SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org સાહિત્ય ચર્ચા સુનિરાજ શ્રી ન્યાયવિજયજી હુમણાં હમણાં ગુજરાતી–સાહિત્યમાં જૈન ધર્મના ગુરુએ, સાધુ, સિદ્ધાન્ત અને તેના જ્યોતિષીની ચર્ચા ચાલે છે, તેમાં કેટલાક તા પોતાને જે જણાયુ તે રજુ કરે છે, જ્યારે કેટલાક અંગ્રહુબહુ થઇ કલ્પનાના કલ્લાએ રચી, જૈન સાધુઓને અને સિદ્ધ ન્તાને નીચે પાડવા પ્રયત્ન કરતા હાય એમ લાગે છે આના દૃષ્ટાન્તરૂપે kr રાજહત્યા ’’ના લેખક મહાશયના અને ભાઇ રતિલાલ દીપચંદ દેસાઇનો પત્રવ્યવહાર રજી Acharya Shri Kailassagarsuri Gyanmandir તેમે શ્રી. ચુનીલાલ વર્ધમાન શાહ ( સ્થાનકમાર્ગી ) જૈન છે. તેથી તદ્દન અનભિજ્ઞ હાય એ તા માનવા યોગ્ય જ નથી. જૈનધર્મના આચાય પાતાના રથાનથી રાત્રે બહાર ન જ જાય, છતાં 'યુત શાહને શા માટે એવી કપુના કરી, આચાર્યશ્રીને રાત્રે પાલખીમાં એસારીને ઉપાશ્રયની બહાર માલવાનું પસદ પડયું હશે ? કરી શકાય તેમ છે. જૈન ધર્મના સિદ્ધાંવિદ્વાન, ચારિત્રશીલ તેમજ સધ લઈને જનાર્ કેટલા શિમલ પાળનાર હાય છે, એની પણ શ્રીયુત શાહને ખબર નથી; એ આશ્ચર્ય જ છે તે ! એક જૈન લેખક પોતાની કલ્પિત માન્યતાઓ. ખાતર જૈન આચાર્યને, જૈન સધતે બદનામી મળે તેવુ કલ્પિત ચિત્રકારે અને તેના વિરોધ ઊડતાં કલ્પનાને પણ સાચી ઠરાવવા મથે; એ તા બહુ જ ખેદ અને દુઃખની વાત છે. શ્રીયુત શાહે જરૂર ભૂલો કરી છે. તે ભૂલોને સુભારવામાં તે પાછી પાની કરે તે જરાય ઉચિત નથી. . ' ગુજરાતી”ના તંત્રીજીને આર્ય બ્રાહ્મણા જ્યારે ગુરુ તરીકે પૂજાતા; X X X હમણાં ‘ગુજરાતી’ પત્રના ‘શ્રી કૃષ્ણાંક ' નીકળ્યો છે. તેમાં એની તંત્રી-નેધનાં વિચિત્ર અનુમાના જૈનધર્મના સાહિત્ય અને સિદ્ધાંતથી તત્રીજી કેટા અપરિચિત છે, તેનુ પ્રતિબિંબ રજુ કરે છે. એક માણુસ સ્વધર્મની પ્રસંસા કરે એ વાત જુદી છે; અને તેની સાથે અન્ય ધર્મોની નિંદા કરે એ વાત જુદી છે. આજે જ્યારે સાંપ્રાયિક વૈમનસ્ય દૂર છે; ત્યારે “ ગુજરાતી ”ના આ વિદ્રાન તંત્રીજી ફેલાય તેવા લેખા લખે એ કરી અકય સધવા માટે પ્રયત્ન કરાય સાંપ્રદાયિક મતભેદ વધે, વૈમનસ્ય લખે છે કેઃ— આશ્ચર્યજનક છે ! તેઓ .. અને ભાવનાઓ તેડવાના પ્રયાસ પ્રાચીન કાળથી ' · આર્ય પ્રજાની ધાર્મિક માન્યતા થતા આવ્યા છે. ×× × × ધ આર્ય બ્રાહ્મણુ સંસ્કૃતિ ઉપર અંદરથો અને બહારથી અનેક હુમલા થયા છે.” હું પ્રથમ હુમલા કરનારા મામાં આર્ય પ્રજાના એક ભાગ ચાર્વાક, જૈન, બાહુ આદિ હતા. તેમાએ થોડા વખત એ પાંચ સૈકા પોતાના પ્રભાવ ચમકાવ્યો.. પણ આખરે તેઓ નષ્ટ થય. ” “ જૈનેએ વેઃ નિંદા કરવા ઉપરાંત યયાગાદિ બંધ પાડવામાં આગેવાની લીધેલી. ” " For Private And Personal Use Only * સંસ્કૃતિના જ ખ્યાલ નથી લાગતે ! ખરી રીતે પેાતાને સર્વેશ્રેષ્ઠ અને સર્વોત્તમ માનતા અને તે પણુ
SR No.521525
Book TitleJain Satyaprakash 1937 09 10 SrNo 26 27
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1937
Total Pages60
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy