SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૩ મિથ્યાત્વ પી અંધકારમાં ગયાં ખાતા હતા. અને અમારાથી દુનિયાની અન્દર કઈ સમર્થ વિદ્વાન નથી એમ અભિમાનના શિખરે ચઢીને બેઠા હતા. ઘુવડ અને ચિબરી જેવા હિંસક પ્રાણુંબોને સૂર્યના પ્રકારની કીંમત કે ખબર ન હોય તેમ અમે પણ અત્યાર સુધી સર્વ ધર્મ કરતાં ઉંચામાં ઉંચું તર જ્ઞાન સવજ્ઞ દર્શનમાં છે, અને તેમાં કર્મનું સૂક્ષ્મમાં સૂક્ષ્મ સ્વરૂપ બતાવેલું છે, એ જાણતા ન હતા. અમારા મહાભાગના ઉદયે આપના જેવા વિબુધશિરેમણિનો અમૂલ્ય સંગમ થયે. હે જ્ઞાનનિધાન, ભયંકર એવા સંસારસમાં દાવાનળથી બળતા-ઝળતા એવા અમારો ઉદ્ધાર કરો ! અમને સાત કરો! સૂરીધરે યેવ્ય જાણીને બન્નેને સમરૂપી વરમાળા ી અલંકૃત કર્યા, અને તેમને અનુક્રમે મહેન્દ્ર અને બુદ્ધિ એવા નામથી વિભૂપત બનાવ્યા. તેઓ સૂરીશ્વરજીની સમીપે અભ્યાસ કરતાં સકલ શાસ્ત્રના પાગામી થયા. તેમને મહાસમર્થ વિધ ન થયેલા જાણીને આચાર્ય મહારાજે યોગ્ય સમયે, શુભ હસૅ, સંઘ સમક્ષ આચાર્ય પ.થી અલંકૃત કર્યા. બન્ને મહાન ધરધરે મહેન્દ્રસૂર અને બુદ્ધિસાગરસૂરિ એ ના નથી વિભૂષિત બન્યાપ્રસિદ્ધ થયા. કેટલાક સમય વ્યતીત થયા બાદ એક વખતે “ શ્રીચંદ્ર ૭૩ રૂપ કમળને વિકસ્વર કરવામાં ભાનુ (સૂ) સમાન, વિકાનોના સત્તરૂપ મકિત માલામાં મન્દરાચલ સમાન, અજ્ઞાનતામાં દુઃખ ૫મના ભવ્યાત્માએ ને બોવ આપવામાં સાક્ષાત્ ભારતી (સરસ્વતી) તુથ, એવા “શ્રી હેદ્રસૂરિ ” ધારાનગરીમાં પધાર્યા. (અપૂર્ણ) ૧. જૈન સસ્તી વાંચનામાળા-ભાવનગર તરફથી ધનપાલ સંબંધી બહાર પડેલી ચોપડીમાં મહેન્દ્રસિરિને સ્થાનકે જિનેશ્વરસૂરિ એવું નામ લખેલ છેકિન્ત પ્રભાવક ચરિત્ર, પ્રબંધચિન્તામણિ, ૫. પ્રભુદાસ બેચરદાસે તિલકમંજરી પરથી બનાવેલ તિલકમંજરી કથા સારાંશ, પૂજ્યપાદ શ્રીમાન ગુરૂરાજ વિજયલાવણ્યસૂરીશ્વરજીએ રચેલી “પરાગ” નામની ટીકા વગેરે અનેક ગ્રન્થોની અન્ડર, તેમ જ ખુદ કવિ ધનપાલે પણ તિલકમંજરીના મંગલાચરણની અન્દર મહેસૂરિની સ્તુતિ કરેલી છે, ત્યાં જિનેશ્વરસૂરિને લેશમાત્ર પણ ઉલ્લેખ કરેલો નથી. જેને માટે નીચેની ગાથા વાંચવા માટે સુજ્ઞ જનતાને સૂચના છે: सरिमहेन्द्रएवैको, वैबुधाराधितिक्रम: । यस्यामत्यो चित्तप्रति, कविविस्मयकृद्वच : ॥३४॥ -तिलकमञ्जरी [ વિદ્વાનેએ સેવેલા શ્રી “મહેન્દ્રસૂરિ” એકલા જ છે. દેવતાઓ વડે સેવા “મહેન્દ્ર” પણ એક જ છે. જેનું વચન કવિવરને વિસ્મય પમાડનારૂં અને દેવી પ્રોઢિને વહન કરનારું છે. ] ૨. જેમણે પોતાના નામનું બુદ્ધિસાગર અપર નામ પંચગ્રંથી વ્યાકરણ કે શબ્દ લમલક્ષણ, પાણિની, ચંદ્ર, જનેન્દ્ર, વિશ્રાન્તદુગ ટીકા જેઈને સંસ્કૃત પ્રાકૃત શબ્દની સિદ્ધિ માટે પધગદ્યરૂપ ૭૦૦૦ શ્લોક પ્રમાણ જાબાલિપુરમાં સં. ૧૦૮૦માં રચ્યું. – જૈન સાહિત્યને ઇતિહાસ પૃ. ૨૦૮ [ વિ. ૩; પ્ર. ૧ ] જિનેશ્વરસૂરિએ પ્રમાણે લક્ષણને અન્ને જણાવ્યું છે કે “જન લોકોનું કોઈ શબદ લક્ષણ (વ્યાકરણ) નથી.” તેમ ન્યાયલક્ષણ નથી તેથી તેઓ અર્વાચીન છે. આ જાતને આક્ષેપ દૂર કરવાને માટે બુદ્ધિસાગરસૂરિએ પદ્યબંધ નવું વ્યાકરણ રચ્યું છે. -જૈન સાહિત્યનો ઈતિહાસ ( વિ ૩; પ્ર. ૧) ટિપ્પણમાં પૃ. ૨૦૮ ३ तत्रान्यदाययौ चान्द्रगच्छपुष्करभास्कर:।। ક : પરરાયુત નિઃ ૨૨ , મ, go For Private And Personal Use Only
SR No.521525
Book TitleJain Satyaprakash 1937 09 10 SrNo 26 27
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1937
Total Pages60
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy