुदी ६ को प्रतिष्ठा कराई होगी और वो शिलालेख लगाया होगा । कुंड और मंदिर गोपालने ही बनाये और सूरीश्वर श्री कनकप्रभरि महाराज से प्रतिष्ठा करवाई । गयासदीन बादशाह धनुषविद्या में निपुण होने से शिकार ज्यादे करता था । उनको उपदेश देकर यह हिंसा बंद करवाई । यतिजीने तो मांडवगढ के इतिहास में गोपाल को धनुष्य विधा में प्रवीण बताया और उससे बादशाहने खुश होकर अपना मंत्री बनाया । तात्पर्य संस्कृत के अथीं जान सकते हैं । उक्त कुंड बडा सुन्दर और अच्छी कारीगरी से बनाया गया है। शत्रुंजय तीर्थ का स्थापन करने के विचार से श्री सुपार्श्वनाथ प्रभु का मंदिर व शत्रुंजय तीर्थ आदि के पट्ट व सूर्यकुंड निर्माण किये यह स्पष्ट है । गताङ्क में तारापुर मंदिर के लेख में हमारा अभिप्राय का विषय छपा है उसमें इस सूर्यकुंड की जानकारी लिख दी गई है। मंदिर और सूर्यकुंड के जिर्णोद्धार की अति आवश्यकता है । अगर इसका ध्यान नहीं दिया जायगा तो भविष्य में रही सही वस्तु श्री मिटीया मेट हो जायगी या राज्य सत्ता में शाही इमारत के प्रबन्ध में चला जायगा । खास 66 "" मांडवगढनो राजियो, नामे देव सुपार्श्व । ऋषभ कहे जिन समरतां, पहोंचे मननी आश॥ इस चैत्य बंदन के दोहे का तात्पर्य उपर्युक्त मंदिर व सूर्यकुंड ही साक्षी देते हैं । यात्रार्थियों को यहां की यात्रा करने के साथ एक वक्त उसे भी देखने का ध्यान रखना चाहिये । २ स्वर्गस्थ मुनिराज श्री हिमांशुविजयजी महाराजने “वीणा” मासिक पत्र का वर्ष १० अंक ९ के जुलाई अंक में मंडप दुर्ग औरु अमात्य पेथड are लेख में लिखा है कि पूर्व समय में रामचन्द्र और सीताजी के वक्त में श्री सुपार्श्वनाथ की मूर्ति थी ऐसा उपदेशतरंगिणी में लिखा है । इस से भी वहां की बहुत प्राचीनता नजर आती है। For Private And Personal Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org સાહિત્ય ચર્ચા સુનિરાજ શ્રી ન્યાયવિજયજી હુમણાં હમણાં ગુજરાતી–સાહિત્યમાં જૈન ધર્મના ગુરુએ, સાધુ, સિદ્ધાન્ત અને તેના જ્યોતિષીની ચર્ચા ચાલે છે, તેમાં કેટલાક તા પોતાને જે જણાયુ તે રજુ કરે છે, જ્યારે કેટલાક અંગ્રહુબહુ થઇ કલ્પનાના કલ્લાએ રચી, જૈન સાધુઓને અને સિદ્ધ ન્તાને નીચે પાડવા પ્રયત્ન કરતા હાય એમ લાગે છે આના દૃષ્ટાન્તરૂપે kr રાજહત્યા ’’ના લેખક મહાશયના અને ભાઇ રતિલાલ દીપચંદ દેસાઇનો પત્રવ્યવહાર રજી Acharya Shri Kailassagarsuri Gyanmandir તેમે શ્રી. ચુનીલાલ વર્ધમાન શાહ ( સ્થાનકમાર્ગી ) જૈન છે. તેથી તદ્દન અનભિજ્ઞ હાય એ તા માનવા યોગ્ય જ નથી. જૈનધર્મના આચાય પાતાના રથાનથી રાત્રે બહાર ન જ જાય, છતાં 'યુત શાહને શા માટે એવી કપુના કરી, આચાર્યશ્રીને રાત્રે પાલખીમાં એસારીને ઉપાશ્રયની બહાર માલવાનું પસદ પડયું હશે ? કરી શકાય તેમ છે. જૈન ધર્મના સિદ્ધાંવિદ્વાન, ચારિત્રશીલ તેમજ સધ લઈને જનાર્ કેટલા શિમલ પાળનાર હાય છે, એની પણ શ્રીયુત શાહને ખબર નથી; એ આશ્ચર્ય જ છે તે ! એક જૈન લેખક પોતાની કલ્પિત માન્યતાઓ. ખાતર જૈન આચાર્યને, જૈન સધતે બદનામી મળે તેવુ કલ્પિત ચિત્રકારે અને તેના વિરોધ ઊડતાં કલ્પનાને પણ સાચી ઠરાવવા મથે; એ તા બહુ જ ખેદ અને દુઃખની વાત છે. શ્રીયુત શાહે જરૂર ભૂલો કરી છે. તે ભૂલોને સુભારવામાં તે પાછી પાની કરે તે જરાય ઉચિત નથી. . ' ગુજરાતી”ના તંત્રીજીને આર્ય બ્રાહ્મણા જ્યારે ગુરુ તરીકે પૂજાતા; X X X હમણાં ‘ગુજરાતી’ પત્રના ‘શ્રી કૃષ્ણાંક ' નીકળ્યો છે. તેમાં એની તંત્રી-નેધનાં વિચિત્ર અનુમાના જૈનધર્મના સાહિત્ય અને સિદ્ધાંતથી તત્રીજી કેટા અપરિચિત છે, તેનુ પ્રતિબિંબ રજુ કરે છે. એક માણુસ સ્વધર્મની પ્રસંસા કરે એ વાત જુદી છે; અને તેની સાથે અન્ય ધર્મોની નિંદા કરે એ વાત જુદી છે. આજે જ્યારે સાંપ્રાયિક વૈમનસ્ય દૂર છે; ત્યારે “ ગુજરાતી ”ના આ વિદ્રાન તંત્રીજી ફેલાય તેવા લેખા લખે એ કરી અકય સધવા માટે પ્રયત્ન કરાય સાંપ્રદાયિક મતભેદ વધે, વૈમનસ્ય લખે છે કેઃ— આશ્ચર્યજનક છે ! તેઓ .. અને ભાવનાઓ તેડવાના પ્રયાસ પ્રાચીન કાળથી ' · આર્ય પ્રજાની ધાર્મિક માન્યતા થતા આવ્યા છે. ×× × × ધ આર્ય બ્રાહ્મણુ સંસ્કૃતિ ઉપર અંદરથો અને બહારથી અનેક હુમલા થયા છે.” હું પ્રથમ હુમલા કરનારા મામાં આર્ય પ્રજાના એક ભાગ ચાર્વાક, જૈન, બાહુ આદિ હતા. તેમાએ થોડા વખત એ પાંચ સૈકા પોતાના પ્રભાવ ચમકાવ્યો.. પણ આખરે તેઓ નષ્ટ થય. ” “ જૈનેએ વેઃ નિંદા કરવા ઉપરાંત યયાગાદિ બંધ પાડવામાં આગેવાની લીધેલી. ” " For Private And Personal Use Only * સંસ્કૃતિના જ ખ્યાલ નથી લાગતે ! ખરી રીતે પેાતાને સર્વેશ્રેષ્ઠ અને સર્વોત્તમ માનતા અને તે પણુ Page #40 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન સત્ય પ્રકાશ જાતિના આધારે જ; ત્યારે જૈનધર્મે તેની સામે પડકાર કર્યો કે સાચો બ્રાહ્મણ તે છે જે બ્રહ્મચારી હેય, બ્રહ્મ ધ્યાનમાં લીન હોય, સદાચારમાં તત્પર હોય અને અધ્યયનઅધ્યાપન દ્વારા જીવન નિર્વાહ કરવા સાથે સત્યનો પરમ ઉપાસક અને સત્યને ખોજી હેય. બ્રાહ્મણો આ વસ્તુ ભૂલ્યા હતા; ધર્મ કર્મને છોડી માત્ર અર્થપ્રાપ્તિ એ જ જીવન ધ્યેય બનાવ્યું હતું આ સમયે જૈનધમે તેમને સાચી શિક્ષા આપી, બ્રાહ્મણ કોને કહેવાય એ સમજાવ્યું અને ધર્મભાવનાપ્રધાન આર્ય સંસ્કૃતિમાં જીવન–પ્રાણ ફૂકી તેને તેજ રાખી જૈનધર્મ સાચા બ્રાહ્મણની કદર કરે છે, જૈનધર્મ નષ્ટ નથી થયું. જૈનધર્મના સિદ્ધાંતની છાપ બ્રાહ્મણી સાહિત્ય ઉપર પણ પડી છે. હું તે ત્યાં સુધી કહું છું કે જ્યાં જ્યાં આર્ય સંસ્કૃતિ પૂર્ણ રૂપે વિકસી છે, ત્યાં ત્યાં જૈન ધર્મના સિદ્ધાંત મેજૂદ જ છે. આર્ય સંસ્કૃતિની સાથે “ત્ર ચત્ર તત્ર તત્ર હિ”ની જેમ જૈન ધર્મની પણ વ્યાપ્તિ છે જ ! જૈનધર્મના યોદ્ધાઃ સિદ્ધાંતની ઊંડી છાપ વેદ, ઉપનિષદો અને પુરાણમાં વિદ્યમાન છે. અને તેના દાર્શનિક અને વાદ ગ્રંથોએ પણ અનેકાન્તવાદ –અપેક્ષાવાદને સ્વીકારી જૈનધર્મનું વર્ચસ્વ સ્વીકાર્યું છે. આ સંબંધી તંત્રીને ખાસ જાણવું જ હોય તે “દર્શન ઔર અનેકાન્તવાદ ” નામક પુસ્તક વાંચે ! હવે રહી વેદ નિંદાની વાત. હિંસાપ્રધાન ની જૈનોએ જરૂર નિંદા કરી છે. આજ તે વેદધર્મના ઉપાસક હોવાને દાવ રાખનારા આર્યસમાજીએ પણ જેનેની આ વાત સ્વીકારે છે. આવું જ યને માટે છે. જે યજ્ઞોમાં નિર્દોષ, નિરાધાર પશુઓની ક્રૂરતાપૂર્વક હિંસા થતી, તે યજ્ઞો બંધ થયા હોય તે એમાં ભારત કે આર્ય સંસ્કૃતિએ કાંઈ જ ગૂમાવ્યું નથી. જે યમાં ગાય, બળદ, ઘેડા અને મનુષ્યનાં બલિદાન થતાં તે યજ્ઞો બંધ કરાવી જૈનધર્મી જગતને અણું બનાવ્યું છે. યદિ જૈનધર્મના આચાર્યોએ આ પશુસંહાર નરસંહાર બંધ ન કરાવ્યા હતા તે ભારતમાં ઘી અને દૂધની નદીઓ ન વહત, ભારતમાતા કાચું સેનું ન નિપજાવત અને ભારત શ્રી અને ધીથી આટલે પરિપૂર્ણ પણ ન હેત ! આમ છતાં “ગુજરાતી” ના તંત્રીશ્રી ઉટલું જૈનધર્મની નિંદા કરતું અને જૈનધર્મ નાશ પામ્યાનું લખાણ લખે છે ત્યારે જરૂર દુઃખ થાય છે. વળી આજે વે , સ્વામિનારાયણ, કબીર, દાદુ વગેરે બધાયે વેદને નથી માનતા; તે નિંદા પણ કરે છે અને બ્રાહ્મણે રચી કાઢ્યા છે; એમ કહે છે. શંકરાચાર્યજીએ ધર્મના નામે હજારે જૈન સાધુઓ-બદ્ધ ભિક્ષુઓને શિરચ્છેદ કરા એમાં કઈ આર્ય સંસ્કૃતિની સાધના હશે? એક ધાર્મિક મતભેદની ખાતર આર્ય સંસ્કૃતિના પૂજારી, આર્યસંસ્કૃતિના વિષાક અને રક્ષકને શિરચ્છેદ કરાવવા કટિબદ્ધ થવું, એમાં કઈ ધર્મ ભાવના હતી ? આર્ય સંસ્કૃતિને વિનાશ કેણે કર્યો છે તે ફરીવાર તંત્રીજી જરૂર વિચારે ! આર્ય સંસ્કૃતિને ખરે વિકાસ એમાં જ છે કે પ્રાણી માત્રને જીવન દે અને જીવો. પ્રાણું માત્ર સાથે મૈત્રી, પ્રમેદ, અવૈર, અક્રોધ, અદબ રાખે ! આગળ વધતાં તંત્રીજી લખે છે “જૈને એ ખોટાં ભારત, રામાયણ, હરિવંશ અને ઉત્તમ પુરાણ વગેરે રચ્યાં. પણ તે મૂળે છેટી હકીકતના ભરેલાં તેથી પ્રચારમાં આવ્યાં નહિં.” For Private And Personal Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૨-૩ ] સાહિત્ય ચર્ચા તત્રછનું આ લખાણ તેમણે તે ગ્રંથ નિષ્પક્ષ ભાવે વાંચ્યા નથી, એ જ કારણે લખાયું છે. આજે વાલમીકિ રામાયણ ઉપર કેટલી ટીકાઓ થાય છે, તેમાંના કે ક્ષેપક છે; નવા રચાયા છે, વગેરે ચર્ચા હાલમાં હિન્દી માસિકમાં આવે છે. એ બધું તંત્રીજી વાંચે ! માધુરી, ચાંદ, નાગરી પ્રચારિણીમાં તે ટીકાઓ વાંચવા ગ્ય છે, તેમજ મહાભારત વગેરે માટે તે ગુજરાતને વિદ્વાન સાક્ષર કાકા કાલેલકર લખે છે કે એ ગ્રંથ તે વિક્રમની બીજી સહસ્ત્રાબ્દિ સુધી બનતે રહ્યા છે. એ ગ્રંથમાં જે કલ્પનાના હવાઈ કિલ્લા રચાયા છે એ વાંચી તટસ્થ અને નિષ્પક્ષ બ્રાહ્મણ વિકાને પુરાતત્ત્વવિદો અને આર્યસમાજીએ પણ કહે છે કે રામાયણ, મહાભારત અને પુરાણો અતિશકિતથી ભરેલાં છે, જ્યારે જૈનાચાર્યોએ અસલ સત્ય વસ્તુ જેવી હતી તેવી જ રજુ કરી છે. કલ્પનાને ઓપ નથી આપ્યા. દી. બા. કૃષ્ણલાલ મેહનલાલ ઝવેરીનું કૃષ્ણચરિત્ર વાંચો. રામાયણ અને મહાભારતને એ કેવો જવાબ આપનારું છે? - જૈનોના મહ ભારતમાં ગોપીઓની લીલા-કૃષ્ણલીલાના નામે જરાય વિલાસ અને વૈભવને પિષણ નથી મળ્યું. આજને નવયુગ મહાભારમમાંની એ વાત તરફ ઘૂણાની નજરે જુએ છે. ખુદ તંત્રજી લખે છે કે “શ્રીકૃષ્ણના લેખક રા. કેશવ હ. શેઠ જણાવે છે કે હવે કૃષ્ણવિષયક ચિત્રમાં આ જમાનામાં કંઈક ફેરફાર થવાની જરૂર છે. અમે તેમના મત સાથે સંમત છીએ.” શ્રીકૃષ્ણજીના ચિત્રોમાં પણ હવે વિલાસ અને વૈભવે જે અધાધિ પ્રચલિત છે તે ઓછાં થવા માંડશે. અને તેના પ્રતીક રૂપે ગુજરાતી પત્રના મુખપૃષ્ઠનું ચિત્ર છે. અર્થાત્ તંત્રીજીએ માનેલા ગ્રંથોમાં તે વિલાસ, વૈભવ અને સ્વચ્છંદતાનું પષણ છે; જ્યારે જૈન ગ્રંથોમાં યથાથિત વસ્તુ નિરૂપણ છે. તેમાં ફેરફાર કરવા નથી પડતા. - તંત્રીજી આગળ વધતાં લખે છે કે “શ્રીકૃષ્ણને ઉતારી પાડવા માટે જેનેએ નેમિનાથ તીર્થંકર ઊભા કર્યા. ” પણ જેને એવીશ તીર્થકરે માને છે. તેમાં બાવીસમા તીર્થંકર આવવાના જ. પછી તેમાં ઊભા કરવાનું ક્યાં રહ્યું ? અને તુષ્ય, દુર્જન ન્યાયે એ વાત માનીએ તો પણ નેમીનાથજી તીર્થકરથી શ્રીકૃષ્ણને શું હાનિ છે એ નથી સમજાતું ! બન્નેનું વ્યકિતત્વ અલગ છે. બન્નેની કાર્યદિશા સ્વતંત્ર છે. પછી શ્રી નેમીનાથજીથી શ્રીકૃષ્ણચરિત્રને કયાંય વધે આવે તેમ છે જ નહિ; તો તંત્રીજી કેમ મુંઝાય છે કે શ્રીકૃષ્ણને ઉતારી પાડવા શ્રીનેમીનાથજીને ઊભા કર્યા ! આર્ય સંસ્કૃતિને વિનાશ તે પરરપરનાં ઠેષ, ઇર્ષ્યા અને કલહથી થશે છે. નવા નવા મતે ઉત્પન્ન કરવાથી થયે છે. હમણાં હમણાંની શિવલિંગ પૂજા એ અનાર્યોની પૂજા છે. આ ચર્ચા શું શીખવે છે ? વૈષ્ણો શેને નિંદે અને શિવે વેષ્ણવોને નિંદે, વળી વૈદિક દર્શનમાં પણ આપસમાં કયાં ઓછા મતભેદ છે ? હિંસાજન્ય યજ્ઞ અને હિંસા રહિત યજ્ઞના વાદ વિવાદ પણ કેટલા છે? પછી જૈનદર્શને શું ગુન્હો કર્યો કે તંત્રીજી તેને વિરોધ કરે છે?–તેને નષ્ટ થયેલ કહે પડે છે? ખરી રીતે જૈનદર્શન કદી વિનાશ થયું જ નથી અને થવાનું નથી. તેના સિદ્ધાંતે તે સદાયે અટલ અને અમર જ રહેશે. જૈન દર્શનના મૂલ ભૂત સિદ્ધાંત સ્યાદાદ–અનેકાન્તવાદ, અહિંસા, સંયમ અને તપ; - (અનુસંધાન પૃષ્ઠ ૧૦૦ ઉપર.) For Private And Personal Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સંપાદકીય વકતવ્ય (૧) “રાજહત્યા” પ્રકરણ શ્રી. ચુનીલાલ વર્ધમાન શાહે “રાજહત્ય”માં જેને માટે જે કંઈ આક્ષેપકારક લખાણ લખ્યું છે, તેના સંબંધમાં તેઓ જૈનોને સતેજ થાય તે માગ ગ્રહણ કરે અને તે માટે યે 5 ખુલાસો બહાર પાડે; તે આશયથી અમે તેમની સાથે પત્રવ્યવહાર કર્યો હતો. પ્રારંભને પત્રવ્યવહાર અમે “શ્રી જૈન સત્ય પ્રકાશના ગયા અંકમાં પ્રસિદ્ધ કરી ચૂક્યા છીએ. ત્યાર પછી જે કઈ વધુ પત્રવ્યવહાર થયો છે, તે જૈન જનતાની જાણ માટે અમે અત્રે રજુ કરીએ છીએ. ( આ પત્રવ્યવહાર અત્યાર અગાઉ બીજા જૈન પત્રોમાં પ્રસિદ્ધ થઈ ચુક્યું છે) શ્રી. ચુનીલાલ શાહને પત્ર: સારંગપુર, તળીયાની પિળ, અમદાવાદ, તા. ૨૦ મી ઓગસ્ટ ૧૯૩૭ શ્રી. રતિલાલ દીપચંદ દેસાઈ શ્રી. જૈન સત્ય પ્રકાશ કાર્યાલય, અમદાવાદ સુજ્ઞ ભાઇશ્રી, તમારે તા. ૧૫મીને પત્ર હું બહારગામ ગયે હોવાથી જરા મેડે મળે. તે પત્ર વાંચીને મને સખેદાશ્ચર્ય થયું છે. જે જેના પાત્રને “રાજહત્યા”માં મેં આદર્શ અને વીર જેને તરીકે આલેખ્યાં છે, તેના સંબંધમાં મેં ઈષ્ટ કર્યું છે, એવા જરા પણ સ્વીકાર ( ૫૪ ૯૯નું અનુસંધાન) દર્શન, જ્ઞાન અને ચારિત્ર આ સિદ્ધાંત સદાયે વિદ્યમાન રહેવાના જ છે. પછી ભલે તેના અનુયાયીઓની સંખ્યામાં વધારે કે ઘટાડે થતું રહે. એ તે ચડતી પડતી કમ અનાદિથી છે જ. આવી જ રીતે શ્રેષ્ઠ દશન માટે પણ તંત્રીજીએ બર્થ આક્ષેપ કર્યા છે. એક બાજુ તંત્રીજી બેહ દર્શનને વેદવિરોધી અને યજ્ઞવિધી કહી નિંદે છે. બીજી બાજુ દશ અવતારમાં નવમે બુદ્ધાવતાર કહી તેને પૂજે છે. (કૃષ્ણાંકમાં જ તે લેખ છે.) આ ઉપરથી એમ તે લાગે છે કે બુદ્ધદેવે કરેલ વેદને વિરોધ અને હિંસા જન્ય યજ્ઞને વિરોધ બીલકુલ ઠીક લાગે છે. તેમના સિદ્ધાંતમાં સચ્ચાઈ હશે ત્યારે જ તેમને વૈદિક રાહિત્યકારે એ અવતરામાની પૂજયા છે ને ? તેમજ ધર્મ નષ્ટ થયે એ પણ તંત્રીનું લખાણ વ્યાજબી નથી. આના અસ્તિત્વ માટે તે બ્રાહ્મણની મહાપુરી કાશી નગરીની સામે જ સારનાથમાં સ્થપાયેલ બદ્ધ મંદિર વિધાપીઠ અને પ્રચારકવિભાગ આ બધા સામે રજુ કરી શકાય તેમ છે. તંત્રીજી હવેથી સત્યશોધી સત્ય વસ્તુના ગ્રાહક બની સત્ય વસ્તુ જ લખે એમ ઇચ્છી વિરમું છું. For Private And Personal Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૨-૩] સંપાકીય વકતવ્ય વિના તમે માત્ર એકાંત દષ્ટિએ દેશે જ શોધવા મથે છે; અને એવા અન્યાયી દોષોધનને આધારે જેને મેં હલકા ચિતરવાના ઉદેશથી એ કથા લખી હેય એવું આપણું કરે છે, ત્યારે મને આશ્ચર્ય અને ખેદ થાય જ. એ પત્ર ઉપરથી મારી અને તમારી ઇતિહાસને વાંચવા-સમજવાની દૃષ્ટિમાં પણ અપાર અંતર રહેલું જણાય છે. મેં પાંસાની વાર્તાને સંબંધ “રાજહત્યાના એક જ પ્રકરણું સાથે છે, છતાં તમે માની લે છે કે બધું સાવ કાલ્પનિક અને અંગ્રેજી નવલિકાની અસર તળે લખાયું છે ! હું માનું છું કે ઐતિહાસિક વાતાવરણના પીઠબળથી વાસ્તવિક કલ્પના કોઈ પ્રસંગને માટે કરવામાં આવે તે તે ખોટી ન કહેવાય. તમે તેને ખેતી માની લે છે. માનું છું કે કલ્પિત પાત્રને સંબંધ ઐતિહાસિક પાત્ર સાથે ઇષ્ટ કે અનિષ્ટ હાઈ પ્રસંગમાં ઔચિત્યપૂર્વક જોડી શકાય. તમે તેમ માનતા નથી. માનું છું અને જૈન રાસાના કવિઓ તથા કથાલેખકો વગેરે પણ માનતા જણાય છે કે સ્વયં ભવ્ય પાત્રને કલ્પનાપૂર્વક વિશેષ ભવ્ય આળેખવાના યત્નથી સાહિત્યના કશી હાની થતી નથી. તમે માને છે કે તેથી સ્વયંભવ્યતા મારી જાય છે ! આપણી માન્યતાઓ અને દૃષ્ટિ વચ્ચે જ જ્યાં આટલું વિશાળ અંતર રહેલું છે, ત્યાં “રાજહત્યાનાં પાત્ર અને પ્રસંગે વિષે વધુ ચર્ચા કરવી અને નિરર્થક લાગે છે. એ વિતંડા બની જાય એ પણ સંભવ રહે છે, એટલે તમને સંતોષવાનું મારે માટે અશક્ય બન્યું છે. લિ. સેવક ચુનીલાલ વર્ધમાન શાહ ઉપરને પત્ર મળ્યા પછી અમે તેમને લખેલ એક વધુ પત્રરા. રા. ચુનીલાલ વર્ધમાન શાહ, અમારા તા. ૧૫મીના પત્રના જવાબમાં આપને તા. ૨૦મીને પત્ર મળે. આભાર. અપને પત્ર જોતાં હવે આ બાબતમાં આપ વધુ ચર્ચા કરવા ન ઈચ્છતા હે એમ લાગે છે; છતાં અમારા ઉપર એકાંત દષ્ટિનું દેવારોપણ કરનાર આપને અનેકાંત દષ્ટિથી આ સંબંધમાં કંઈક વિચારવાનું કદાચ મન થાય અને પરિણામે આ પત્ર-વ્યવહારનું કંઈક શુભ પરિણામ આવે; કંઈક એવી આશાએ આપને આ એક વધુ પત્ર લખો અમે પ્રેરાયા છીએ. આપના પુસ્તકમાં અમે એકાંત દે જ શોધવા મથીએ છીએ, એમ આપે લખ્યું; પરંતુ તે બરાબર નથી, આપના પુસ્તકમાં ઘણુંય સારું પણ છે. પરંતુ આ સંબંધમાં થયેલ આપની અને અમારી વચ્ચેને પત્રવ્યવહાર આપના પુસ્તકની સમલેચનાની દષ્ટિએ તે થ જ નથી. એ તે કેવળ આપની અને અમારી વચ્ચેના અમુક મતભેદને લઈને જ લે છે, એટલે એમાં આખા પુસ્તકના સમગ્ર ગુણદોષની વિચારણને અવકાશ ન જ હોઈ શકે, એમાં તો કેવળ એ મતભેદ સંબંધી જ ચર્ચા થઈ શકે. For Private And Personal Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૦૨ શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૩ વળી આપને, આપે કપ નથી લખેલું પણ બધું સારું જ લાગતું હોય ત્યારે આપના ઉપર પણ એકાંત દૃષ્ટિને દેષ કેમ ન મૂકી શકાય? આપ જે વિચારી શકો તે આપને જણાયા વગર નહિ રહે કે આપના પુસ્તકમાં કેવળ દેષ શેધવાનો અમારો જરાય ઈરાદો નથી. ઉલટું આપના પુસ્તકમાં ગમે તે રીતે જે દેશે આવી ગયા છે તેનું પરિમાર્જન કરીને પુસ્તકને દેષમુક્ત કરવાનો જ અમારે ઈરાદો છે. અત્યાર સુધીના પત્રવ્યવહારમાં દર્શાવેલો આપની અને અમારી વચ્ચે મતભેદ નાચેની બે જ બાબતમાં સમાઈ જાય છે: (૧) ભાણુમતીનું પાત્ર. (૨) મહાકવિ રામચંદ્રનું રાત્રિના વખતે પાલખીમાં બેસીને રાજમહેલમાં જવું. આપણી વચ્ચેના આ મતભેદનું અંતર ન સાંધી શકાય એવું પણ નથી. કારણકે એ બન્ને વસ્તુઓ ઈતિહાસના આધાર વગરની–સાવ કાલ્પનિક-હોવાની બાબતમાં આપણે બને એકમત છીએ, તે પછી આપણા બન્ને વચ્ચેની એ એકમતીના પાયા ઉપર સમાધાનીનું ચણતર થઈ શકે તે કેવું સારું ? એક વસ્તુ સોએ સો ટકા ઐતિહાસિક હેવા છતાં જે તે રજૂ કરવા જતાં કોમી લાગણી દુભાતી હોય કે ઉશ્કેરાતી હોય અથવા ફિરકા-ભેદ મજબૂત થતું હોય તે તે વસ્તુ ન લખવી જોઈએ; ન લખી શકાય, એ વાત આપના ધ્યાનમાં જ હશે. તે પછી જે વસ્તુ સાવ કલ્પિત હેય તે માટે તે કહેવું જ શું ? અમને તે ભય છે કે જે આ પ્રકરણ આટલેથી નહીં અટકે તે તેથી સમાજમાં વધુ અશાંતિ ફેલાશે. આ અશાંતિ ન થવા પામે તે માટે અમે તો દરેક રીતે સમાધાનને જ ચાહીએ છીએ. આમાં આપના પુસ્તક ઉપર ખોટી ટીકા કરવાનો સવાલ જ નથી. કોઈ પણ જાતનો વિતંડાવાદ કે બિન જરૂરી ચર્ચા કરવાને ઉદેશ હેત તે આપની સાથેને આ રીતને પત્રવ્યવહાર જ ન જનમે હેત છતાં આપને એમાં વિતંડાવાદ કે નિરર્થક ચર્ચા જેવું લાગે છે તેમાં કેનો દેવ ? અમે તે હજુય આશા રાખીએ છીએ કે આપ આ સંબંધી વિશેષ વિચાર કરશે અને સમાધાન માર્ગ સ્વીકારી આ માટે યોગ્ય પગલાં ભરશે ! અસ્તુ. વધુ શું? પત્રની પહોંચ લખશો. એ જ. તિ. આપનો રતિલાલ દીપચંદ દેસાઈ વ્યવસ્થાપક આ પત્રને અમને શ્રી. ચુનીભાઈ તરફથી હજુ સુધી કશે જવાબ નથી મળ્યો. આ પત્ર-વ્યવહાર પ્રગટ કરતી વખતે એ વાત જણાવતાં અમને ઘણું જ દુઃખ થાય છે કે શ્રી ચુનીભાએ, આ બાબતમાં જનનું સમાધાન થાય તે દિશામાં પગલું ભરવાનું ઉચિત નથી ધાર્યું. તેમણે જે કાંઇ લખ્યું છે-તેમની કલમથી જે કોઈ લખાઈ ગયું છે તે સઘળું સાચું અને સારું જ લખાયું છે એમ હજુય તેઓ માને છે. આ સંબંધી વધુ ચર્ચા કરવા જતાં વિતંડાવાદ થઈ જવાને તેમને ભય લાગે છે. અમારા અને For Private And Personal Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૨-૩ ] સંપાદકીય વકતવ્ય [૧૦૩] તેમના દષ્ટિબિંદુમાં તેમને વિશાળ અંતર જણાય છે અને એમ કહીને તેઓ આ ચર્ચા ભીની સલાઈ જાય એમ ઇચ્છતા હોય એમ લાગે છે. અમે આ બાબતમાં તેમની સાથે કેવી રીતને પત્રવ્યવહાર કર્યો છે, એ પત્ર-વ્યવહારનાં ધારનું અને ક્ષેત્રને કેવી રીતે મૂળ વસ્તુને સ્પર્શી રહે એટલાં મર્યાદિત રાખ્યાં છે તથા અંગત આક્ષેપ તેમજ “રાજમહત્યા ”ને આખા પુસ્તકને લગાવવાના પ્રયનથી અમે કેટલા દૂર રહ્યા છીએ; એ બધું એ આખે પત્રવ્યવહાર પોતે જ કહી શકે એમ છે. અત્યાર સુધી ચર્ચાએલા આ આખાય પત્ર-વ્યવહારમાં વિતંડાવાદની ગંધ સરખી પણ નથી, એમ કોઈ પણ તટસ્થ વાંચનાર કહ્યા વગર નહીં રહે. આ પ્રકરણ ઉપાડયું તે વખતે અને અત્યારે પણ અમારી તે એક જ દૃષ્ટિ હતી અને છે કે કોઇ પણ રીતે આ પુષ્કતમાંના આવા લખાણ પરત્વે, જાહેરમાં વધુ હે હા કર્યા વગર કે જાહેર પેપરમાં લાંબી ચર્ચામાં ઉતર્યા વગર, શ્રી ચુનીભાઈ સાથે સીધે પત્રવ્યવહાર કરીને ગ્ય સમાધાન કરવું જેથી એક (સ્થાનકવાસી ) જન લેખકના હાથે જનો માટે જે કાંઈ લખાયું હતું તેનું પરિમાર્જન થઈ જાય. આ પ્રશ્ન પર જાહેરમાં ચર્ચા કરવાની અમારી જરા પણ ઇચ્છા ન હતી. અમે તે માનીએ છીએ કે જાહેર ચર્ચા કરતાં અંદર અંદરની વાટા ઘાટ આવા પ્રસંગે વધુ ઉપયોગી થઈ પડે છે. આ વાતને પ્રત્યક્ષ પુરાવો એ છે કે આ અંગે અમે જે પ્રથમ પત્ર શ્રી. ચુનીભાઈને લખ્યું હતું તેને અમે વર્તમાનપત્રોમાં પ્રગટ કરવા મોકલ્યા ન હતા. આ પ્રકરણ જાહેરમાં મૂકવાનું પ્રથમ પગલું શ્રી. ચુનીભાઇએ, તેમણે અમારા ઉપર તા. ૧૨-૮-૩૭ લખેલા પત્રની નકલ જાહેરાત માટે જૈન વર્તમાનપત્રો ઉપર મેકલીને ભર્યું છે. જ્યારે તેમણે આ પ્રમાણે વર્તમાન-પત્રને આશરો લીધો ત્યારે એ આખું પ્રકરણ જાહેર સમક્ષ મૂકવાનું અમારા માટે અનિવાર્ય થઈ પડયું. આ આખું પ્રકરણ ઉપસ્થિત થવાનું મૂળ કારણ નવલકથામાં કલ્પનાને-કલ્પિત પાત્રોને અને કલ્પિત ઘટનાઓને-ઉપયોગ છે. અંતિહાસિક નવલકથામાં કલ્પના કે કલ્પિત પાત્રોને સમૂળગું સ્થાન ન હોય એમ અમે કહેતાં નથી– કોઈ પણ કહી શકે નહીં. અમે તે માત્ર એટલું જ કહીએ છીએ કે એ કલ્પના-કલ્પિત પાત્ર અને કલ્પિત ઘટનાને ઉપયોગ એ ન જ થઈ શકે કે જેથી નિર્દોષ પાત્ર દોષિત બને કે એક ઐતિહાસિક વ્યક્તિના જીવનમાં ન બનેલી ખરાબ બીના તેના જીવન સાથે વણીદેવામાં આવે. આ જ વાત અમે અમારા તા. ૧પ-૮-૩૭ના પત્રમાં નીચેના શબ્દોમાં લખી છે – “ઐતિહાસિક નવલકથા લખવામાં કલિપત પાત્રાનું સર્જન કરવું જે અનિવાય જ હેય તે, કલ્પિત પાત્રને સંબંધ કલ્પિત પાત્રો પરતે અથવા તો સાચાં પાનું વ્યકિતત્વ દૂષિત ન થતું હોય તેટલા અંશે મર્યાદિત રાખવો જોઈએ.” અમને એ વાત લખતાં આનંદ થાય છે કે શ્રી. ચુનીભાઈએ પણ અમારી આ વાતને તેમના પત્રમાં જુદા શબ્દોમાં સ્વીકાર કર્યો છે. આ રહ્યા એમના શબ્દો -- “હું માનું છું કે કલ્પિત પાત્રને સંબંધ ઐતિહાસિક પાત્રો સાથે ઈષ્ટ કે અનિષ્ટ હરકેઈ પ્રસગમાં ઔચિત્ય પૂર્વક જોડી શકાય તમે તેમ માનતા નથી.” For Private And Personal Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧િ૦). શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ શ્રી ચુનીભાઇના વાકયમાંના ઔચિત્ય પૂર્વક શબ્દ તરફ અમે શ્રી. ચુનીભાનું અને બધાનું ધ્યાન દેરીએ છીએ. જે વાત અમે ઉપરનું લાંબું વાક્ય લખીને કરી તે જ વાત શ્રી. ચુનીભાઇએ આ એક શબ્દમાં સમાવી દીધી છે. જાણતાં અજાણતાં પણ એક નર્યા સત્યને સ્વીકાર આપમેળે થઈ જાય છે, એ વાતને આ એક સરસ પૂરાવો છે. એક ઐતિહાસિક વ્યક્તિને કલ્પિત પાત્રના જોરે વ્યભિચારી બતાવવામાં આવે. એક કલ્પી કાઢેલી વાર્તાના જોરે આખા સમુદાયને અનાચાર માટે પ્રેરણા કરતે બતાવવામાં આવે અને એક કલ્પિત ઘટનાના ઘેર એક ઐતિહાસિક વ્યકિતએ કદી નહી કરેલું ધર્મમર્યાદાનું ઉલ્લંધન બતાવવામાં આવે અને છતાંય ઔચિત્યની મર્યાદા અખંડ રહે, એ શ્રી. ચુનીભાઈએ સ્વીકારેલ ઔચિત્ય કેવા પ્રકારનું હશે તે સમજી શકાતું નથી. શ્રી ચુનીભાઈ તરફથી અમને બે પત્ર મળ્યાં છતાં અને તે પત્રમાં બીજી ઘણું બાબતને ઉલ્લેખ હેવા છતાં મંત્રી આભડ બાબત તેઓએ કેમ કશું નથી લખ્યું, એ સમજવું મુશ્કેલ નથી. શ્રો. ચુનીભાઈ કહે છે કે “તમે તેમ (કલ્પિત પાના ઉચિત ઉપયોગને ) માનતા નથી”. નવલકથામાં કલ્પિત પાત્રોના ઉપયોગ પરનું અમારું માનવું શું છે તે ઉપર ટકેલ વાકયમાં અમે જણાવ્યું છે. તે વાકય જઈને શ્રી. ચુનીભાઇનું આ કથન કેટલું સાચું છે તેને ન્યાય સુજ્ઞ વાચકે પિતે જ કરે ! આ પ્રસંગે એક વાત આપણે સૌ જાણી લઈએ કે જે પુરૂષો પિતાના શેર્ય, ઔદાર્ય, ત્યાગ, ધર્મસેવા, સમાજસેવા, જનસેવા કે પ્રખર પાંડિત્યના જોરે અમર બન્યા હોય તેમને કમલના જોરે કે જબાનના જોરે બેટા આક્ષેપો દ્વારા કદી કલંક્તિ કરી શકાતા નથી. તેમનું વ્યક્તિત્વ તે સદાય નિર્મળ જ રહે છે. છતાં તેમના માટે જ્યારે ખોટા આક્ષેપિથી ભરેલું લખાણ લખવામાં આવે છે ત્યારે તેમાં તે લેખકની તે વ્યકિતઓ પ્રત્યેની અશુદ્ધ કે અનુ મને કૃત્તિ સિવાય બીજું કશું નથી હોતું. અને બીજી તરફ આના પડઘા રૂપે જે સમાજ, ધર્મ કે દેશના ક્ષેત્રમાં એ વ્યક્તિએ પિતાનું જીવન--સમર્પણ કર્યું હોય તે સમાજ, ધર્મ કે દેશના લોકોની લાગણીઓ દુભાય છે. અને આ દુઃખના નિવારણને એક માત્ર ઇલાજ તેને પ્રતીકાર છે. અલબત્ત આ પ્રતીકાર જાહેર જ હોય એવું કશું નથી. લેખન કાય એક બહુ જ જવાબદારી ભર્યું અને પરમ પવિત્ર કાર્ય છે. એમાં કયાંય પણ જાણે અજાણે ભૂલ ન થઈ જાય એ જ ઇષ્ટ છે. છતાં કયાંય ભૂલ થઈ ગઈ જણાય તો તેને યે સુધાર એ વધુ ઇષ્ટ અને જરૂરી છે. શ્રી. ચુનીભાઇ કદાચ એમ માનતા જણાય છે કે અચર્ચાના સવાલ જવાબમાં વિશેષ નહીં ઉતરવાથી આ દુઃખદ ચર્ચા દબાઈ જશે, પણ એક વાત જરૂર સમજવી ધટે કે એક દુ:ખજનક કે અણગમતા દૃશ્ય ઉપર પડદો નાખવાથી એ દૃશ્ય નાશ નથી પામતું. એ તે જેમનું તેમ કાયમ જ રહે છે અને અવસરે પિતાની હસ્તિને પ્રભાવ બતાવે જ છે. આ બધી વસ્તુને વિચાર કરીને શ્રી. ચુનીભાઈ પોતાના હાથે થઈ ગયેલ સ્થલનાને સુધારવાનું પગલું ભરે, એમ હજુય અમે ઇચ્છીએ છીએ ! અસ્તુ ! For Private And Personal Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra અક ૨-૩] (૨) .. સપાદકીય વક્તવ્ય ગુજરાતી ” ના શ્રીકૃષ્ણાંક ગુજરાતી ” પત્રના “ શ્રીકૃષ્ણાંક ” માંની તંત્રીની નોંધમાં જૈનો માટે જે કાંઇ આડુ અવળુ લખવામાં આવ્યું છે તે માટે જૈન જનતામાં ઠીક ઠીક ઊહાપોહ થયા છે— થાય છે. જે વસ્તુ તદ્દન નાશ પામીને કેવળ ભૂતકાળની વાર્તા રૂપ બની ગઇ હોય તેના સબધમાં કઇંક ગેટ્સમન્ન કે અજ્ઞાન હોય તો તે અંશે ક્ષમ્ય ગણી શકાય અને તેથી જ તેના સંબંધમાં લખવા જતાં સ્ખલના થઇ હાય તે તે તરફ કંક પણ આખમીંચામણાં કરી શકાય. પણ જે વસ્તુ અત્યારે પેાતાના પૂર્ણ કંધ્ર www.kobatirth.org 61 77 Acharya Shri Kailassagarsuri Gyanmandir [૧૦] ગૈરવ સાથે જીવત હોય, સમાજ-જીવનમાં અને રાષ્ટ્ર-જીવનમાં જે પોતાની અસર પાડતી હેય તેમજ જેનું વર્ચસ્વ થોડા યા ધણા અંશે પ્રત્યક્ષ દેખાતુ હાય તેના માટે જેમ ક્ાવે તેમ લખી નાંખવુ તે કાં તે સાંપ્રદાયિક મેડનું પરિણામ હાઇ શકે મા હડહડતું અનાત! “ ગુજરાતી ”ના ત ંત્રીશ્રીએ જે કંઇ લખ્યુ છે તે પણ આવુ જ સાવ પાયા વગરનુ અને એકપક્ષી લખ્યુ છે. આ બાબત અમે અત્રે વિશેષ ન લખતાં આ જ અંકમાં છપાયેલ અને પૂજ્ય મુનિરાજ શ્રી ન્યાયવિજયજી મહારાજે લખેલા “ સાહિત્ય ચર્ચા શીબેંક લેખ તરફ સાનુ ધ્યાન દોરીએ છીએ અને ઇચ્છીએ છીએ કે “ગુજરાતી”ના તંત્રીશ્રી આ માટે યોગ્ય ખુલાસા બહાર પાડીને જાનુ સમાધાન થાય તેવું પગલું ભરશે ! અસ્તુ ! (૩) “કલ્યાણ”ના “સતાંક ”માંનુ ભ, મહાવીરનું ચિત્ર 23 .. ગારખપુરથી પ્રસિદ્ધ થતા “ કલ્યાણ ” માસિકના શ્રાવણ-ભાદરવાના અંક નવા વર્ષના પ્રથમ અંક તરીકે “ સતાં ” રૂપે પ્રસિદ્ધ થયા છે. આ દળદાર અંકમાં અનેક સ ંતપુરૂષોનાં ટૂંક જીવન ચરિત્રો અને પુષ્કળ ચિત્રા આપવામાં આવ્યાં છે. આ ચિત્રામાં ભગવન મહાવીરસ્વામીનું એક સાદું ચિત્ર આપવામાં આવ્યુ છે. પ્રથમ દૃષ્ટિએ જોતાં જ જેમાં ચિત્રકળાનું જરાય દર્શન ન થતુ હાય અને જે સાવ ખેદરકારી પૂર્વક કાઇ નામધારી ચિત્રકારે ચીતરી કાઢ્યું... હાય એવું આ ચિત્ર છે. એ અંકમાંનાં ખીજા ચિત્રાની સરખામણીમાં આ ચિત્રને સ્થાન જ ન મળી શકે ! કદાચ સાવ હલકાં ચિત્રામાં તેની ગણતરી થઇ શકે ! આ પ્રમાણે આ ચિત્ર કેવળ ચિત્રકલાની દૃષ્ટિએ હલકુ છે એમ નથી. એમાં તે ખીજી કેટલીય એવી બાબતા રહેલી છે કે જેથી તે ચિત્રને ભ. મહાવીરના ચિત્ર તરીકે કાઇ સાદી સમજવાળેા માણસ પણ ન સ્વીકારી શકે. ઉલટુ એના વિરાધ કરવા જ જરૂરી જણાય. આ રહી એ ઇતિહાસવિરૂદ્ધ અને શાસ્ત્રવિરૂદ્ધ બાબતેઃ (૧) ભ. મહાવીરના મુખ ઉપર, કાન સાથે બાંધેલી, મુહપત્તિ દેખાડવામાં આવી છે. (૨) ભ. મહાવીરની છાતી ઉપર મોટા સાથિયા ચીતરવામાં આવ્યા છે. (૩) ભ. મહાવીરના પગ પાસે રજોહરણ મૂકવામાં આવ્યા છે. (૪) ભ. મહાવીરના મસ્તક ઉપર વાળ દેખાડવામાં આવ્યા છે. આ બધાં કારણોને લને આ ચિત્ર બ. મહાવીરના ચિત્ર તરીકે જૈન કે ખાસ કરીને જૈનેતર જનતા સમક્ષ રજૂ થાય તે ધણું શરમજનક ગણાય ! " છતાં આવું ચિત્ર પ્રસિદ્ધ કરવામાં અમે શકતા, દોષ તો જે ભાએ આવા મેહુદા અને તરીકે “ કલ્યાણુ ” ઉપર માકલ્યુ તેમનો છે, For Private And Personal Use Only કલ્યાણુ ”ના તંત્રીશ્રીને દેષ નથી આપી અશાસ્ત્રીય ચિત્રને ભ. મહાવીરના ચિત્ર Page #48 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૧૦] શ્રી જૈન સત્ય પ્રકાશ આ બાબતમાં “કલ્યમાં તેના તંત્રીશ્રી તરફથી ચોગ્ય ખુલાસો પ્રસિદ્ધ થાય તે માટે અમે તેમની સાથે પત્રવ્યવહાર કર્યો છે, અને અમને અત્રે એ જણાવતાં અત્યંત હર્ષ થાય છે કે “ કલ્યાણ” ના તંત્રીશ્રીએ અમારા પત્રના જવાબમાં, અમને પત્ર લખીને, આ ચિત્ર માટે દીલગીરી દર્શાવી છે અને “કલ્યાણુ”ના માગસરના અંકમાં તે માટે સુધારો મૂકવાનું જણાવ્યું છે. આવા સમાધાનકારક પગલા માટે અમે તેમને ધન્યવાદ આપીએ છીએ. તેઓ તરફથી અમને મળેલ પર આ પ્રમાણે છે – રતનગઢ (વીવાનેર), ૨૯-૨૦-૩૭ व्यवस्थापक श्री जैनधर्म सत्यप्रकाशक समिति, अहमदाबाद. सन्मान्य महोदय, सादर श्रीहरिस्मरण । आपके दोनो कृपापत्र मिले। धन्यवाद । आपने 'संत अंक में प्रकाशित भगवान् श्री महावीर स्वामीके चित्रमें कई सैद्धांतिक दोष बतलाये, यह बात मालूम हुई। परंतु इसमें हमारा कोई दोष नहीं है। वह चित्र एक जैन सज्जन द्वारा ही मिला था और उसको प्रामाणिक समझकर छाप दिया गया था। हमें क्या पता था कि उसमें इतने दोष हैं तथा इस विषय पर जैन-संप्रदायमें मतभेद भी है। अतएव इसके लिए आप हमें कृपापूर्वक क्षमा करें। अब कातिकका 'कल्याण' तो छप चुका है, अतः उसमें भूलसुधार करनेकी कोई गुंजाइश नहीं है। अगहनके 'कल्याण' में आपकी बातोंका उल्लेख करते हुए भूल सुधार दी जायगी। कृपा तो आपकी बनी ही है। आपका हनुमानप्रसाद पौद्दार संपादक. ઉપરના પત્રને ગુજરાતી અનુવાદ. રતનગઢ, (બીકાનેર), ૧૦–૧૦–૩૭. વ્યવસ્થાપક શ્રી જનધમ સત્યપ્રકાશક સમિતિ, અમદાવાદ સમાન્ય મહાય, સાદર શ્રી હરિસ્મરણ આપના બને કૃપાપત્રો મળ્યા. ધન્યવાદ. આપે “સંત અંક "માં પ્રકાશિત ભગવાન શ્રી મહાવીર સ્વામીના ચિત્રમાં કેટલાય સૈદ્ધાતિક દોષે બતાવ્યા, તે જાયું. પરંતુ એમાં અમારે કઈ દેવ નથી. તે ચિત્ર એક જૈન સજ્જનની મારફત જ મળ્યું હતું અને તેને પ્રામાણિક સમજીને છાપવામાં આવ્યું હતું. અમને શી ખબર કે તેમાં આટલા દે છે, તેમજ આ વિષયમાં જન સંપ્રદાયમાં મતભેદ પણ છે? તેથી આને માટે અપ કૃપા કરીને અમને ક્ષમા કરશે. કાર્તિકનું “કલ્યાણ” તે હવે છપાઈ ગયું છે એટલે તેમાં સુધારો કરવાને કઈ અવકાશ નથી. માગસરના “કલ્યાણ” માં આપની વાતનો ઉલ્લેખ કરવા પૂર્વક ભૂલનો સુધારો કરી લેવામાં આવશે. આપની કૃપા તે કાયમ જ છે. આપને હનુમાનપ્રસાદ પદાર, તંત્રી. For Private And Personal Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir समीक्षाभ्रमाविष्करण (याने दिगंबर मतानुयायी अजितकुमार शास्त्रीए "श्वेतांबर मत समीक्षा "मां आळेखेल प्रश्ननो प्रत्युत्तर) लेखक:-आचार्य महाराज श्रीमद् विजयलावण्यसूरिजी (गतांकथी चालु) साधु आहार पान कितने बार करे? वली निरवद्य भाषानी प्रवृत्तिवाला छतां जो मुहपत्ति न माने तो मिथ्यात्वी बने; वगेरे वगेरे दोषो जोवा माटे “दिगंबरोनी उत्पत्ति" शीवक लेख जोवानी भलामण छे. कल्पसूत्रना समाचारी विभागमां श्रुतकेवली भगवान् भद्रबाहुस्वामी फरमावे छे केः “चोमासु रहेल, नित्य एकान्तरे उपवास करनार मुनि पारणाना दिवसे सवारना गृहस्थने त्यां आहारपाणी वहोरवा जइ शके छे. लावेल छाश वगेरे वापरी पात्र चोक्खां करे, आटलाथी निर्वाह चाली शके तो फेर आहारपाणी माटे न जाय. कदाच आटलाथी निर्वाह न थइ शके तो बीजी वार पण जइ शके छे. "चोमासु रहेल, नित्य एकान्तरे छठ करनार मुनि पारणाने दिवसे गृहस्थने त्यां आहारपाणी वहोरवा माटे बे वार जइ शके छे. चोमासु रहेल, नित्य एकांतरे अठम करनार मुनि पारणाने दिवसे गृहस्थने त्यां आहारपाणी वहोरवा त्रण वार जइ शके छे. __“चोमासु रहेल, नित्य एकांतरे विप्रकृष्ट तप [अठमनी उपरनो तप] करनार मुनि पारणाना दिवसे गृहस्थने त्यां आहारपाणी वहोरवा माटे ज्यारे ज्यारे आहारनी रुचि थाय त्यारे त्यारे जइ शके छे।" आ उपरना पाठ पर दिगम्बर लेखके करेल आक्षेपः “सारांश यह कि जितने उपवास करे उतनेही वार पारणाके दिन भोजन कर सकता है। इस हिसाबसे यदि किसीने ५ उपवास किये हों तो पारणाके दिन डेढ डेढ घंटे पीछे और जिसने १२ किये हों वह घंटे घंटे भर पीछे दिनभर खाता पीता रहे। एक साथ तीस तीस उपवास भी बहुतसे साधु या श्रावक भाद्रपदमें किया करते हैं, तो वे कल्पसूत्रके पूर्वोक्त लिखे अनुसार दिनमें ३० बार याने दो दो घंटेमें पांच पांच बार बराबर खातेपीते चले जावें।" आना प्रत्युत्तरमा जणाववान के-जेटला उपवास तेटली वार पारणा ने दिन आहार लेवाय आवो जे लेखके नियम बांध्यो ते अनेकांतिक होवाथी व्याजबी नथी, कारणके, कायम एकाशन करनारने उपवास For Private And Personal Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [१०८] શ્રી જેને સત્ય પ્રકાશ (વર્ષ ૩ - नहीं होवा छतां एकवार आहार लइ शकाय छे. तथा १ उपवास करनार बे वार पण आहार लइ शके छे, तथा अठमथी अधिक ४, ५, ६,७ वगेरे उपवास करनार ज्यारे ज्यारे आहारनी रुचि थाय त्यारे त्यारे आहार लइ शके छे. उपवासनी संख्या अने आहारनी संख्यानो नियम नथी. तथा आ प्रस्तुत कल्पसूत्रना पाठमां पाओ' [प्रातः] शब्द मुकेल छे तेना उपर वधारे ध्यान खंचवानी जरुरत छे. मुनिओनो गोचरीनो काल त्रिजा पहोरनो होय छे त्यारे आमां प्रातःकाल [सवारनो काल] बतावेल छ. आ जणावे छे के उपवासना पारणे उपवास करनार कोइ मुनिने क्षुधा वेगवती होय तो शु सवारना गोचरी पाणी जइ शकाय? आवी जिज्ञासाना सम्बन्धमा प्रत्युत्तररूपे आ वाक्य छ जे सवारना जइ शकाय. हवे प्रातःकालना समये गृहस्थने त्यां ताजां आहार पाणी प्रायः असम्भवित छ, अने वासो अभक्ष्य खपे नहि. एटले छास अने कुरा जेवी वस्तु लावी आहार पाणी करे. हवे आनाथी ज जो निर्वाह चाली शके तो ते दिवसे फेर नहि वापरता तेनाथी ज चलावी लेवु. बीजी वार आहार करवो नहि. कदाच आटलाथी गत दिननी क्षुधानी शान्ति अने आगामी दिन उपवास करवानो होवाथी तेनो निर्वाह अशक्य जणाय तो बीजीवार पण आहार पाणी माटे जइ शकाय छे. अहींया उपवासनी संख्या १ त्यारे पारणाने दिन आहारनी संख्या २ छे, तेवी रीते छठने पारणे छठ करनार मुनिने पारणाने दिन गत बे दिननी क्षुधानी शान्ति करवानी छे तथा आगामी बे दिनना क्षुधाना वेगने रोकवानो छे. आ प्रातःकालना लघुभूत आहारथी अशक्य थइ पडे तेवी स्थितिमां बे वार आहार पाणी माटे जवानुं बतावेल छे. तथा अठमने पारणे अठम करनार मुनिने गत प्रण दिननी क्षुधानी शान्ति अने आगामी दिनत्रयनी क्षुधाना वेगने रोकवानो छे ते प्रातःकालना लघुभूत एक वखतना आहारथी अशक्य थइ पडे तेवी स्थितिमां बीजी वार आहार माटे जइ शकाय. अठमना तपे मन्द बनेली जठरा बीजी वखते पण एकी साथे खाधेल आहार पचाववा असमर्थ होय ते स्थितिमां बीजी वार थोडो आहार वापरे, त्रीजीवार पण गोचरी माटे जइ शकाय छे. __ एकान्तरे ४, ५, ६, वगेरे उपवास करनार मुनिने पारणाने दिन गत ४, ५, ६, वगेरे दिननी क्षुधानी शान्ति तथा आगामी तेटला दिननी क्षुधाना वेगर्नु रोकाण १ बारना आहारथी अशक्य थइ जाय. अने जठराग्नि विशेष मन्द होवाथी जठराग्निनी अनुकूलताए ज्यारे ज्यारे आहारनी इच्छा थाय त्यारे त्यारे जइ शके छे. एक ज वार लावेला आहार राखी मुकी वारंवार वापरी शकाय नहि, कारणके जीव संसक्ति अने सघ्राण वगेरे दोषनो संभव छे. अहीं उपवासनी संख्या अने पारणाना दिनना आहारनी संख्यामां समानतानो नियम नथी। For Private And Personal Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir म २-3] સમીક્ષાશ્વમાવિષ્કરણ [१०६). प्रांते आ दिगम्बर लेखके कारणे अनेकवार कराता आहारमा आकाशकुसुम सदृश पांच दोषो कल्पो काढया छ, जेनो प्रत्युत्तर अमारा प्रथमना लखाणमां अमुक अंशे आवी जाय छे, छतां पण आखा लेखना सारांशरूप पांच दोषो तारवीने बतावे छे तो तेना प्रत्युत्तरमा आखा लेखनो प्रत्युत्तर संपेक्षे वाचक वर्गने सुग्राम थाय तेटला माटे ते विषय पर अमो आवीए छीए. दिगम्बर लेखके बतावेला पांच दोष तथा तेना प्रत्युत्तर १" महाव्रतधारी साधु दिनमें कितनी बार भोजन न करें यह नियम नही मालूम हो सकता, गडबड गुटाले में बात रह गई।" आना प्रत्युत्तरमा जणाववानुं जे निर्वाह थतो होय तो एक वार आहार करवो. वेयावञ्चादि पुष्टालंबनमा निर्वाह न थतो होय तो निर्वाहने लक्षमा राखी एकथी वधारे वार पण आहार लइ शकाय. आ वात शास्त्रकार भगवन्ते दीवा जेवी स्पष्ट प्रतिपादन करी छे जे अमो प्रथम विस्तार पूर्वक जणावी आव्या छीए, छतां पण कोइने गोटाळेो मालुम पडे तो ते तेना प्रज्ञा दोषने आभारी छे. २ “दिनमें दो तीन आदि अनेकवार आहार करनेसे साधु गृहस्थ पुरुषों के समान ठहरे, अनशन ऊनोदर तप उनके बिलकुल नठहरे ।" आना प्रत्युत्तरमां जणाववान के गृहस्थ जेम आहार करे छ तेम तमारा दिगम्बर मुनि पण आहार करे छे माटे तेने गृहस्थ सदृश मानवा के नहि ? कोइ गृहस्थ शरीरादि कारणे एकवार आहार करतो होय तो एकवार आहार करनार तमारा दिगम्बर मुनिने तेना समान गणवा के नहि ? आ वातमा समानता नथी एम जो कहेशो तो अनेकधार आहार करता गृहस्थ अने मुनिने समान कहेवामां वदतो व्याघात' थशे. हा पण नहि ज कही शको. कदाच एम कही शकशो के आहार-क्रियानी अपेक्षाए. समान छे. तो फरी प्रश्न पुछवामां आवशे के आहारक्रिया मुनिपणानी व्याघातक छ के नहि ? छे एम जो कहेता हो तो तमारा दिगम्बरमुनिए दीक्षा समयथी ज अणशण करवू जोइए, अथवा तेमने मुनि केम कही शकाय ? व्याघातक नथी एम कहेशो तो कबुल थयुं के गृहस्थ सदृश क्रिया करवामां पण मुनिपणानो व्याघात नथी. अने तेथी गृहस्थ सदृश मुनि थइ जशे एम जणावी जे दोषारोपण करेल छे ते तमारा हाथे ज दूर खसेडवू पडशे । ___वळी बीजो ए पण प्रश्न करवामां आवशे के आ आहारक्रियाना अंग कर्मबन्धनना विषयमां तमारा दिगम्बरमुनि तथा उपर्युक्त गृहस्थ सदृश छ के नहि ? छे एम तो कहेवं मुश्केली भरेलुं छे, कारणके एक भोजित्वने दिगम्बरदर्शने मुनिना मूळ गुणनी कक्षामां मूकेल छे, नथी एम कहेशो For Private And Personal Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [rio] શ્રો જૈન સત્ય પ્રકાશ [44 3 तो कारण बताववुं पडशे. कारणमां एम कहेशो के मुनि माधुकरीवृत्तिथी धर्मसाधना निमित्ते नवकोटी शुद्ध आहार ले छे माटे तेमने कर्मबन्धन नथी, अने गृहस्थ तेथी विपरीत वृत्तिवाळो छे माटे कर्मबन्धनमां लेवाय. आना उपरथी सारांश ए आव्यो के माधुकरीवृत्तिथी धर्मसाधना निमित्ते नवकोटि शुद्ध आहारनी क्रिया कर्मनी बन्धिका के मुनिपणानी व्याघातिका नथी, अने आथी विपरीत जे आहारक्रिया ते कर्मनी बन्धिका तथा मुनिपणानी व्याघातिका छे. शास्त्रमां बतावेलां छ कारण पैकी कोई पण कारणे मुनिने आहारक्रियानी जरूरत होय त्यारे प्रथम दरजानी आहारक्रिया एक वार करे. अने वैयावश्चादि कारणे एक वारथी निर्वाह न थाय तो तेथी वधारे पण करे. आमां लेशमात्र दोषने अवकाश नथी. अणसण तथा ऊणोदर तप नाश पामे छे, एम जे लेखके जणान्युं तेना प्रत्युत्तरमां जणाववानुं जे एक वार आहार करता तमारा दिगम्बर मुनिना अणसण अने ऊनोदर तप नाश पामे छे के नहि ? जो नाश पामे छे तो शा माटे तमारा दिगम्बर मुनि एक वार आहार करे छे ? शुं तेमने अणसण अने ऊनोदर तप वहालां नथी ? नथी नाश पामता एम कहेशो तो शाथी ? कारणके एक वार आहार कर्यो एटले आहारना अभावरूप अणसणपणु अने तेमां पण बत्रीश अथवा तेथी वधारे कवळ लेवामां ऊनोदरता पण चाली जाय छे. आनो जे प्रामाणिक प्रत्युत्तर ते अनेकवारना कारणिक आहारमां पण छे. " अनेकवार आहार करनेसे किये हुए उपवासौंका करना कुछ सफल नहि मालूम पडा. क्योंकि उपवास करनेसे भोजन - लालसा घटनेके बजाय अधिक हो गई ।" आना जवाबमां जणाववानुं जे आहारनी लालसा घटया सिवाय तो उपवास थई शकतो नथी. जे वात आबालगोपाल प्रसिद्ध छे ते घातनो अपलाप करवो ते खरेखर उगेला सूर्यने अपलापवा जेवुं छे. उपवासना पारणे पण बे वार आहार कई स्थितिमां केवा विकल्पे शास्त्रकार महर्षिए जणावेल छे ए वात लेखके सामे राखवानी जरूरत हती. शास्त्रकार भगवान् जणावे छे के उपवासना पारणे छास वगेरे लघुभूत आहार वापरे, आथी निर्वाह थइ शके तो ते दिवसे बीजी वार आहार न करे. कदाच निर्वाह न थइ शके तो बीजी वार पण आहार लइ शके छे. आथी वाचकवृन्द समजी शके तेम छे के लालसावृद्धिनो लेश पण शास्त्रमां नथी तथा प्रतिदिन एकाशन करनारनी अपेक्षाए एकांतरे उपवास करी बेहास करनारना फलमां पण विशेषता छे. कारणके प्रतिदिन एकाशन करनार मासिक ७|| उपवासनुं फळ मेळवे छे, त्यारे एकांतरे उपवास करी बेहामणुं करनार मासिक १६ || = उपवासनुं फळ मेळवे छे। For Private And Personal Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir म २-३] સમીક્ષામાવિષ્કરણ ४ " आचार्य उपाध्याय सरीखे उच्च पदस्थ मुनि स्वयं दो बार आहार करें और अन्य साधुओंको दो वार आहार करने में दोष बतलावे यह स्पष्ट अन्याय है, क्योंकि अधिक निर्दोष तप करनेवाला मुनि ही महान् हो सकता है और वही दुसरेको प्रायश्चित्त दे सकता है।" आना प्रत्युत्तरमा जणाववानुं जे-बे वार आहारने उचित व्यक्तिनी नामावलीमा आचार्य अने उपाध्यायनांज नामो आप्यां छे तेम नहि, परन्तु अपदस्थ एवा वेयावश्चकार, तपस्वी, बाल अने ग्लान वगेरेनां पण नामो आप्यां छे. शास्त्रकार भगवन्तना अभिप्रायने बीलकुल वाजु पर राखी लेखके लेखिनी चलावी छे. आचार्य अने उपाध्याय बे वार ज आहार करे अने तेमां दोष नथी तथा अन्य मुनिवर्ग बे वार आहार न ज करी शके अने तेमां दोष छे आवु शास्त्रकार भगवान् फरमावता ज नथी. तेओ तो, पदस्थ हो या अपदस्थ हो मुनिवर्ग मात्रने माटे निर्वाह दशामां एक ज वार आहार वतावे छे. एकवारथी ज्यां निर्वाह न थतो होय, धर्मकार्यो सीदातां होय त्यां पुष्टालम्बनने लक्षमा राखीने बे वार पण आहार वतावे छे. आवा प्रसंगने उचित कोण व्यक्ति होय तेनां नाम जणावतां पदस्थमां जेम आचार्य, उपाध्यायनां नाम आप्यां तेम अपदस्थमां तपस्वी, बाल, ग्लान वगेरेनां नामो पण दर्शाव्यां छे. आ वात अमो प्रथम विस्तारथी चर्ची गया छीए। फेर लेखके जणाव्यु हतुं जे निर्दोष तप करनार ज महान् थइ शके छे. आ वात जरूर व्याजबी ठरे. पण क्यारे? बाह्य अने आभ्यन्तर तपना १२ भेदोने आश्रीने जणाववामां आवे त्यारे. परंतु लेखके तो बे वार आहार नहि करता एकवार आहार करवो, आवा प्रसंगमां बाह्य तपना अमुक भेदने आश्रीने एकान्त भावे जणावेला छे. आ बात तो दिगंबरदर्शनने पण मान्य थइ शके तेम मथी, कारणके दिगंबर शास्त्रमा प्रस्तुत बाम तपनी विरहदशामां शुभ भावनारूप आभ्यन्तर तपना योगे केवलज्ञान पाम्यानां दृष्टान्त मोजुद छे. आ बाबतमां तो आ दिगंबर लेखकनी सामे दिगंबर संप्रदाय पण विरोध जाहेर करी शके छे । आचार्यादिक कदाच कारण विशेषे बे वार आहार करे तो पण अन्य अन्य भेदना तपनो प्रवाह तो चालु होइ शके छे । ५ “बालक साधु साध्वी किस आयु तक समजे जांय, और वे कितनी आयु तक दो वार तथा कितनी आयु के बाद वे दिनमें एकवार भोजन करना प्रारंभ करे इसका भी कुछ निर्णय नहि हो सकता. जिससे कि उनकी उचित अनुचित चर्चाका निर्धारण हो सके।" आना प्रत्युत्तरमा जणाववानुं जे-दाढीमूछना वाळ अथवा काख अने बस्तिना [नाभिनी नीचेना] भागमां वाळ न आव्या होय त्यांसुधी For Private And Personal Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org [१२] શ્રી જૈન સત્ય પ્રકાશ [वर्ष अ बालक गणी शकाय छे, त्यारबाद नहि. आ बात अमो प्रथम विस्तारपूर्वक जणावी गया छीए । Acharya Shri Kailassagarsuri Gyanmandir ग्रन्थनो अर्थ, ग्रन्थकारनो आशय, आगळ पाछळनो सबन्ध समज्या सिवाय, अथवा छुपावीने अनुचित हास्यनी बालिशताना कर्मबन्धनथी आ लेखक बच्चो एवी पवित्र भावना साथै प्रस्तुत प्रश्नना उत्तरना लेखथी विरमीप छीए. પ્રેસ બદલવાની મુશ્કેલીના કારણે આ એક રવાના કરવામાં વિલંબ થયેા છે તે માટે વાચકે ક્ષમા કરે! For Private And Personal Use Only समाप्त Page #55 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir पं० इन्द्रचंद्रजीसे लेखकः-मुनिराज श्री ज्ञानबिजयजी पं० इन्द्रचन्द्रजी लिखते हैं कि-" श्वेताम्बरीय आगम-ग्रन्थों को गौतमादि गणधर प्रणीत बतलाते हैं" -जैनदर्शन, पृ० ४२६ । । लेखक का यह वाक्य तथ्य है कि जो श्वेताम्बर सम्मत आगम हैं वे गणधरादि प्रणीत हैं। याने श्वेताम्बर समाजमें गणधर, श्रुतकेवली, दश व दशसे अधिक पूर्वके ज्ञाता, प्रत्येकबुद्ध और तीर्थकरके शिष्यकी रचना आगम मानी जाती है। इनमेंसे ८४ आगम मौजूद थे । आज ४५ आगम विद्यमान हैं । किन्तु दिगम्बर भी ऐसा ही मानते हैं, देखिए सुत्तं गणधरकहिद, तहेव पत्तेयबुद्धकथिदं च । सुदकेवलिणा कथिदं, अभिन्नदसपूवकथिदं च ॥८०॥ -मूलाचार, पूर्वार्ध, पृ० २३२ " गणधर, प्रत्येकबुद्ध, श्रुतकेवली और दशपूर्वधर द्वारा कहा गया ग्रन्थोंका समूह सूत्र कहलाता है” । जनदर्शन, व० ४, पृ० २७४ । अंग १२ और अंगबाह्य १४ ऐसे कुल २६ आगम हैं। तदंगबाह्ममनेकविध...तभेदा उत्तराध्ययनादयोऽनेकविधाः । -संस्कृत राजवार्तिका, पृ ५४ । अंगबाह्य १४ इस प्रकार हैं-सामायिक, चतुर्विशति स्तव, वन्दना, प्रतिक्रमण, वैनयिक, कृतिकर्म, दशवैकालिक, उत्तराध्ययन, कल्प-व्यवहार, कल्पाकल्प, महाकल्प, पुंडरीक, महापुंडरिका और निषिद्धिका। ...... -राजवार्तिक (भाषाटीका), पृ० ८८२; जैनदर्शन, पृ० २७७ । ये २६ आगम उपरके ८४ आगमों में से ही हैं। मगर इनमें स्त्रीमुक्ति, केवलिभुक्ति और वस्त्र का निरूपण इत्यादि साफ साफ होनेसे दिगम्बर इन्हें आगम के रूपमें मानते नहीं हैं। दिगम्बर समाजको जिनागम नसीब नहीं हुआ, अतः वो भ० महावीर स्वामी के कई वर्ष बाद के श्वेताम्बर आगमोंके आधारसे तैयार किये हु ग्रन्थको आगम मानता है। दि० पं० कुन्दनलालजी कबुल करते हैं कि-"वे (भूतबल्ली और पुष्पदंत) गणधर, श्रुतकेवलि, पूर्वधर अथवा दशपूर्वके पाठी नहीं थे अंत एव उनकी रचना सूत्र अंग पूर्ववस्तु प्राभृत एवं प्राभृत प्राभृत नहीं.... -जैनदर्शन, व० ४, अं० ६, पृ० २७६ ॥ इसमें कोई संदेह नहीं है, कि दिगम्बर समाज के पास गणधर या पूर्वधर के वचन नहीं है; जो कुछ है-वह दिगम्बरीय अनेक गच्छभेद होने के बाद की, सभी दिगंबर संघोंको असम्मत, छद्मस्थ मुनिकी रचना है। हाल दिगम्बर समाज इसीको शास्त्र सिद्धांत यानि आगम मानता है। For Private And Personal Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [११४] શ્રી જૈન સત્ય પ્રકાશ [१५ ३ अतएव सप्रमाण कहा जाता है कि-दिगंबर समाज भ. महावीर के वचन पथमें चलनेवाला नहीं है, किन्तु भिन्न वचन पथमें चलनेवाला है और उसके ग्रन्थ भी गणधरादि प्रणीत नहीं हैं। क्या, बिना महा वीर-वचनके कोई महावीरका अनुयायी हो सकता है ? श्वे० समाज गणधरादि के आगमको ही पकड बेठा है अतः यह महावीर की सन्तान है। इतने स्पष्टीकरण के बाद मानना पडता है कि पं० इन्द्रचन्द्रजीने श्वे० आगमों को गौतमादि गणधर प्रणीत मानने के लिये लिखा है, वह ठीक है। पंडितजीने खोज की है कि-" सम्राट् चन्द्रगुप्त श्रुतकेवली भद्रबाहुका शिष्य था, यह बात श्वेताम्बरीय आगमों को भी स्वीकार है " । -जैनदर्शन, पृ० ४२६ । पंडितजीने यह गलत लिख मारा है। किसी श्वे० आगममें चन्द्रगुप्तकी दोक्षाका उल्लेख नहीं है। नंदीसूत्रके अनुवाद कर्ता स्थानकमार्गी साधुजीने वहां जूट लिख दिया है। उस आगम बत्तीसीमें और अन्य किताबोंमें ऐसी अनेक गलतियां हैं जिसका खुलासा " समालोचना जैन तत्त्व प्रकाश" आदि भिन्न भिन्न ट्रेक्टों से प्रसिद्ध हो चुका है। पं० इन्द्रचन्द्रजी मूल पाठको देखते तो उन्हें यह गलती ख्यालमें आ जाती, मगर जो भाषाके ही पंडित हैं उन्हें असली आगम पाठका भेद कैसे प्राप्त होवे ? ___ हां, यह इतिहाससे सिद्ध है कि-द्वि भद्रबाहुस्वामी (श्रीवज्रस्वामी )जीके पास चन्द्रने दीक्षा ली थी जिसका जिक्र श्रवणबेल्गुलाके शिलालेखमें है। जिसका समय वि. सं. १००के बादका है । आगम इससे पहिले बने हैं। पंडितजीका मत है कि-चन्द्रगुप्त, चाणक्य इत्यादिके उल्लेख होनेके कारण आगमको अर्वाचीन मानना चाहिये। जैन इतिहासमें दशपूर्वधारीका अंतिम समय विक्रम सं. ११४ करीबमें है वहांतक आगम बने हैं, अतः पंडितजीकी उपर्युक्त शंका निर्मूल है। पंडितजीने ख्याल बना रक्खा है कि-आगममें ग्राह्य उपदेश ही होता है और कोई बात नहीं आनी चाहीये, याने हिंसा, चोरी इत्यादि करनेवालौंकी कथा नहीं होनी चाहिये। मगर यह उनका ख्याल गलत है, क्योंकि जिनागम सीर्फ पुराण या उपदेश नहीं है, इसमें ४ अनुयोग हैं, वस्तुस्वरूपका यथार्थ वर्णन है, तीनों कालका यथावत् दर्शन है। .. पंडितजीने सेट्ठीकुमारोंकी कथा पर उपरका ख्याल व्यक्त किया है मगर कुछ विचारके साथ सोचे तो उन्हें पता लग जायगा कि-विश्वमें “परिणामिया" बुद्धि कहांतक कार्यकत्री बनती है उस बातका दृष्टांत इस कथामें व्यंजित है। For Private And Personal Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ४२-31 પંડિત ઈંદ્રજીએ [११५ पंडितजीने भाषा-अनुवाद में उल्लिखित आगमके प्रमाणको पढकर कई तर्क-वितर्क किये हैं। खास करके चार आपत्ति खडी की हैं जिनके उत्तर निम्न प्रकार हैं: १. पूर्वागम लिखे नहीं जा सकतें, किन्तु "किसी पूर्वको लिखना हो तो अमुक 'हाथि प्रमाण' श्याही चाहिये" ऐसा पूर्वागम कितना बड़ा है उसका ख्याल करानेके लिये लिखा गया है। यहां वजन लेना या कद? उसका खुलासा तो पूर्ववित् या पूर्वके लेखक ही कर सकते हैं, किन्तु यहां व्यवहारमें सामान्यतया हाथीके वजनसे श्याहीका वजन लीया जाता है। जैसे तीर्थकरके शरीरके नापमें नियत धनुष प्रमाण लिया जाता है वैसे यहां भी समझना चाहिये। जैन आगममें धनुष, रज्जु, पल्योपम, सागरोपम, उत्सर्पिणी, इत्यादि नाप बतायें हैं वैसे लिपिव्यवस्थामें “ हाथीप्रमाण श्याही"का नाप माना गया है। __पंडितजीने लिखा है कि-" सर शेठ हुलमचंद्रजीका विशालकाय हाथी है, सर्कसोंके भी छोटे दुबले पतले होते हैं, दोनोंमें दूना अन्तर है।" -जैनदर्शन, पृष्ट ४२७ पंडितजी! जरा बजाजको जाकर पूछीये कि आप कपडेका नाप बालीससे करते हैं वह बालीस किसकी ली जाती है? लंबे आदमीकी लि जाती है कि वामनजीकी? वैसा हाथीमें समझ लिजिएगा। विशाल काय और दुबले पतलेका अंतर जैसे मनुष्यमें है वैसे हाथीमें भी है, अतः पैसे निठल्ले प्रश्न पूछना कैसे बुद्धिमत्ता माना जाय? २. अधिकांश काली श्याही ली जाती है। श्याही, कलम आदिके लिये अधिक जानना हो तो “ चित्रकल्पद्रुम "में मुद्रित पू. मु. श्री पुण्यविजयजी महाराजका “लेखनकला" लेख पढ लिजिए ! ३. पद अनेक प्रकारके हैं जैसेकि स्याद्यन्त, त्याद्यन्त, प्रलोकका चौथा हिस्सा (चरण), और ५ १०८ ८४ ६२९ ॥ श्लोकोंका समूह वगैरह। ४. लेखकोंकी लेखन-कलामें प्रमाणकी करीब कारीब नियतता होती है। पंडितजी आपवादिक चर्म और मोक शब्दसे खिल उठते हैं। क्यों नहीं? किन्तु कुछ आपके दिगम्बर समाजके अग्राह्य-ग्रहण पढ लिजिए ताकी आपका जी भर जायगा। और आपको मालूम हो जायगा कि हमारे दिगम्बर समाजमें “ चबानेका दूसरा और दिखानेका दूसरा" पसा ही चलता है। देखिये दिगम्बर मन्दिरमें सारंगी, मृदंग, खंजरी, तबला और चंवर ये सर्व माय हैं। ये सब चमडेसे बनते हैं। पंडितजी मानते हैं कि-" चमडा पंचेन्द्रिय पशुको मारकर उसके शरीरसे उतारा जाता है तथा वह पंचेन्द्रिय प्राणीका अंग है, एवं जीवोंकी उत्पत्तिका योनिस्थान है, चर्मव्यवहारमें देश-विदेशमें कितनी भारी हिंसा है हो रही है यह बात A . For Private And Personal Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [११] થો જૈન સત્ય પ્રકાશ [१५३ किसीसे छिपी नहीं है ” फिर भी दिगम्बर समाज तो उन चमडेकी चीजोंको पवित्र ही मानता है, धर्मक्रियाके साधन मानता है। चंवर भी सब दिगम्बर शास्त्रमें पवित्र ही माना गया है। अन्यथा तीर्थकर भगवानकी चमरकी विभूतिकी क्यों तारिफ होती? हम तो मानते हैं कि चमडा, कैश और पीच्छ सब एकसे हैं, ये सब निर्दोष भी मील सकते हैं। दिगम्बरीय पूजा विधानमें निरूपण है कि नाम, ठवणा, दव्वे, खित्ते, काले, वियाण, भावे य । छव्विह पूआ भणिया, समासउ जिणवरिंदेहिं ॥ उच्चारिऊण णामं, अरुहाईणं विसुद्धदेसंमि । पुप्फाणि जं खिविजति, विणिया (वणिया) णाम पृआसा ।। सब्भावाऽसब्भावा, दुविहा ठवणा जिणेहिं पन्नता। सायारवंतवत्थुमि, जं गुणारोवर्ण पढमा ॥ अक्खय-वराडउ वा, अमुगो एसुत्ति णियबुद्धिए । संकप्पिऊण वयणं, एस विण्णेया असब्भावा ॥ एसा छविह पूआ, णिच्च धम्माणुरायरत्तेहिं । जहं जोगं कायव्वा, सवेहिं म्मि देसविरएहिं ॥ -मनोमति खंडन ... इस दि० शास्त्रमें छे प्रकार की पूजामें सदभाव और असदभाव निक्षेपासे स्थापित अरिहंत, सिद्ध, आचार्य, उपाध्याय सर्व साधु व सरस्वती का पूजन फरमाया है । ये छे पूजाएं दिगम्बर जैनीओंके लिये अनिवार्य हैं। यहां अक्ष और वराटक को असदभाव स्थापनासे अरिहंत व आचार्य वगैरह बनाकर पूजनेका आदेश है। ये अक्ष और वराटक क्या है ? सब कोई समझते हैं कि ये शंखके समान, समुद्र में होनेवाले जलचर. त्रस हैं जिनकी हड्डीको दिगम्बर समाज पवित्र ही नहीं किन्तु पूजनिक मानता है। सच बात तो यह है कि दि० समाज हिंसासे प्राप्त चीजसे ही खिलाफ है और निरवधतासे प्राप्त चीजके पक्षमें है, जो वास्तवमै ठीक भी है। मगर पंडितजीने तो अपने शास्त्रका बिना देखे व हिंसाके स्वरूपको विना सोचे ही मनोगत लिख दिया है, उसे कैसे समजाया जाय ? पं. अजितकुमारजीके पाक्षिक (व०४, अं. ५, पृ. २२८) में भी जाहिर हुआ है, जिसमें भी कक्षकी पूजाका विधान है साकारादि निराकारा, स्थापना द्विविधा मता। अक्षतादि निराकारा, साकारा प्रतिमादिषु । . -प्रतिष्ठा दीपक नामकरण मध्ये ॥ दिगम्बर समाजके पास असली आगम-परंपरा न होने के कारण कतिपय दि. पंडित अक्ष और वराटक शब्दसे हैरान हो जाते हैं और भिन्न भिन्न अर्थ करने लगते है । अतः एसी बातोंको समझने के लिये उन्हें श्वे अगमका ही शरण लेना चाहिये। For Private And Personal Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kohatirth.org સમાચાર પ્રતિષ્ઠા: (૧) માણસામાં પાર્શ્વનાથ ભ. તથા આદીશ્વર ભ.નાં મંદિરની શ્રાવણ સુદ છઠના દિવસે પ્રતિષ્ઠા કરવામાં આવી. (૨) ખીરપુર ( મહીકાંઠા ) માં શ્રાવણ સુદી ૧પ ના દિવસે, ઉત્થાપન કરેલ ચાર પ્રતિમા પૂ. મુનિરાજશ્રી મનહરવિજયજીના ઉપદેશથી પધરાવવામાં આવી. Acharya Shri Kailassagarsuri Gyanmandir કાળધ: (૧) પ. પૂ. આ. શ્રી. વિજયમાણેકચંદ્રસૂરિજી પાલનપુરમાં શ્રાવણ સુદી નામે, (ર) પ. પૂ. આ. મ. શ્રી વિજયસિદ્ધિસૂરીશ્વરજીના શિષ્ય પ. પૂ. પં. શ્રી રંગવિજયજી ડભાઈમાં ભાદરવા સુદી છડે, (૩) પ. પૂ. મુ. શ્રી. ધીરવિજયજી લાસ ( મારવાડ )માં ભાદરવા વદી ચેાથે, (૪) ૫. પૂ. મુ. શ્રી. હેમમુનિના શિષ્ય પ. પૂ. મુ. શ્રી નેમમુનિજી દહેગામમાં તા. ૧૩-૮ -૩૭ના દિવસે અને (૫) પ. પૂ. આ શ્રી. વિજયઉમ ગસૂરિજીના શિષ્ય પ. પૂ. મુ. શ્રી ચરણવિજયજી વડોદરામાં તા ૫-૯-૩૭ના રાજ કાળધર્મ પામ્યા. જૈન કોલેજોઃ (૧) સુરતના એક સદ્દગૃહસ્થ દસ લાખની સખાવત કરીને જૈન કોલેજ સ્થાપવાના વિચાર ચલાવે છે. (૨) પાખમાંની અખાલામાં આત્માનંદ જૈન હાઈસ્કુલને જૈન કોલેજ અનાવવા માટે ફંડની શરૂઆત કરવામાં આવી છે. પરદેશમાં ઉપાશ્રય: મેાંબાસા (કેનિયા )માં તા. ૩૦-૮-૩૭ના રાજ જૈન ઉપાશ્રયનું ખાતમુહૂત એક વ્હેનને હાથે કરાવવામાં આવ્યું છે. ત્યાં એક મેાટુ' જૈનમ દિર પણ ખ ંધાશે. શારીપુર કેસના ચુકાદા : શ્રી. નેમિનાથ ભ. ની જન્મભૂમિ ારીપુરના અગે શ્વેતાંબર દિગંબરો વચ્ચે સાત વર્ષથી ચાલતા કેસને ચૂકાદે। શ્વેતાંબરાના લાભમાં આવ્યેા છે. અને દિગબરાના દાવા કાઢી નાખીને શ્વેતાંબરાનું ખર્ચ આપવાનું હુકમનામું થયું છૅ. દિગબરે આગળ અપીલને વિચાર કરે છે. નવુ જૈન સાપ્તાહિક: મલાડ (મુંબઇ )માંથી “ જૈન વિકાસ ” નામનું સાપ્તાહિક પ્રકટ થશે. મહાવીર ચરિત્રની યાજના: પ. પૂ. મુ. શ્રી વિદ્યાવિજયજી મહારાજે અંગ્રેજી ભાષામાં ભ. મહાવીરનુ` ચરિત્ર તૈયાર કરાવવાનો નિર્ણય કર્યા છે અને આક્રામ સિંધના જાણિતા વિદ્વાન સાધુ ટી, એલ. વાસવાણીને સોંપવામાં આવ્યું છે. આ માટે મદ્દ કરવા વિદ્વાનેાને અપીલ કરવામાં આવી છે. મહાવીર જય તોની રજા: જીદ સ્ટેટ મહાવીર જંયતીની ર૮ મજૂર કરી છે. દાન: બિકાનેર નરેશે તેમના સુવણૅ મહેત્સવ પ્રસંગે ૬૩૦૦૦ જૈન ઉપાશ્રયા, દેરાસરા, મસ્જીદો, મદિરા વગેરેના જીર્ણોદ્ધાર માટે અને ૨૩૭૦૦૦ નવા મંદિરે માટે, એમ કુલ ત્રણ લાખની સખાવત ાહેર કરી છે. અમી ઝરે છેઃ નવાડીસા પાસેના વાવગામમાં સુપાર્શ્વનાથ ભ. ના જમણા નેત્રમાંથી દિવસમાં ત્રણ ચાર વખત અમી ઝરવાના સમાચાર મળ્યા છે. પૂર્વ જન્મનું જ્ઞાન: ચાણસ્મામાં એક ચાર વર્ષના બાળક પેાતાને પૂ જન્મ કહે છે. કત્લખાનું બધ: લાહેારનું કત્લખાનું બંધ કરવાનું સરકારે જાહેર કર્યું છે. આ કલખાનું કવેટામાં પણ નહીં બંધાય. k સાઃ એગુ ” ગામમાં મેતીલાલ નામના યુતિને જૈન મદિરમાં જિનમૂર્તિ ખસેડી તે સ્થાને શૈવમૂર્તિ સ્થાપવાના ગુન્હા માટે ઉદેપુર સ્ટેટની ખાસ અદાલતે દેઢ માસની સખ્ત જેલ અને રૂપિયા એકવીસના દંડ કર્યો છે. દંડ ન ભરે તે બે માસની વધુ કેદ ભેળવવી. મેતીલાલે આ સામે અપીલ કરતાં તે રદ થઈ હતી. For Private And Personal Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Regd. Ne. B. 3801 તૈયાર છે ! આજે જ મંગાવો ! શ્રી જૈન સત્ય પ્રકાશ. - ની બીજા વર્ષની પૂરી ફાઈલ પરમાત્મા મહાવી દેવના જીવનને લગતા અનેક વિદ્વત્તાપુર્યા લેખોથી સમૃદ્ધ શ્રી મહાવીર નિર્વાણ વિશેષાંક નામના 228 પાનાના દળદાર અંકનો સમાવેશ થાય છે. ટપાલ ખ સાથે કિંમતઃબાંધ્યા વગરના બુથી અ કાના બે રૂપિયા બધા અંકો સાથે ખાધેલાના અઢી રૂપિયા શ્રી મહાવીર નિર્વાણ વિશેષાંકનું છુટક મૂલ્ય:ટપાલ ખચ સાથે માત્ર તેર આના લખાઃ1 શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ જે શિગભાઇની વાડી, ઘીકાંટા, ( અમદાવાદ, (ગુજરાત) For Private And Personal Use Only