________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રાનાસૂત્ર ચાને જયવીયરાય
લેખક: શ્રીયુત પ્રેમ. હીરાલાલ સિકદાસ કાપડીયા. એમ્.એ.
tr
શ્રી જૈન સત્ય પ્રકાશ (વ. ૨, અ. ૧૨, પૃ. ૫૯૯-૬૦૨ માં “ નમ્રુત્યુણને અગે ” એ નામથી મારા એક લેખ પ્રસિદ્ધ થયા છે. એટલે આજે હુ એ તમે પ્રાર્થના સૂત્રને વિચ૨ કરવા પ્રવૃત્ત થાઉં છું.
નામ... પ્રાર્થનાસ્ત્ર ‘ જય વીયરાય ’થી શરૂ થતુ હાવાથી એને ‘ જય વીયરાય ’ તરીકે ઓળખાવાય છે. આ પ્રમાણે, આપણાં અનેક સૂત્રેાની પડે, આ સૂત્ર દશ પ્રકારનાં નામ પૈકી ‘આદાપ'નું ઉદાહરણ પૂરૂ પાડે છે. શ્રી વર્ધમાનસૂર પોતે રચેલા આચારદિનકર (પૃ. ૨૭૧ ૧)માં આ પ્રાર્થનાસ્ત્રને ભગવત્પ્રાર્થના એ નામથી નિર્દેષે છે. ભાણ્ડારકર પ્રાચ્યવિદ્યામ શેાધનમંદિરમાં આ સૂત્રની જે ૧અન્યાન્ય હસ્તલિખિત પ્રતિભા છે તેમાંની એકના અંતમાં ૨‘પ્રણિધાન દંડક' એમ લખેલું છે. ગત વર્ષમાં રતલામથી પ્રસિદ્ધ થયે। પડાવશ્યકોની પ્રતિમ આ પ્રાર્થનાસૂત્રને માટે પ્રણિધાનસૂત્ર એવુ નામ ઉલ્લેખાયું છે. શ્રી હરિમંદ્રસૂરિકૃત પાશકના ત્રીજા પંચાશકની ૧૭મી ગાથામાં આ સૂત્રને પણિહાણુ (પ્રણિધાન) તરીકે ઓળખાવ્યું છે તેના આધારે કે એવા કેઇ બીજા આધારે આ નામ ચાહયુ હશે. આ સૂત્રના વિષયને અનુલક્ષીને એનુ પ્રાથનાસૂત્ર એવું પણ નામ પાડવામાં આવ્યુ છે.
માપ અને ઉલ્લેખ—આ સુત્ર અસલમાં એ પ્રાકૃત ગાયારૂપ છે. એટલે કે એની પછીના જે ભાગ અત્યારે ખેલાય છે તે પ્રક્ષિપ્ત છે. આ પ્રક્ષિપ્ત ભાગ એ પ્રાકૃત ગાથાઓ અને એક સસ્કૃત પદ્ય પૂરતો છે. આ હકીકતના સમર્થનરૂપે એમ કહી શકાય તેમ છે કે શ્રીયાકિનીબદ્ધત્તરાધમંસૂનુ શ્રીહરિમસૂરિએ પ'ચાશકના ચેાથા પંચાશકની ૩૩મી અને ૩૪મી ગાથામાં એ જ ગાથા નોંધી છે. વળી તેમણે લલિતવિસ્તરામાં ‘ આભવમ્ખડા ' સુધી જ વ્યાખ્યા આપો છે. વિરોધમાં યોગશાસ્રના ત્રીજા પ્રકાશના ૨૩૩ પત્રમાં પડેલી એ જ ગાથાઓ છે અને એની સ્નેાપન વૃત્તિના ૨૩૪ અ પત્રમાં · આભવમ ખડા' સુધી જ વ્યાખ્યા છે. આચાર િનકર (પત્ર ૨૭૧ ૧)માં પણુ તેમજ છે. વળી શ્રીમાનવિજય ઉપાધ્યાયકૃત ધમ સંગ્રહ (ભા. ૧)ના ૧૬૩ અ પત્રમાં પણ આભવ મખંડા' સુધીની જ ખે ગાથા અપાયેલી છે અને આ ૧૬૩ અ તેમજ ૧૬૩ આ પત્રમાં • આભવમખંડા’ સુધીના ભાગની જ વ્યાખ્યા છે.
*
એકદર અની ચાર પ્રતિ છે, એ દરેકનું વર્ણન “ જૈન હસ્તલિખિત પ્રતિનુ આપેલુ છે. ત્યાં એ ચાર માટે ક્રમાંક ૭૮૭ભાગ પ્રસિદ્ધ થશે. આમાંની ૭૮૯ ક્રમાંકઅને ૭૮૮ ક્રમાંકવાળી પ્રતિના અંતમાં
For Private And Personal Use Only
વર્ષોનાત્મક સૂચિપત્ર ” (ભા. ૩ ) માં મેં ૭:૦ રખાયેલે છે. ઘેાડા વખત પછી આ વાળી પ્રતિના અંતમાં, “ પ્રણિધન દડક ”, શક્રસ્તવ એમ લખેલ છે. ‘ શક્રસ્તવ’ એ નામ બ્રાન્ત જણાય છે.
૨. ચેગશાસ્ત્રની સ્વોપન વૃત્તિના ૨૩૩ અ પત્રમાં “ પ્રધાન ઈન્તિ ” એમ છપાયેલુ છે.