Book Title: Jain Satyaprakash 1937 09 10 SrNo 26 27
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 12
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [o॰] શ્રી જૈન સત્ય પ્રકાશ [૫ ૩ તે પ્રમાણુ કથા છે, પરંતુ દરે કરણના અંતર્મુહૂત કરતાં આ ત્રણે કરાનું અંતમુ કૂત મેટુ જાણુવુ. કારણ કે શાસ્ત્રમાં ૯ સમયથી માંડીને એક સમય આછા મુક્ત સુધીના અસંખ્યાતા ભેદો કહ્યા છે. ભવ્ય તથા અભવ્ય એમ બંને પ્રકારના જીવે! આ યયાપ્રવ્રુતિકરણૢ કરે છે. પૂર્વે કહ્યા પ્રમાણે કર્મોની સ્થિતિને ઘટાવાના સંબંધમાં ધાન્યના પ્યાલનુ દૃષ્ટાંત આ પ્રમાણે જાવુ. જેમ એક માણસ પ્યાલામાં થોડુ થોડુ અનાજ નાંખતા જાય, અને વધારે વધારે કાઢતા જાય, એમ કરતાં કરતાં કેટલાક કાળે તે (પ્યાલા) માં ઘણું અનાજ પટવા (બ્હાર કાઢવા) થી થોડું અનાજ બાકી રહે છે, તેમ ભવ્ય જીવ અનાભોગ સ્વરૂપ આ પ્રથમ કરશે કરી વિવિધ કર્મોની લાંબી સ્થિતિનો નાશ કરે છે, અને અલ્પ સ્થિ તિનો બંધ કરે છે. આ પ્રમાણે જેમ મેડામાં મેડા અા પુદ્ગલ પર્વત જેટલો કાલ વીત્યાબાદ પણ પરમ પદને પામવાના છે, તેવા ભવ્ય જીવો આ યથાપ્રવૃત્તિકરણના પ્રતાપે વિવિધ પ્રકારની કર્મ સ્થિતિએ તે ઘણા પ્રમાણમાં ઓછી કરી ગ્રંથિ થાનની નજીકમાં આવે છે. આ કરણનું બીજું નામ “ પૂર્વ પ્રવૃત્ત # ” છે. અને તે વ્યાજબી જ છે. કારણ્ કે અપૂર્વે કરયુ વગેરે કરણાનો પહેલાં આ કરણુ પ્રવર્તે છે. અહીં ગ્રંથસ્થાન સુધી તે અભવ્ય જીવે પશુ પ્રથમ કરયુ વધુ કર્મસ્થિતિને લાધર (છશ) કરી અનતીર આવે છે. પરંતુ તે તે (ષિ) તે ભેદી (હઠાવી) શકતા નથી, કારણ કે તેમને રાગાદિ પરિામ ( રૂપથિ ) તે પાછ હાવાના કાર મુભૂત વિશેષ્ઠ અધ્યવસાયો પ્રકટ યતા નથી. આવા બીજા પણ અનેક કારણાને લઇ મિથ્યત્વ મેહનીની સર્વોપમાન કરી સકાથી તે અભવ્ય જીવો અપમિક સમ્યકત્વ પમી શકતા નહી. અ (ભવ્ય) જીવો ગ્રંથિંસ્થા તો નજીકનાં ભાગમાં સભ્યોના અન્ય અસંખ્યાતા કાલ સુધી રડે છે. તેમાં કેટલાએક અસ ય જો। મુખ્ય ત્રણુ કારણાને લી દ્રવ્યતી પ્રત્રા (દીક્ષા ) માણ કરે છેઃ— ૧. પહેલું કારણુ એકે-ભત્રીશ હજાર શ્રેષ્ઠ રાજાએતે માન્ય એ. છ ખંડ ઋદ્ધિના માલિક ચક્રવતિ ગે? રાજાએ, નિવૃતિ પ્રાન શાંતિમય પવિત્ર જીવવાળા ઉત્તમ મુનિ મહાત્માઓને જોઇને એક વિચારે છે કે-મહાકાલ પુણ્યોદયે અમને આજે આ ૧ જેના મનમાં હું ભવ્ય હોઈશ કે અન્ય એવી વિચારણા તગે, તે (નશ્ચયે કરી (સાધ્ય વ્યાધિ જેવા ) ભવ્ય કહેવાય આવા વિચારો જેને સ્વપ્નમાં પગ ન આવે તે જીવ અન્ય કહેવાય, એમ શ્રી શોકાંકાચાય મહારાજે આ ચારાંગસૂત્રની ટીકામાં કહ્યું છે. મુક્તિમાં જવાને લાયક સભ્ય વેામાં પણ ઠલા એક જીવે!-†;સાધ્ય-( કષ્ટસાધ્ધ) થાધેની માફક વગે લાંબે કાળે પરમ પ પામે છે. તે છ દુન્ય કહેવાય, અને કેટલા એ જીવે ભવ્ય છતાં સાધન સામમો જ ન મળવાથી મુકિતમાં ન જઈ શકે તે તસવ્ય અ બબતશ્રી ભગવતીસૂત્રની ટીકામાં અને શ્રી અનુયાગદ્વારસૂત્રમાં પ્રસ્થ અનેપ્રતિમા બનાવવાને લાયક લાકડાંનું દ્રષ્ટાંત આપ્યુ છે, તે ખાસ તંત્રા લાયક છે. તા અડાવ્ય વ્યાધિની માફક કોઈ પણ કાળે જેઓ મુકિતપ પામ્યા નથી અને પામશે પણ નહિ તે એકાંત મિથ્યાદ્રી અભવ્ય જીવે નવા ૨ આ દ્રષ્ટાંત આવશ્યક નિયુકિતમાં પૂજ્યપાદ શ્રી ભદ્રબાહુસ્વામી મહારારે કહેલું છે. ૩ આને આકાર દેશ વિશેષમાં કાઠીના જેવે! પણ હાય છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60