SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org જૈનદશન અને આત્માઅેક દાય અક૨~૩ ] અજીવ દ્રવ્ય માટે નીચેની ગાથા છે धम्मा धम्मा गाला तिय तिय भेदा तहेव अद्धाय । खंधा देश पपला परमाणु अजीव चउदसहा ॥ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય; તેના સ્કંધ, દેશ અને પ્રદેશ એમ ત્રણ ભેદ છે. તેમજ સમય મળે તથા પુદ્ગલા સ્તકાયના સ્કંધ-સંપૂર્ણ ભાગ, દેશ-અવયવઅપૂભાગ, પ્રદેશ–અત્યંત સુક્ષ્મ અવયવો અને પરમાણુઓ એ ચાર ભેદો છે. આ પ્રકારે અજીવ તત્ત્વના પાંચ બે માને છે. તેમાં જીવ દ્રવ્ય ઉમેરત એક દર છ ગે જિતેંદ્ર ભગવાને કહ્યાં છે. હવે આ છ દ્રવ્યને વિષે પરિણમીત્વાક ધમને વિચાર કરીએઃ परिणामि जीव मुक्त सपपसा एग वित्त किरिया य । णिचै कारण कत्ता सव्वगय इअर अप्पवेसे ॥ અર્થ-(પરિમિ) રૂપાંતર પ્રાપ્ત થાય તે. (ૌત્ર) જીવ. (મૂર્ત) પ્રદેશ સહિત. (1) અેક સખ્યાવાળા, (ક્ષેત્ર) આધારભૂત દ્રશ્ય. ક્રિયા, (નિત્થ) નિત્ય, (દાળ) કારણ ભૂત. (f) સ્વતંત્ર ક્રિયા સબ્યાપક. (ફ્તર) વિપરીત-સર્વવ્યાપક નહિ તે (અવેરા) પ્રવેશ અન્ય અના પરિણામ રહિત. Acharya Shri Kailassagarsuri Gyanmandir [3] For Private And Personal Use Only રૂપી. (સપ્રવેશī:) (વિચા) ગત્યાદિ કરનાર (સર્વગત:) પરિણામ રહિત ઉપરની ગાથામાં અમુક દ્રવ્ય પરિણામી છે, અમુક મૂત છે, અમુક પ્રદેશી છે આદિ કહેલ છે તેમાં જીવ અને પુદ્ગલને પરિણામી કહ્યાં છે, પણ તે જીવે સંસારમાં પરિભ્રમણ કરે છે તે વ્યાવહારિક દૃષ્ટિએ કહેલ છે, બાકી તે નિશ્ચય દૃષ્ટિથી કાઇ દ્રવ્ય ખીજા દ્રષ્યમાં તદ્રુપ થતું નથી. અને તે માટે બધાં દ્રવ્યે વેસે એટલે અપ્રવેશી છે. તે પ સાથે માને છે. આ ઉભય દૃષ્ટિએ વિચારતાં કંઈ પણ દોષ મૂકવાનું કારણ રહેતુ નથી. સ્યાદ્વાદ દૃષ્ટિએ દ્રવ્યની સમજણ નીચે મુજબ છે આ વિશ્વમાં પૂર્વે વર્ણવેલાં છ દ્રવ્યો ઉત્પાદ, વ્યય અને ધ્રુવતારૂપ છે, એટલે તે પોતાના મૂળ સ્વભાવથી ધ્રુવ-નિય છે અને પર્યાય-વિવિધ અવસ્થાની અપેક્ષાએ અનિત્ય છે. એટલે ઉપજે અને વિનાશ પામે છે. જેમકે સેનાની કડી ભાંગીને કર્યું કરાવ્યું, તેમાં કંઠી નાશ પામે છે, કડ્ડ' ઉત્પન્ન થાય છે અને તે બન્ને અવસ્થામાં સાનું નિત્ય છે; તે ઉત્પન્ન કે વિનષ્ટ થતું નથી. આત્મા મનુષ્ય અવસ્થાની દૃષ્ટિએ જે છે; દેવ અવસ્થાની અપેક્ષાએ વિનાશ પામે છે અને મૂળ આત્મદ્રવ્યની અપેક્ષાએ નિત્ય છે, આ પ્રમાણે એક વસ્તુમાં પરસ્પર વિરૂદ્ધ જાતાં—નિત્ય અનિત્ય ધર્મો સાપેક્ષપણે સત્ય છે. તેવી રીતે ખીજાં બધાં દ્રવ્યો પગુ સાપેક્ષપણે ઉત્પાદ, વિનાશ તથા ધ્રુવ સ્વમાવવાળાં જાણુવાં. એટલે સર્વ દ્રવ્ય અમુક અવસ્થાની અપેક્ષાએ ઉત્પન્ન થાય છે, અમુક અવસ્થાની અપેક્ષાએ વિનાશ થાય છે અને મૂળ દ્રવ્યની અપેક્ષાએ ધ્રુવ રહે છે. કાઇ પણ દ્રવ્ય એકાંત દષ્ટિથી નિરપેક્ષપણે ઉત્પન્ન થતું નથી, નાશ પામતું નથી તેમ ધ્રુવ (અનુસ ંધાન પૃષ્ઠ ૯૪ ઉપર.)
SR No.521525
Book TitleJain Satyaprakash 1937 09 10 SrNo 26 27
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1937
Total Pages60
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy