SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૯૨] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૩ રાગરહિત, અણુત-અંતરહત, અક્ષય-ક્ષય રહિત, વીડારિત) અપુ ગુતિ (પુનરાગમન રચિત)· જ્યાંથી પાછા અવ્ય્યાહુ- અવ્યાધ ( બાધા નથી આવવું, તે મુજબ છે. આગળ લખત પહેલાં ભરે પ્રાસ્તાવિક જણાવવુ પડે છે કે જૈન સિદ્ધાંત એકાંત નથી, પણ અનેકાંતની ભૂમિકા ઉપર તેના સિદ્ધાંત ચયા છે. તેથી કરી તે દરેક વસ્તુને રયાદ્વાદ દૃષ્ટિથી તપાસે છે. ટાલની જેમ એ આબુ તપ સવથી તેનું સ ંપૂર્ણ સ્વરૂપ સમજાય છે તેમ જિતંત્ર પ્રભુ કથિત સિદ્ધ તે દરેક વસ્તુને નિશ્ચય અને વ્યાવહારિક દૃષ્ટિથી તપાસે છે. દરેક દ્રવ્યમાં સામાન્ય અને વિશેષ ધનની પ્રરૂપણા કહી છે. આમ બન્ને દૃષ્ટિના વિચ ર કર્યા વિના ભ‰ભલા વિદ્વાન પણ તેના સિદ્ધાંત સમજવામાં ગ્રંથાં ખાય છે. જગદ્ગુરૂ શ્રીમત શકરાયાયજી જેવી પ્રતાપશાળી અને પ્રભાવશાળી વ્યકિતએ પણ જનાના સાાદ સમજવામાં એકાંત દૃષ્ટિથી ભૂલ કરી છે. અને તેટલા માટે તેમના પરમ શિષ્ય, કાશી હિંદુ વિશ્વ વિધાલયના દર્શન શાસ્ત્રી મુખ્ય અધ્યાપક શ્રીયુત ફણીભૂષણ બ” એમ. છે. મહાશયે સ્પાદન સિદ્ધાંતને અભિપ્રાય આપતાં જણવ્યું છે કેઃ—— 'जैनधर्म में स्यादवाद शब्द द्वारा जो सिद्धांत प्रकाशमान हो रहा है, उनको तथा स्वरुपमें न समजने के कारण हि कतिपय लोगोंने उस सिद्धान्त काउपहास किया है. वह केवल अज्ञानता का हि प्रभाव है. कईक महाशय उनमें दोष तथा भिन्न भिन्न अर्थका आरोपण करना भी नहि चुके है. मैं तो यहांतक कहने का साहस करता हूँ की इस दोष से विद्वान् शंकराचार्य जैसे भी मुक्त नहि है. उन्होंने भी स्यादूवाद धर्म प्रति अन्याय हि किया है. साधारण विद्वानकी ऐसी भूल कीसी तरह भी क्षम्य मान ली जाय- परंतु मुझे स्पष्ट कहने की आज्ञा मिले तो कहुंगा कि भारत वर्ष ऐसे विद्वान् पुरुषोंका यह अन्याय हमेशा के लिये अक्षम्य गिनना चाहिए.' 66 આ ઉપરથી સમન્વયુ હશે કે જેનેના સિદ્ધાંતો એકાંત ના ઉપ કાયા નથી. પણ અનેકત દ્રષ્ટિ તે રયા છે. માટે તાલની મે॰ાળુ જેમ તપાસવી, તેની પેઠે તેની દરેક માન્યતાઓ વ્ય હાર અને નિશ્ચય દૃષ્ટિથી તપાસવા જેવી છે. અને તેમ કરવામાં આવશે તે જ વસ્તુથતિનાં સંપૂર્ણ જ્ઞાનનો ભાસ થશે. હવે આ સંબંધમાં શસ્રમાં શું લખાણ તે તપાસીએઃ - જૈનધર્મ જગતમાં મુખ્ય જીવ તત્ત્વ અને અવ તત્ત્વ અેમ એ તમાતે છે. તેનાં જીવતત્ત્વના ચેતન એ એક ભેદ અને અજીવ તત્ત્વમાં ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, કાળ અને પુદ્ગલાસ્તિકાય એમ પાંચ ભેદ મળે છે. જેથી ઉપરનાં છ દ્રવ્યો આખા જગતમાં ન્યપ્ત છે, એવું જૈન શાસ્ત્ર માને છે. તેમાં જીવનુ લક્ષણ દર્શાવવા માટે નચેની ગાયા આપેલી - नाणं य दंसणं चेव, चरितं तवो तहा । वीरियं उवयोगो य, एवं जियस्स लक्खणं ॥ અર્થ: (જ્ઞાન) વિશેષાવષેધ, (શૅનં) સામાન્યાવળા, (ચfરે) ચારિ, (સપન્તથા તથા તપ, (વીર્ય) સામર્થ્ય અને ઉપયોTM ( ચેતના શક્તિના વેપાર ) TAX એ જીવનું લક્ષણ For Private And Personal Use Only
SR No.521525
Book TitleJain Satyaprakash 1937 09 10 SrNo 26 27
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1937
Total Pages60
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy